SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1186
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ જેનરત્નચિંતામણિ આરોગ્યનો અધિકારી બની રહે તેમાં શી નવાઈ? જૈન- ઉતારી, સર્વ ધર્મના દર્શનનો તુલનાત્મક દૃષ્ટિથી અભ્યાસ ધર્મના ઉરચ સિદ્ધાંતોથી માનવી પોતે જ પોતાને રાહબર કરી પરમપદને પ્રાપ્ત કરવાની તકને ઝડપવાની આવશ્યકતા બની શકે છે. અને એના નિર્મળ ચિત્તથી સ્વયં જાણું છે. જન્મ કે ધમે જેન હોવાનો દાવો કરનારે વ્યવહારમાં શકે છે કે-એની કાયામાં ક્યા ફેરફારો થઈ રહ્યા છે. અને કમેં જૈન બનીને જીવનપંથે ઉન્નત પંથે ઉન્નત મસ્તકે પિતાના શરીરમાં પ્રવેશતા આધિ – વ્યાધિ અને ઉપાધિ આગળ વધતાં રહેવાનું છે. માટે કયા તો જવાબદાર છે. May it be real or all fictitious, માનવી માત્ર માનવ તરીકે રહીને જીવન વિતાવે અને But who can Deny Life is all precious; પિતે તરીને અન્યને તારે અને આરોગ્યના સિદ્ધાંતોને you are at the cross roads, choose your સ્વાર્થરહિત – સદ્ભાવના સહિત પ્રચાર કરે, ધર્મ અને way, વ્યવહાર ઉભયને સાંકળી લઈને નીરોગી જીવન વીતાવે અને સમાજ તથા દેશને ઉપયોગી કાર્યવાહીમાં પોતાને If your choice is right, you will be gay. શક્ય ફાળો આપે તો તેનો આ ભવ અને પરભવ સુધરી અંતમાં – સલ્વદુકખપસંતિણું, સવ્વપાવપસંતિણું; જવાનો છે. તેનાં કર્મ – કષાયો ઓછા થવાના છે તે સયા અજિઅસંતિયું, નમો અજિઅસંતિણું. નિઃશંક છે. જૈન ધર્મના સ્તોત્રો, કથાઓ અને સૂત્રોનો કહી તીર્થંકર પરમાત્મા શ્રી અજિતનાથ તથા શ્રી મર્મ સમજવાની જરૂર છે એને જડતાપૂર્વક વળગી રહેવાની શાંતિનાથને વિનમ્રભાવે વંદના કરી નિબંધ સમાપ્ત જરૂર નથી. પ્રજ્ઞાચક્ષ પં. સુખલાલજી જેની શતાબ્દી હજી [ સુરત મુકામે તા-૧૯-૨૦-૨૧ ડીસેમ્બર ૧૯૮૦ના રોજ તાજેતરમાં જ ઉજવાઈ છે તેઓ માનતા હતા કે સુખ– યાજાયેલ તૃતીય જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે રજૂ દુઃખ વસ્તુમાં નથી, દષ્ટિમાં છે. ધર્મના તત્ત્વોને જીવનમાં કરેલ નિબંધ] * કમ મ * * * * * * * * * રદ કરી નાની નાનાનાનાનામા Thihuahir !! આ છે ! | +//fit અને * * * * --- - - મરી * :-!! ક તત્ત્વ સૂત્ર છે જ્યાં નથી દુઃખ, નથી સુખ, નથી પીડા, નથી બાધા, નથી મરણ અને નથી જન્મ આનું નામ જ નિર્વાણ કે જ્યાં નથી ઇંદ્રિયો, નથી ઉપસર્ગ, નથી મોહ, નથી વિમય, નથી નિદ્રા, નથી તૃષ્ણ અને નથી ભૂખ આનું નામ જ નિર્વાણ. # જ્યાં નથી કર્મ, નથી કર્મ, નથી ચિંતા, નથી આનં-રૌદ્ર ધ્યાન, નથી ધર્મધ્યાન, અને નથી શુકલ ધ્યાન આનું નામ જ નિર્વાણ. – “સમસુત્ત' ગ્રંથમાંથી સાભાર . . .': . . . ' . : ' ી ર િ ' : * ''''' * '''''' * * * ''''' * * * Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy