SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ જેનરત્નચિંતામણિ છે. લાભદાયી નીવડે તેવી વનસ્પતિનો ઉપયોગ કરે છે. ચૈત્ર પાણી ભરપૂર ફળફળાદિ તેમજ શાકભાજી વાપરવાનું મર્યાદિત માસમાં ઘણાં લીમડાનું પાણી પીએ છે, ઘણા હિન્દુઓ બનાવી દેવામાં આવે છે. શ્રાવણમાસમાં અલુણાત્રત કરે છે. જેને પણ ચત્ર અને કોઈપણ વૈદ્યરાજ કે ડકટરને પૂછવામાં આવે તો ઉકાળેલા આ માસમાં નવપદજીની આયંબિલની ઓળી કરે છે. પાણીના ગુણધર્મ તેઓ સમજાવશે. શહેર સુધરાઈઓ પણ આ આયંબિલમાં કાચા મીઠાને ઉપયોગ થતો નથી. રોગચાળો ફાટી ન નીકળે, મેલેરિયા-કોલેરાનો ઉપદ્રવ ન આયંબિલમાં છૂટથી વપરાતું કડુ-કરિયાતું કે મગનું પાણી થાય તે માટે ઠંડા વાસી ખોરાક ખાવાની ના પાડે છે. શરીરમાં ભરાઈ પડેલા વાયુને હટાવીને કબજિઆત મટાડે ખાદ્ય પદાર્થ ઢાંકવાનું કહે છે. પાણી ઉકાળીને પીવાનું કહે છે. આયંબિલમાં ગળપણ વાળા પદાર્થોને ઉપયોગ નહિ છે. ઉકાળેલું હુંફાળું પાણી પીવાથી કબજિઆત દૂર થાય થવાથી શરીરને મેદ અંકુશમાં રહે છે. બેઠાડુ શરીરવાળા છે. દસ્ત સાફ આવે છે અને જેને પેટ સારું આવતું હોયમાટે કસરત કરવાની સલાહ સહુ કાઈ આપે છે. ખુલ્લી મળશુદ્ધિ થતી હોય તેને રોગ જલદીથી લપેટમાં લેતા નથી હવામાં ફરવા જવાનું સૂચન કરવામાં આવે છે. રોજિંદા એવું કહેવામાં આવે છે. જીવનવ્યવહારથી એક કાળે માનવી કસરત પામી શકતો હતો. ખુલ્લામાં હરવા-ફરવાનું તેને મળી શકતું હતું. જૈન ધર્મમાં રાંધેલું ધાન રાત્રિ પડે તે અગાઉ વાપરી ખી હવા એટલે અધી દવા એવું કહેવામાં આવે છે નાંખવાનું કહેવામાં આવેલું છે. રાત્રિભોજનનો નિષેધ અને તેથી માંદગી બાદ ઘણાંને હવાફેર કરવા જવાનું સૂચન કરવામાં આવેલ છેકારણ કે રાત્રિકાળે કીડી-કથુઆ જેવા કરવામાં આવે છે. જીવજંતુઓ ખાદ્ય પદાર્થમાં સામેલ થઈ જાય અને તેને ખ્યાલ ન રહે તે મેઢ ઈત્યાદિ રોગનો ભોગ બનવું પડે છે. પ્રભાતના પહેરમાં થી પાણી ખેંચી લાવતી સ્ત્રીઓ, આજે જેનોમાં પણ રાત્રિભેજનને ઉપયોગ વધતો ચાલ્યો તળાવે કપડાં ધેવા જતી નારીઓ, દર દર ગામડે પગે છે જે શોચનીય દે. જૈન કુટુંબમાં ઉકાળેલા પાણીને બદલે ચાલીને જતા વેપારીઓ અને મજૂરો તેમજ સીમ બહાર રેફ્રીજરેટરમાં ઠંડા કરવામાં આવેલા પીણાનો ઉપયોગ ઢોર ચરાવતા જતા રબારીઓના દ આજે જોવા દોહાલાં ટથી થઈ રહ્યો છે અને તેથી જૈનોમાં રોગનું પ્રમાણ બન્યા છે. આજે મંદિરના ઘંટારવને બદલે સવારના પહોરમાં વધતું ચાલ્યું છે એ હકીકતને ઈનકાર થઈ શકશે નહિ. ઊડતાં જ ટેલીફોનની ઘંટડીઓ, અખબારોના સમાચારો રાંધેલો ખોરાક રાત્રિ પહેલાં કાઢી નાંખવાની ગણતરીના અને આકાશવાણી પરથી પ્રસારિત અહેવાલો માનવીના મનને કારણે પશુને ખોરાક મળતો હતો. ગરીબના પેટના અવનવા તરંગો થી વિમાસણ અને વિરમ્યતામાં ધકેલી દે છે. પોકાર શાંત પડતા હતા. જેને અહિંસાપ્રેમી છે. દાનવીર ઘણાને પથારીમાંથી ઊઠતાં જ ચા પીવા જોઈએ છે. જમાનાના રંગે બદલાયા છે અને માનવીની રહેણી-કરણીમાં પલટો છે. પછાતવર્ગનું ધ્યાન રાખે છે તેવી સરસ છાપ ઉપસી આવતી હતી. આજે પણ જૈન સમાજના નબળા દુર્ગ આવ્યો છે. અને તેથી જ બેઠાડું શરીરને અને માંદલા માટે જરૂરી ભોગ આપે છે, પરંતુ તેની પાછળ આરોગ્યની મનને કસરતની તેમજ તાઝગીભરી કુદરતી ચાખી હવાની ચાવીને અભાવ છે. પહેલાં અતિથિસંવિભાગ વ્રતનું મહત્ત્વ જરૂરત અગાઉના મુકાબલે વધુ રહે છે. હતું. સંત-સાધુને ઘર આંગણે હૈયાના ઉમળકાથી નિયંત્રવાની જૈનધર્મની કરણીને આરોગ્યની દૃષ્ટિએ મૂલવીએ તો ભાવના અને ઉલ્લાસ હતા. જોકે આજે પણ જેનેમાં દાનનું ઉકાળેલા પાણીની અગત્યતા સમજી શકાશે. જૈનોમાં અળગણું મહત્વ અને છે. પાણીના વપરાશન નિષેધ છે. અવાવરુ વાસણ સાફ કર્યા જેનોમાં સવાર-સાંજ દેરાસરે દર્શન અને ઉપાશ્રયે પછી તેમાં ગણેથી ગાળીને પાણી ભરવામાં આવે છે. આ જઈને ગુરુવંદન કરવાનું પ્રચલિત છે. એમાં ખમાસમણની પાણીમાં સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવજંતુઓ હોય છે જે શરીરને વિધિ આવે છે જેમાં “મથુએણુ વંદામિ’ કહેતી વખતે હાનિકારક હોય છે. આ જતું નરી આંખે દેખાતા પણ બે ઢીંચણ, બે હાથ અને કપાળ એ પાંચ અંગ ભૂમિએ નથી. આ પાણીને ઉકાળીને પછી તેને ઠંડુ પાડીને ઉપયોગમાં લગાડવાની વિધિ કરવામાં આવે છે. આ વિધિ કે પદ્ધતિ લેવામાં આવે છે. અનાજ-કઠોળને ઝાટકીને સાફ કરવામાં એકંદરે તે એક પ્રકારના વેગના આસનની ગરજ સારે આવે છે. અણચાળેલો લોટ ખાવાથી પણ અતિચાર લાગે છે. એને લીધે શરીરના અંગોને ચેતન મળે છે. જેના તનમાં છે. કાળ પૂરો થઈ ગયા પછી એ લોટ ઉપગમાં પણ તરવરાટ હાય, મનમાં આનંદ અને ઉલ્લાસ હોય તેની લેવાતું નથી. આ રીતે આહારશુદ્ધિ અને તે દ્વારા વિચાર કાયા જલદીથી કથળતી નથી. જેના મનમાં રાગ-દ્વેષ-કોધ શદ્ધિને જૈનધર્મમાં પ્રાધાન્ય આપવામાં આવેલું છે. -લોભ-માન-માયા ઈત્યાધિ કષાયની ગ્રંથિ બાઝી ગઈ હોય ચામાસામાં ભાજીને ઉપયોગ કરવામાં આવતો નથી. તે, લીલ બાઝી ગયેલી જમીન પર ચાલનાર ફસકી પડે તેવી કારણ કે લીલોતરી શાકભાજીમાં જીવાત પડે છે. ચોમાસામાં રીતે, તન અને મન, રાગ-અનુરાગ કે તિરસ્કારથી દૂષિત માનવશરીરને પાણીની ઓછી જરૂર પડે છે. અને તેથી થયેલું હોવાથી માંદગીને નિમંત્રે છે. સહુને સરખા ગણવાને Jain Education Intemational For Private & Personal use only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy