SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ જેનરત્નચિંતામણિ સાથે અન્ય જીવન પણ હિંસક બને છે. આ રીતે “જૈન પ્રતીકમાત્ર સંકેત-ચિહન નથી પણ પરસ્ત્રી–ગમનને કારણે વિશ્વ-વિજયી રાજા રાવણ જેવા જૈન ધર્મના સિધ્ધાતોનું એક સ્પષ્ટ પ્રતિબિંબ છે. અને વિશિષ્ટતા તે એ છે કે આપણું આસન્ન ઉપકારી ચરમ સમર્થ પુરુષને પણ સમૂળ નાશ થયો. આથી વિશુધ્ધ બ્રહ્મચર્ય વ્રત” ના પાલનમાં “અહિંસા રહેલી છે. તમાં અહી થી , તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્માના ૨૫૦૦માં “અહિંસા' ના વિશુધ્ધ પાલનમાં આ રીતે “બ્રહ્મચર્યવ્રત” નિવાણ દિનની ઉજવણી પ્રસંગે જે આ રીતે બનાવન નિર્વાણ દિનની ઉજવણી પ્રસંગે જૈનેના સર્વ ફીરકાઓ સાથે પણ સમાઈ જાય છે. હવે વાત આવી છેલ્લા પાંચમાં મળ્યા અને સાથે મળીને મહાસવ ઉજવ્યા. પરિણામે એ મહવનું પરિગ્રહ – વિરમણ વતની. ‘પાંચમે પરિગ્રહ ઉત્સવ ઉપરાંત એક-એકતાનો પ્રસંગ બની ગયા. વિરમણ વ્રત ‘આ છે “અપરિગ્રહત્રત પરિગ્રહ આસક્તિ એટલે જ કહેવાનું મન થાય છે કે આવા જૈન ધર્મના વધારે છે. ધન મેળવવા માટે અનેક પ્રકારની કુટિલનીતિ મહત્વના સિધાનોને આલેખતું “જન પ્રતીક' સર્વ કાઈ અપનાવવી પડે છે. ગમે તેવું સાચું–જહું બેલી અનેક (જૈન) અપનાવે અને એને પગલે પગલે–એને અનુસરતાવરતુઓ મેળવવાની ઘેલછામાં અનેક પ્રકારના અસત્યને જીવનમાં ઉતારી પ્રત્યેક નાના-મેટા પ્રસંગે એનું મહત્વ આશરો લેવો પડે, હિંસાદિ પણ કદાચ આચરવા પડે, વધારે, એનો સદુપગ કરે અને એના આચરણમાં જગતને મેળવેલ ધનના રક્ષણ માટે અનેક પ્રકારનું દુર્બાન કરવું “જનત્વ'નું ભાન કરાવે. પડે, હિંસા પણ કરવી પડે. એટલે સુવિશિધ અહિંસા આવું સુંદર (સિધાન્તોમાં) “ પ્રતીક” જે સ્યાદ્વાદ પાળી શકાય નહિ. માટે જ “અહિંસા માં અપરિગ્રહ શિલીમય જૈનધર્મનું પ્રતિનિધિત્વ ધરાવે છે અને સર્વ વતને પણ સમાવેશ થઈ જાય છે. એટલે જ જ્ઞાની પુરુષએ ? સંપ્રદાયમાં “ઐક્યનો દવજ ફરકાવે છે. એવા જૈન અહિંસા મહાવ્રતના સુવિધ રક્ષણ માટે જ પાંચ પ્રતીક”ને વંદન કરીએ અને એના પગલે પગલે ચાલી, એને મહાવ્રતોનું શુધ્ધ પાલન કરવાનું જણાવેલ છે. જીવનમાં અપનાવી ઉતારી “જૈન જયતિ શાસનમ'નો આ રીતે “અહિંસા વ્રતમાં પાંચેય મહાવ્રતોનો સમા- જયનાદ ગજવીએ ! વેશ થઈ જાય છે. એટલે જ આપણું “જૈન પ્રતીક”માં અહિંસા શબ્દ દ્વારા પાંચેય મહાવ્રતે પ્રતિબિંબીત થતા જણાય છે. છેલ્લે “પ્રતીક'ના છેડે તત્વાર્થી ધિગનસૂત્રનું મહત્વનું સૂત્ર “પરસ્પરોપગ્રહાજીવાનામ” મૂકયું છે. એનો અર્થ ભલે ટૂંકામાં “જીવોનો એકબીજા પ્રત્યે પરસ્પર ઉપકાર છે? એમ થતા હોય, પરંતુ સૂકમ દષ્ટિએ વિચારીએ તે આ સૂત્રમાં જગતના સર્વ જીવો પ્રત્યે આત્મભાવ-મૈત્રિભાવ બતાવે છે. તેનાં આચરણમાં વાસ્તવિક સાચા સમાજવાદસામ્યવાદને પૂર્ણ હેતુ સચવાય છે. આજકાલના રાજકારણીઓ “સમાજવાદ”, “સામ્યવાદ’ શબ્દો બદ્વારા ગાં ફેંકતા હોય છે પણ ભગવાન મહાવીરનો કે જૈન દર્શનને આ “સામ્યભાવ” તેમને કદાચ ખ્યાલમાં નહિ હોય. ભગવાન મહાવીરે સાચે સામ્યવાદ (સરખાપણું ) ઉપદેશ્યપ્રરૂપ્યા હતા. આજે જ્યારે કહેવાતા રાજકારણીઓ છાશવારે પોતાના પ્રવચન માં “સમાજવાદ-સામ્યવાદ'નાં આકર્ષક શબ્દો વાપરી પોતપોતાનું મહત્ત્વ વધારતા હોય છે. પરન્તુ ગૌરવ સાથે કહેવું જોઈએ કે આપણું જૈન ધર્મમાં તીર્થંકર ભગવતોથી માંડી શ્રમણ સંઘ (સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા) સુધી આ સૂત્રને અમલી બનાવવા-એકબીજાને મદદરૂપ દેવાંગના થવા “આત્મવત્ સર્વભૂતેષુ ને નાદ ગજવ્યા છે. હીરા લ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy