________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૨૨૯
મયીની સૂચક ત્રણ ઢગલીઓ બતાવેલ છે તે “સમ્યગુ મુમુક્ષુ આત્માઓએ આ માગે જ મનુષ્યભવમાં મોક્ષ દશન, જ્ઞાન ઔર ચારિત્ર” રૂપી ત્રણ રત્ન સમી ઘણી મેળવ્યું છે. જ સૂચક અને શાસ્ત્રોક્ત છે. એની વિગતો વિચારીએ તો
દેવગતિમાં ભલે વૈભવ-વિલાસ અને આનંદ-પ્રમોદની સમ્યગૂદશન” એટલે વિતરાગ કથિત શાસ્ત્રોમાં સંપૂર્ણ
સામગ્રી સાંપડે પણ (સમ્યગુ દર્શન અને સમ્યગ જ્ઞાન હોવા શ્રદ્ધા રાખવી. એ શ્રદ્ધા વિના સમ્યગ જ્ઞાન-સાચું જ્ઞાન
છતાં)સમ્યફ ચારિત્રની પ્રાપ્તિ થતી નથી. મુક્તિ માટેનો થતું નથી. અને સાચા જ્ઞાન વિના સદાચરણ (સમ્યક
યોગ મળતો નથી એટલે મોક્ષ પામતાં નથી. એટલે જ ચારિત્ર) આવતું નથી. અને તે વિના મુક્તિ મળતી નથી.
દેવો પણ મનુષ્યભવ મેળવવા લલચાય છે. આ રીતે “પ્રતીકમાં રત્નમયી આલેખેલી છે. એ રત્નમયીની પ્રાપ્તિ વિના જીવાત્મા મોક્ષ પામતો નથી. માટે જ
| તીર્થંચ અને નારકીના જીવો તો દુઃખમાં એટલા બધા વીતરાગ પરમાત્માએ-તીર્થકર ભગવતએ જે સિદ્ધાન્તો સંડોવાયેલા-ઘેરાયેલા હોય છે કે તેમને ધમાલ અને શાસ્ત્રો કચેલ છે તેમાં પૂરી શ્રદ્ધા રાખી, પૂરું જ્ઞાન સૂઝે જ નહિ તે મુક્તિ તે કયાંથી જ પામે ? એટલે ( ખ્યાલ ) મેળવી, જીવનમાં જે ઉતારે છે (સમ્યફ ચારિત્ર) કર્માધિન તીર્થંચ ને નારકીના જીવો માટે રનમયી કે તે આત્મા ધન્ય બને છે અને અંતે મુક્તિ પામે છે. મુક્તિ શક્ય જ નથી. ઉપરોક્ત રત્નમયી “પ્રતીક”માં દર્શાવવા પાછળ એ પણ
0 એ પણ પછી “પ્રતીક”માં “અહિંસા : કેન્દ્રસ્થ રાખી, ધમપરત
અન્ય ધમ આલેખાયેલ છે જે ધર્મલાભ કે આશીર્વાદ બક્ષે છે. આ કિયામાં પણ અક્ષતની ત્રણ ઢગલીઓ કરી, જિજ્ઞાસુ આત્મા પુન્યવતા પંજો જીવાત્માને ધર્મ, જાતિ અને સચ્ચાઈનો ૨નમયી માટે પ્રાર્થના કરે છે. પૂ. વીરવિજયજી મહારાજ- માંગ ચીધતા માનવીને ધર્મમાગે વાળવા નિર્દેશ કરે છે. શ્રીએ પણ શ્રી મહાવીર પરમાત્માના એક રતવનમાં
પ્રસ્તુત “ધર્મ હસ્તમાં અંતગર્ત છે. * અહિંસા ? જૈન ત્રણ રતન મુજ આપો તાતાજી” એવી માંગણી કરી છે. ધર્મ અને આવી માંગણી કરવાના હેતુ, ઉત્નમયી પામી (સમ્યમ્ સૂત્રોચ્ચાર સાથે જીવનને ધન્ય બનાવે છે. એક દૃષ્ટિએ દશન-જ્ઞાન-ચરિત્ર) કર્મ થી મુક્ત બની આત્મા મુક્તિ તરફ વિચારીએ તો પણ મારા
વિચારીએ તો પાંચ મહાવ્રતોમાં “અહિંસાનું પ્રથમ સ્થાન છે. પ્રયાણ કરે એ છે. આ રીતે “પ્રતીકમાં ત્રણ ઢગલીઓનો
પહેલે પ્રાકૃતિપાત વિરમણ વ્રતા એટલે કે અહિંસાનું મહત્ત્વ સૂચિતાર્થ છે જે પ્રતીક’નું યોગ્ય રીતે મૂલ્યાંકન કરવા
ઘણું જ છે. પરંતુ ખૂબી તો એ છે કે “અહિંસાવ્રતના આવશ્યક બને છે એટલે જ ‘ પ્રતીકને દરેક જૈને અપ
સુવિશુદ્ધ પાલનમાં બીજા વ્રતો પણ સમાઈ જાય છે. પાંચેય નાવવું જ જોઈએ.
મહાવ્રતાનો * અહિંસામાં સમાવેશ થઈ જતો હોઈ | યારબાદ ‘ પ્રતીક”માં “સ્વસ્તિક’નું ચિહ્ન આલેખેલું છે. પ્રતીકમાં માત્ર “અહિંસાના જ ન શ કર્યો છે, સ્વસ્તિક અષ્ટમંગલમાં મંગળરૂપે છે. એના દર્શને ને
આ બાબત જરા વિગતથી વિચારી.... “ 'ર ” સહારે માનવી મંગળકાર્યો કરવા પ્રેરાય છે. ઇંદ્રાદિ દેવા
પાળનાર વ્યક્ત કરી હું એટલરે નહી". ડિ' છે તે પણુ ભગવંતની આગળ અષ્ટમંગળ આલેખે છે. તો
કંઈક ખોટું કરવાનું અને અને તેથી * અહિંસા” બત માનવીએ તે વિશિષ્ટ લાભ માટે આલેખવો સ્વભાવક
સચવાય નહિ એટલે ‘ હિંસામાં ત્યાં સમાઈ જાય બને છે. ઉપરાંત આ “ વસ્તિકમાં બીજો અર્થ પણ સૂચિત
છે. * બીજે મૃષાવાદ વિરમણ વ્રત આમ ‘ અહિંસામાં છે. સંસારમાં જીવાત્મા રખડતા-રડતો ચાર સંતમાંથી
અંતર્ગત થઈ ગયું. હવે વાત આવી * ૦ દુત્તા દાન( મનુષ્ય-દેવ-તિર્યંચનારકી) પસાર થતો હોય છે. આ
* ત્રીજે અદત્તાદાન વિરમણ વ્રત માનવી ચેરી કરવા રીતે ભવભ્રમણ કરતે જીવ અંતે કમ ખપાવી. ચા૨ ગતિ વિચારે એટલે અનિચ્છનીય પ્રવૃત્ત હરપી પડે. ધનના માંથી મુક્ત થઈ મોક્ષ પામે છે.
વિનાશમાં માનવી પ્રાણત્યાગ ( આત્મહત્યા ) પણ કરે ! | મનધ્યભવની મહત્તા એ જ કારણ છે કે આ ભવમાં ચોરી કરતાં કાઈની હત્યાનો પણ સંભવ છે. માટે સારી સહજ રીતે સર્વાચન, સત્સંગ કે ગુરુદેવના ઉપદેશથી કરનારથી ‘અહિસાવત’ સચવાય નહિ. આ રીતે માનવી ૨નમયી પ્રાપ્ત કરે છે અને પછી મુક્તિ માગે ‘ અહિંસાબ’માં ‘ અદત્તા દાન-વિરમણ” નામના વતન આગળ વધે છે. જ્ઞાનીઓએ તો અનેકવાર કહ્યું છે કે- પણ સમાવેશ થઈ જાય છે. હવે આવી ચેથા “મથન
મનપ્યભવ સિવાય મુક્તિ નથી. માનવી મનુષ્યભવમાં વિરમણું જતની વાત. * ચા મન વિરમણ વડા કષાયાદિથી ઘેરાયેલો હોય છે પણ સદગુરના ઉપદેશથી, મિથુનમાં શારીરિક રીતે નારીના સંચાગમાં અનેક બે ધાઢય તપ-સંયમાદિ અનુષ્ઠાન દ્વારા કર્મો ખપાવવાની તક મનુષ્ય અને * ૫ચાય” ને નાશ થાય છે. માનવીનું ચિત્ત ભવમાં જ મળે છે. અને તે જ જવામાં કર્મોથી મુક્ત થઈ આત્મભાવથી વિમુખ બની. * પાકુંગલિક' ભાવમાં રસિકત મોક્ષગતિ પામે છે. અત્યાર સુધી અનંત તીથલકાએ અને બને છે. જીવાત્મા મગુણથી ભ્રષ્ટ બની હિંસા કરવા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org