SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1164
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ જૈનનચિંતામણિ વિસ્તારથી સમજાવ્યું છે. ગુપ્તદાન. જનદષ્ટિએ દાન શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે ગણવી (૧) અનુકપ્પાદાન - આ દાનનો મુખ્ય આધાર અનુકમ્પા શકાય. પિતાના દ્વારા બીજાને ઉપકાર કરવાની વૃત્તિ, છે. એક માનવી દ્વારા બીજા માનવીનું દુઃખ જોઈને અપાતું બીજા ઉપર અનુગ્રહ કરીને બુદ્ધિપૂર્વક અન્ન, પાણી, દ્રવ્ય દાન એ દાનનું મુખ્ય અંગ છે. આ દાનમાં માનવીને પીડિત સમૂહનો ત્યાગ કરવો તેને “દાન” કહેવામાં આવે છે. અર્થાત્ જોઈને તેને કોઈપણ પ્રકારે મદદ કરવાનો ભાવ થાય છે, દાનમાં બીજા ઉપર અનુગ્રહ, વસ્તુનો ત્યાગ, ધર્મની વૃત્તિ, તેનું દુઃખ દુર કરવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે તેને અનુકંપાપિતાના શ્રેય માટે સમ્યગ્ગદર્શન આદિની સમૃદ્ધિ આદિને દાન કહેવામાં આવે છે. આ દાન જ્યારે જાતે, કુલ, ધર્મ, સમાવેશ થાય છે. સંપ્રદાય, પ્રાન્ત, રાષ્ટ્ર આદિ પ્રકારોથી અલિપ્ત રહીને દાનના વિભાગો: મનુષ્યનું મન એ વિવિધ ભાવોથી આપવામાં આવે છે ત્યારે તે સફળ થાય છે. અનુકંપાદાન ભરપૂર ભંડાર જેવું છે. માનવીના ભાવો ક્યારેક ઉચ્ચ હોય એ એ માનવતાના દર્શનરૂપ છે કે જે દ્વારા માનવની માનવતા ત્યારે, નિન ભાવે હોય છેમનના હિત અને સમ્યકત્વનું માપ નીકળે છે. પ્રકારના ભાવો-અનુસાર દાનના પ્રકારો હોય છે. દાનમાં (૨) સંગ્રહદાન - આ દાનનો સામાન્ય અર્થ આ દેવામાં આવતી વસ્તુ એ મુખ્ય નથી પણ માનવીનું શુદ્ધ પ્રમાણે છે. સંગ્રહ કરવા માટે, લોકોને પોતાની તરફ અંતઃકરણ મુખ્ય છે. ભાવના અનુસાર દાનના ત્રણ પ્રકારે આકર્ષવા માટે અથવા પ્રભાવ નીચે લાવવા માટે જે દાન છે (૧) સાત્વિક (૨) રાજસ (૩) તામસ, આ ત્રણેય પ્રકારનું અપાય તેને સંગ્રહદાન તરીકે ઓળખવામાં આવે છે. વિગતવાર વર્ણન “સાગાર ધર્મામૃત” નામના ગ્રંથમાં કરવામાં (૩) ભયદાનઃ – પિતાનાથી પ્રભાવશાળી વ્યક્તિના ભયથી, આવ્યું છે. દબાણથી કે તેના ત્રાસની બીકથી દાન આપવામાં આવે (૧) સાત્વિકદાન :- એ ઉચ્ચકેટિનું દાન છે. જેમાં અથવા કોઈપણ પ્રકારના અપરાધથી પકડાઈ જવાના ભયથી દનારના કોઈપણ પ્રકારના બદલા, યશ, પ્રતિષ્ઠા, પ્રાસાદ્ધ જે દાન અપાય તે ભયદાન કહેવાય છે. લાભ વગેરેની ઇરછાઓ હોતી નથી. (૪) કારુણ્યદાનઃ- કારુણ્યદાનને અર્થ શાસ્ત્રોમાં આ (૨) રાજસદાન -જે દાન પોતાના સાંસારિક કાર્ય સિદ્ધ પ્રમાણે કરવામાં આવ્યા છે કે-પુત્ર વિયોગ વગેરેથી ઉત્પન્ન કરવાને અર્થે તેમને ફળનો ઉદ્દેશ રાખીને કરવામાં આવે થતાં દુઃખને લીધે, પુત્રાદિ બીજા જન્મમાં સુખી થાય તે છે. અર્થાત જે દાન કક્ત પોતાની પ્રસિદ્ધિ આપવા માટે છે. હેતથી બ્રાહ્મણને દાન આપવામાં આવે છે ત. અને લોકોમાં વાહ વાહ યશ-કીતિ ફેલાવવાની દૃષ્ટિથી લૌકિક ફળની ઇરછાથી, દાનના બદલાની ઇચ્છાથી, અર્થલાભ (૫) લજજાદાન– જે દાન બીજા માનવીની શરમથી -પ્રતિષ્ઠા-સંતાનલાભ આદિ સાંસારિક લાભ મેળવવાની અથવા દબાણથી આપવામાં આવે છે તેને લજાદાન તરીકે ઇરછાના લાભથી જે દાન આપવામાં આવે છે. તેને રાજસ. ઓળખવામાં આવે છે. દાન કહેવામાં આવે છે. (૬) ગૌરવદાન - સામાન્યતઃ પિતાની પ્રતિષ્ઠા, પદ, | (૩) તામસદાન - ત્રીજો પકાર તામસ દાનને છે. તે બે સામાજિક મેભાને ધ્યાનમાં રાખીને આપવામાં આવે. પ્રકાર કરતાં નિમ્ન કોટિનો છે. આ દાન આપનાર વિવેકહીન, અથવા જે દાન ગર્વથી આપવામાં આવે તેને ગૌરવદાન માનવતા વિનાના હોય છે. જે દાન તિરસ્કારપૂર્વક, અપમાનથી કહેવામાં આવે છે. ટૂંકમાં કહીએ તે આ દાનની પાછળ અગ્ય દેશ તથા સમયમાં કુપાત્રોને આપવામાં આવે છે માનવીની પ્રશંસા, યશ, કીર્તિગાથા પામવાનો હેતુ રહેલો છે. તેને તામસ દાન કહેવાય છે. (૭) અધર્મદાનઃ- મનુષ્ય દ્વારા અધમ કાર્યોમાં દાન સીગારધર્મામૃતમાં સ્પષ્ટ જણાવ્યું છે કે-સાત્વિકદાન આપવામાં આવે તેને અધર્મ દાન તરીકે ઓળખવામાં આવે સર્વોત્તમ છે. તેનાથી નિગ્ન તે રાજસ દાન છે અને આ છે અથવા અધમી (ચેર, જુગારી, વેશ્યા, ખૂની) વગેરેને બનેથી નિકોટિનું દાન તે તામસ છે. તેના કાર્ય નિમિત્તે જે દાન આપવામાં આવે છે તે અધર્મ. દાન તરીકે ઓળખાય છે. આ દાનનો ઉદ્દેશ મુખ્યત્વે ઉપરના ત્રણ પ્રકારે બતાવવામાં આવ્યા છે તે મનની ભાવના પર આધારિત છે. આ ઉપરાંત જૈનધર્મના જાણ કેઈપણ અધર્મને વધારવાનો છે. આ અત્યંત હલકી કોટિનું કારોએ બાર પ્રકારો પણ બતાવ્યા છે. (૧) અનુકશ્માદાન, દાન છે. તેનાથી પુણ્ય પ્રાપ્તિ થતી નથી. (૨) સંગ્રહદાન, (૩) ભયદાન, (૪) કારુણ્યદાન, (૫) લજજા- (૮) ધર્મદાનઃ- અધર્મદાનથી વિરુદ્ધ આ ધમદાન છે. દાન, (૬) ગીરવદાન, (૭) અધર્મદાન, (૮) ધર્મદાન, (૯) એટલે કે અહિંસા, સત્ય વગેરે ધર્મનાં તોના પોષણ, આહારદ્યાન, (૧૦) ઔષધદાન, (૧૧) જ્ઞાનદાન અને (૧૨) વૃદ્ધિ તથા સંરક્ષણ માટે જે દાન આપવામાં આવે તેને , Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy