SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1154
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ હતા. સ્વરાજ્ય મારા જન્મસિદ્ધ હક્ક છે' આ સૂત્ર દેશભરમાં પ્રચલિત હતું, પરંતુ જૈન સમાજ આ ક્ષેત્ર પ્રત્યે ધાર ઉદાસીન હતા. ધાર્મિક, સામાજીક અને રાજકીય અજ્ઞાન અને ઉદાસીનતાને તેાડવાનું પણ આ પત્રાએ નોંધપાત્ર સફળ કામ કર્યું.. પત્રાનું વ્યક્તિગત પ્રદાન આ તે બધાં પત્રાની ભેગી અસર વિચારી. પ્રારંભ તબક્કાના ૨૪ ગુજરાતી જૈન પત્રમાંથી ત્રણ પત્રાએ તા રામ હક પ્રદાન કર્યું' છે. આ પત્રાના નામ છેઃ ૧. જૈન ધર્મ પ્રકાશ, ર. જૈન હિતેચ્છુ અને જૈન સાપ્તાહિક. આમાંથી ‘જૈન હિતેચ્છુ ' બે દાયકાનું આયુષ્ય ભાગવીને ચેાગનિદ્રામાં પેઢી ગયું છે. આ ત્રણેય પત્રા એક દળદાર ઇતિહાસ લખવાની મબલખ સામગ્રી ધરાવે છે. આ ત્રણનુ આગવું પ્રદાન છે. અને તેની એક આછેરી ઝલકથી જ હાલ સતાષ માનીએ. ૩. આ પત્રે જૈન પંચાગ તેમ જ અન્ય ધાર્મિક પુસ્તકા ભેટ આપવાની સર્વપ્રથમ પ્રથા અને પરપરા શરૂ કરી. ૪. આ પત્રમાં ‘તીર્થયાત્રા પ્રવાસ 'ના લેખા આવતા. જેના કારણે તીર્થયાત્રાના મહિમા વધ્યા અને તીર્થધામોની પરિસ્થિતિમાં પણ સુધારા થવા લાગ્યા. જૈનરત્નચિંતામણિ ૫. જૈન વસ્તી ગણતરી કરવા માટે આ પત્રે હાકલ કરી. જેના પરિણામે શ્વેતાંબર કાન્ફ્રન્સે ‘જૈન ડીરેક્ટરી તૈયાર થઈ. જૈન હિતેચ્છુનું પ્રદાન ૧. જૈન ધમ પ્રકાશે' આજની શ્વેતાંબર જૈત કેાન્યરન્સના નિર્માણની નક્કર ભૂમિકા ઊભી કરી આપી. શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સમાજની કેન્દ્રવર્તી –અખિલ ભારતીય સસ્થા ૨ શ્રી મેાતીલાલે આપણાં ગુજરાતી શબ્દકેાષને પણ સમૃદ્ધ કર્યા છે. નદકાષમાં નહિ સમાયેલા એવાં ગુજરાતી ભાષાના શબ્દોના સંગ્રહ કરીને તેમણે ‘ગુજરાતી શબ્દાર્થ મંજૂર કર્યા હતા. હાવી જોઈ એ તેવા સવ પ્રથમ અવાજ આ પત્રે ખુલ’કાષ' આપ્યા. આ કેાષ તે સમયના ગાયકવાડી ખાતાએ કર્યાં, સન ૧૮૯૨ નાં તેના તંત્રીએ ‘જૈન કેૉંગ્રેસ ભરવાની જરૂર' એ વિષય પર અસરકારક લેખ લખ્યા તેના ફળ સ્વરૂપે ૧૮૯૪માં અમદાવાદમાં સર્વપ્રથમ ‘ શ્રી જૈન સમુદાય સભા મળી. આ સભા પહેલી ‘જૈન કાંગ્રેસ”ના નામે ત્યારે વિખ્યાત બની. આ પછી આ પત્ર જૈન ગ્રેસ અંગે અવારનવાર લેખા લખ્યા. જેનું સુંદર પરિણામ તે આજની શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન કાન્ફરન્સ. તેની વિધિવત્ સ્થાપના રાજસ્થાનના ળેાધિ તીર્થમાં સન ૧૯૦૨માં થઈ. ૨. આ પત્ર લેાક શ્રદ્ધેય પ્રજ્ઞાચક્ષુ પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીના જીવનને નવા વળાંક આપવામાં નિર્ણાયક નિમિત્ત બન્યું. પંડિતજી સ્થાનકવાસી સંપ્રદાયના હતા. આ પત્રના વાંચનથી શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયના અભ્યાસ માટે તેમને જિજ્ઞાસા જાગી. પૂજ્યશ્રી આ પત્ર અંગે લખે છે; • પ્રકાશ પત્ર અને હું નાના મોટાં ભાંડરુ જેવા છીએ. પ્રકાશ પત્રના વાંચન દ્વારા તદ્દન વિરાધી બીજા સ`સ્કારના થર મનમાં મંધાયા...મને લાગે છે કે એ પત્રે એક નાનાભાઈની પેઠે મને મૂઝવણમાં પ્રકાશ અને ડરૂપે મદદ આપી છે.’ Jain Education International ૧ વા. મેા. શાહના નામથી સમગ્ર જૈન વિદ્વદુ સમાજ સુપરિચિત છે. આધ્યાત્મિક આગથી પીડાતા વીસ વરસના વા. મે. ને ( વા.મે. એટલે શ્રી વાડીલાલ મેાતીલાલ શાહ ) પત્ર કાઢવાનું મન થયું. પિતાએ પુત્રને સક્રિય પ્રોત્સાહન આપ્યું અને સને ૧૮૯૮માં ‘જૈન હિતેચ્છુ” માસિકના જન્મ થયા. પિતા-પુત્રની જોડીએ ૨૩ વરસ સુધી આ પત્ર વ્યક્તિગત ધેારણે ચલાવ્યું. આ પત્રનુ' મહત્ત્વનું પ્રદાન આ પ્રમાણે છેઃ ખારાક નિષેધક' નામની લેખમાળા લખીને શાકાહારનાં ૧ શ્રી મેાતીલાલ મનસુખરામે ‘ પ્રાણીહિ'સા અને પ્રાણી નિષેધની તેમની આ લેખમાળાએ કેટલાક અંગ્રેજો અને પ્રચારના તેમણે સર્વપ્રથમ શ્રી ગણેશ કર્યા. માંસાહાર મુસલમાનોને શાકાહારી પણ બનાવ્યાના દાખલા છે. જૈન હિતેચ્છુનું સંપાદન તેમનાં પુત્ર વાડીલાલે સભાળ્યું ત્યારે પણ આ પત્રમાં તેા પ્રાણ પુરાયા જ, સાથેાસાથ સમગ્ર જૈન પત્રકારત્વમાં પણ સખળ પ્રાણ સ*ચાર થયા. સમાજ, ધમ અને રાજકારણના પ્રશ્નોને જોવા-વિચારવાની તેમણે આગવી-નવી દૃષ્ટિ આપી. અને શુ શુ તેમજ રાતલ ગુજરાતી ભાષાને હૈયા સાંસરવી તીખાશ બક્ષી. શાહે ૨૩ વરસ સુધી એકલા હાથે ‘ જૈન હિતેચ્છુ ' ગુજરાતી ૪. ગુજરાતના આ વણપેાંખ્યા ફિલસૂફે પત્રકાર વા. મા. માસિક, · જૈન સમાચાર' હિન્દી, ગુજરાતી પાક્ષિક અને ‘જૈન હિતેચ્છુ’ હિન્દી પાક્ષિક ચલાવ્યા. આ પત્રા દ્વારા તેમણે સંપ્રદાયાને પોતાના વાડામાંથી બહાર કાઢવા, પાતે સ્થાનકવાસી હતા પરંતુ જૈન સમાજને નુકશાન કરનાર પ્રશ્ન કે પ્રસંગે તેમણે અચૂક કલમ ચલાવી છે. આમ કરીને તેમણે જૈન ’ને વિશાળ અર્થમાં વિચારવાની ભૂમિકા બાંધી. ૫. આજની અખિલ ભારતીય સ્થાનકવાસી જૈન કેાન્ફરન્સ અને જૈન સયુક્ત વિદ્યાથી ગૃહ આ બંને વા. મા. શાહના શકવતી પ્રદાન છે. પરંતુ તેમણે માત્ર ગૃહસ્થ સમાજને જ નથી દારવ્યેા. સ્થાનકવાસી સાધુ સંસ્થાને પણ દારવી છે. તેમના જ પ્રયાસથી સ્થાનકવાસી સાધુઓની પ્રથમ પષિદ મળી. આ પરિષદે વા. મ. શાહને ‘જૈન સાધુએમાં નવું લેાહી રૅડનાર ઉપકારી પુરુષ' તરીકે નવાજ્યા હતા. એટલું જ નહિં પુનામાં મળેલી એક જગી જાહેરસભામાં For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy