________________
૧૯૮
જનરત્નચિંતામણિ ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન;
ધર્મ જ જેનું લોહી છે, ધર્મ જ જેનું આમિષ (માંસ) જાણનાર તે માન નહીં, કહીએ કેવું જ્ઞાન? ૫૫ છે, ધર્મ જ જેની ત્વચા છે, ધર્મ જ જેની ઇંદ્રિય છે, પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ;
ધર્મ જ જેનું કર્મ છે, ધર્મ જ જેનું ચલન છે, ધર્મ દેહ હોય જે તમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬
જ જેનું બેસવું છે, ધર્મ જ જેનું ઉઠવું છે, ધર્મ જ
જેનું ઊભા રહેવું છે, ધર્મ જ જેનું શયન છે, ધર્મ જ જડ ચેતન તે ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ;
જેની જાગૃતિ છે, ધર્મ જ જેનો આહાર છે, ધર્મ જ એકપણું પામે નહીં, ત્રણે કાળ દ્રય ભાવ. ૫૭ જેને વિહાર છે, ધર્મ જ જેનો વિકલ્પ છે, ધર્મ જ આત્માની શંકા કરે, આમા પોતે આપ
સંકલ્પ છે, ધર્મ જ જેનું સર્વસ્વ છે–એવા પુરુષની શંકાનો કરનાર તે, અચરજ એહિ અમાપ. ૫૮
પ્રાપ્તિ દુર્લભ છે અને તે મનુÈહે પરમાત્મા છે.” આત્મસિદ્ધિની બધી ગાથાઓનું વિવેચન આ લેખમાં શકય
આપણી ભૂમિનું સદભાગ્ય કે શ્રીમદુરાજચંદ્ર જેવા નથી. પરંતુ સદગરએ શિષ્યને આત્માની સ્પષ્ટ સમજ શીલવંત આત્મજ્ઞાની પુરુષનો તેમાં જન્મ થયો અને આપણને આપતાં મોક્ષમાર્ગ વિશે કહ્યું છે: (૧) આત્મા છે, (૨) સાદી છતાં સચોટવાણીમાં મોક્ષમાર્ગનો રાહ બતાવ્યો. શ્રીમદે આત્મા નિત્ય છે, (૩) આત્મા કર્મન હર્તા છે, (૪) આમાં કયાંય પોતાના વિચારો કે લખાણોમાં કોઈનુંયે ખંડન કર્યું કમને ભેતા છે, (૫) મોક્ષ છે, (૬) સદ્દધર્મ એ મોક્ષને નથી. પરંતુ આત્માથીના અનુભવથી પિતાને જે સમજાયું તે ઉપાય છે. શ્રીમદ રાજચંદ્ર સ્પષ્ટ માનતા હતા કે અંતમુ ખ લખ્યું છે અને પ્રબોધ્યું છે. તેમના આત્મચિંતનને સાત્વિક થયા વિના મોક્ષમાર્ગને ઉઘાડ દેખાતા નથી. આત્મજ્ઞાન પ્રકાશ આપણને સૌને પથદર્શક બની રહેશે. આત્મસિદ્ધની મેળવવા માટે સસ્પષને અથવા સદ્દગુરુને સમાગમ આવશ્યક પ્રથમ ગાથા ટાંકીને આ લેખની સમાપ્તિ કરીશઃ છે. આવા પુરુષ કે સદ્દગુરુ કેવા હોવા જોઈએ તેને ખ્યાલ આપતા તેઓ એક પત્રમાં લખે છે:
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુઃખ અનંત, ધર્મ જ જેના અસ્થિ, ધર્મ જ જેની મજા છે, સમજાવ્યું તે પર નમું, શ્રી સદગુરુ ભગવંત.
જે
સમજાયું તે
અને પ્રોડ્યુ છે. તેમને
સરનો અથવા સદગુરુના સમાગમાન પ્રકાર
જિન તીર્થકર મહાવીર સ્વામી પ્રભુના યક્ષ તથા યક્ષિણી
आगया सान्नादेवी
Jain Education Intemational
For Private & Personal Use Only
Personal Use Only
www.jainelibrary.org