SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1113
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વસંગ્રહગ્રંથ-૨ ૧૭૧ સાધર્મિક ભાઈ–બહેને પ્રત્યે વાત્સલ્ય, ભક્તિ કે બહુમાન કરવી. ગામમાં જેટલાં જિનમંદિર હોય તે બધાં મંદિરોમાં નથી તે સાચો જૈન નથી. આ દષ્ટિએ આપણે આપણું વિધિસહિત પ્રતિષ્ઠિત થયેલી જિનેશ્વર ભગવાનની શાંત, આત્મનિરીક્ષણ કરીને આપણું કર્તવ્ય પ્રત્યે જાગૃત બનશું રસભરી, મનહર પ્રતિમાઓનાં દર્શન, વંદન, પૂજન વગેરે ખરા? સાધર્મિકભક્તિને જીવનમાં સક્રિય બનાવીને પર્યુષણ કરવા વાજતે ગાજતે સકલ સંઘ સાથે જવું એ પાંચમું પર્વનું આ બીજું કર્તવ્ય બનાવવાનું છે. કર્તવ્ય. ૩ ક્ષમાપના— જેને પરમાત્મા પ્યારા લાગે તેને પરમાત્માનું નામ પણ પ્યારું લાગે. પરમાત્માની મૂર્તિ પણ પ્યારી લાગે. જગતના સહુ જીવો સાથે નિર્મળ, પ્રેમભર્યું – મિત્રતા મંદિર, મૂર્તિ અને મૂર્તિ પૂજાનું એક આખું વિજ્ઞાન છે. ભર્યું વર્તન રાખવાનું છે. એ સમજવા છતાં જાણે કે એનાં રહસ્યો જેઓ જાણે છે તે પુણ્યાત્માઓ પરમાત્માની અજાણે જન્મ-જન્માંતરના કુસંસ્કારોને વશ થઈને, કોથના ભક્તિની આવી તકને કદીયે ચૂકતા નથી. ભક્તિયોગની આવેશમાં આવી જઈને કે અભિમાનમાં અક્કડ બનીને સાધનામાં વધુ ને વધુ લીન બનીને એ આરાધક આત્માઓ આખા વર્ષ દરમિયાન કોઈ પણ વ્યક્તિની સાથે જે કંઈ અલ્પકાળમાં મુક્તિને પામે છે. ભક્તિ એ તો મુક્તિની વેર, વિરોધ કે મનદુ:ખ ઊભું થયું હોય, અઘટિત વર્તન દૂતી છે. પયુર્ષણપર્વના આ દિવસોમાં ઉપર્યુક્ત પાંચ થયું હોય તે બદલ અંતઃકરણના પશ્ચાત્તાપપૂર્વક નમ્ર ભાવે કર્તવ્યોનું પાલન કરવા માટે અનેક દૃષ્ટાંત આપીને એ દરેકની પાસે ક્ષમા માગવી અને સામાની ભૂલ ભૂલી પૂજ્ય મુનિરાજ હૃદયસ્પર્શી પ્રેરણાઓ કરશે. સાથે સાથે જઈને એને ઉદારભાવે ક્ષમા આપવી એ આ પર્યુષણ દરેક જૈન શ્રાવકે કરવા જેવા સંઘ, પૂજા, જ્ઞાન ભક્તિ વગેરે મહાપર્વનું ત્રીજું અને ખૂબ જ મહત્ત્વનું કર્તવ્ય છે. આ અગિયાર વાર્ષિક કર્તવ્યનો પણ આજે બોધ આપશે. અંગે વધુ વિચારણું આપણે સંવત્સરીના દિવસે કરીશું. આ પત્રમાળાના છેલા પત્રમાં, મારે ક્ષમાપના અંગે જે હવે આવતી કાલથી કલ્પસૂત્રનું મંગલ વાચન શરૂ થશે. કાંઈ જણાવવું છે તે તને વિસ્તારથી જણાવીશ. કલ્પસૂત્ર અંગે કેટલીક જાણવા જેવી વાતો હું તને કાલના પત્રમાં લખીશ. અઠ્ઠમતપ પર્યુષણ પર્વનું શું કર્તવ્ય છે. અઠ્ઠમનો તપ. પરમ પવિત્ર કલ્પસૂત્ર જૈન ધર્મમાં તપનું ઘણું મહત્વ છે. આજે કેટલાક લોકો આ તપની કાયકષ્ટ તરીકે વગોવણી કરે છે. પરંતુ પ્રિય જિજ્ઞાસુ ! જન દર્શનના બાહ્ય તપના છ ભેદ અને આત્યંતર તપના પર્વના દિવસો છે એટલે અનેકવિધ પ્રવૃત્તિઓમાં સમય છ ભેદ એમ કુલ બાર પ્રકારના તપનું આખુંયે વિજ્ઞાન ઓછા મળે છે છતાં તારા સંતેષ ખાતર સમય કાઢીને પણ સમજ્યા વિના તપના એક પણ પ્રકારની ટીકા કરવી એ રોજ પત્ર લખતો રહું છું. પર્વાધિરાજનો આજે ચોથો અલપઝતાની અને મૂર્ખતાની જ નિશાની છે. ઉન્માદી દિવસ છે. આજથી પરમ પવિત્ર એવા શ્રીક૯પસૂત્રનું વાચન ઇદ્રિયોને વશમાં લેવા માટે ઉપવાસ, અલ્પાહાર, રસત્યાગ શરૂ થશે. હવે પછીના પાંચ દિવસમાં જેને ખૂબ ભક્તિવગેરે બાહાતપની ખૂબ જરૂર છે. અને ચંચલ ચિત્તની ભાવ સાથે ગુરુમુખેથી આ મંગલસૂત્રનું શ્રવણ કરશે. શુદ્ધિ માટે જ્ઞાન-ધ્યાનાદિ રૂપ આંતરિક તપ ખૂબ ઉપગી છે બને છે. મન, વચન અને કાયાના અનેક પાપથી મલિન બનેલા આત્માની શુદ્ધિ માટે આ પર્યુષણ પર્વમાં ચોથા જૈન ધર્મના મૂળ ધર્મ ગ્રંથને “સૂત્ર” અથવા “આગમ” કર્તવ્ય તરીકે અઠ્ઠમ તપ કરવાનું વિધાન છે. આમ તપ કહેવામાં આવે છે એ તો તને ખબર હશે જ. પ્રાચીન એટલે લાગલગાટ ત્રણ ઉપવાસ. એમાં ફક્ત ઉકાળેલું પાણી કાળમાં આ આગમગ્રંથોની સંખ્યા ચોર્યાસી હતી. પી શકાય. બીજું કશુંયે ખવાય નહીં કે પિવાય નહીં. જેનધર્મના આ આગમસૂત્રમાં મુખ્યત્વે તીર્થકર ભગઆ રીતે જે અઠમ તપ ન કરી શકે તેને માટે છૂટા છૂટા વાન શ્રી મહાવીર સ્વામીને ઉપદેશ અને તેમના જીવનત્રણ ઉપવાસ કે છ આયંબિલ કરવા રૂપે બીજા કેટલાક માર્ગે કાળમાં બનેલા અનેક પ્રસંગે તેમ જ તત્વચર્ચાઓ વગેરેનું પણ શાસ્ત્રોમાં સૂચવાયા છે. તેનું પાલન કરીને પણ આ વર્ણન સચવાયેલું છે. તીર્થકર ભગવાનની પવિત્ર વાણીને કર્તવ્ય પૂરું કરવું જોઈએ. તથા અન્ય હકીકતોને સૂત્રરૂપે શબ્દમાં ગૂંથી લેવાનું આ ૫ ચેત્ય પરિપાટી પુણ્ય કાર્ય ભગવાનના મુખ્ય શિષ્યોએ શ્રી ગૌતમસ્વામી, શ્રી સુધર્મસ્વામી આદિ ગણધરોએ તથા વિશિષ્ટ જ્ઞાની એવા ચૈત્ય એટલે જિનમંદિર, તેની પરિપાટી એટલે યાત્રા અન્ય આચાર્યોએ કર્યું છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy