SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૦ જેનરત્નચિંતામણિ સૂમમાં સૂક્ષ્મ જીવોને પણ આપણા તરફથી અભયદાન આપીએ. એ માટે જીવનમાં સંયમ અને સાદગીને સહર્ષ પાંચ ધર્મ કર્તવ્ય અપનાવીએ. તો જ પર્યુષણ પર્વનું આ પ્રથમ કર્તવ્ય બજાવ્યું પ્રિય આત્મન્ ! કહેવાય. મારા બે પત્રો મળી ગયા હશે. આજે આ ત્રીજો પુત્ર કુદરતનો પણ કાયદો છે, જે બીજાને દુઃખ આપે છે એ લખું છું. પર્યુષણ પર્વનો આજે ત્રીજો દિવસ છે. પોતે પણ આખરે દુઃખની આગમાં ઝીંકાયા વિના રહેતે નથી. જે બીજાને સુખ આપે છે તેના અંતરનું સુખ સદાયે સામાન્યથી શરૂઆતના આ ત્રણ દિવસના વ્યાખ્યાનોમાં વધતું જાય છે. ચાલ, આપણે પણ આજથી જીવનને વધુ પૂજ્ય મુનિરાજે દરેક વ્યક્તિએ પર્યુષણ પર્વમાં અવશ્ય કરવા ને વધુ અહિંસામય–પ્રેમમય બનાવવાનો સંકલ્પ કરીએ અને જેવાં પાંચ કર્તવ્ય વિશે અને વાર્ષિક અગિયાર કર્તવ્ય વિશે એ માટે જીવનમાં સદા જાગૃત રહીએ. વિસ્તારથી સમજણ આપે છે. અને એ કર્તવ્યોને જીવનમાં ઉતારવાની હાર્દિક પ્રેરણા કરે છે. ૨. સાધર્મિક વાત્સલ્ય આજે આપણે પણ એ પાંચ કર્તવ્ય વિશે થોડો વિચાર - જે વિશ્વના પ્રાણીમાત્રને આત્મતુલ્ય દૃષ્ટિથી જોતો હોય, કરીએ. જે માનવથી માંડીને પશુ-પંખી અને ઝીણામાં ઝીણું જીવ જંતુ પ્રત્યે પણ કરુણાભર્યું વર્તન રાખવાનો પ્રયત્ન કરતો ૧. અમારી પ્રવર્તન– હોય એ જ સાચે જૈન. એવા જનના હૃદયમાં પોતાના આ પાંચ કર્તવ્યોમાં પહેલું કર્તવ્ય છે અમારી પવન. સાધર્મિક પ્રત્યે-સમાનધમી ભાઈઓ પ્રત્યે તો કેવો ઊછળતો એટલે કે પોતાની શક્તિ મુજબ વધુમાં વધુ અહિંસાનું પ્રવર્તન પ્રેમ અને કેવું અપાર વાત્સલ્ય હોય ! પોતાના એ ધર્મ-પાલન કરવું અને કરાવવું. બંધુના જીવનવિકાસ માટે પોતાનાથી બનતું બધું કરી આજે કેટલાક લોકો અહિંસાને કાયરતા સમજે છે, પરંતુ છૂટવા એ તૈયાર હોય. અહિંસા એટલે કાયરતા નથી. ભગવાન મહાવીર જેવા કોઈક વાર ખાલી જમણવાર કરી દેવા માત્રથી મહાન વીર પુરુષોના અંતરમાં સર્વ જીવો પ્રત્યે વહી રહેલી સાધર્મિક વાત્સલ્ય પૂરું થઈ જતું નથી. એ માટે તો કરણા ભાવના અને વાત્સલ્યમાંથી જ અહિંસાના સિદ્ધાંતનું સાધર્મિકાની બાહ્ય અને આંતરિક બધી જ મુશ્કેલીઓને સર્જન થયું છે. દૂર કરવા માટે પોતાની તન, મન અને ધનની શક્તિઓને ભેગ આપવાની તૈયારી જોઈએ. સંપૂર્ણ અહિંસામય જીવન એ જનધર્મને ઉચ્ચ આદર્શ છે અને એ આદશને વ્યવહારુ બનાવવા માટે જેટલું ઊંડું ધ્યાન આપવાની જરૂર ચિંતન, જેટલી વ્યાપક વિચારણા અને જેવા સૂકમ પ્રયોગો જૈન સંઘના શ્રીમંત શ્રાવકોએ આજે આ કર્તવ્ય જૈન પરંપરામાં થયા છે એવા બીજે ક્યાંય નથી થયા. પ્રત્યે ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. દેશ અને કાળની આ અહિંસાના મૂળમાં છે આત્મીપમ્ય દષ્ટિ. વિષમ પરિસ્થિતિના કારણે ઘણું સાધર્મિક કુટુંબે આજે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. બેકારી અને મોંઘવારીની જેવો આપણો જીવ છે એ સહુને જીવ છે. આપણને વચ્ચે ફસાયેલા સામાન્ય સ્થિતિના અને દૂર દૂર નાનાં જીવવું ગમે છે. તેમ સહુને જીવવું ગમે છે. મરવું કોઈને ગામડાઓમાં વસતા અનેક જૈન કુટુંબે આજે વિષમ ગમતું નથી. સુખ અને શાંતિ સહુને જોઈએ છે. દુઃખ અને દશામાં જીવી રહ્યાં છે. એમના પ્રત્યે લક્ષ આપવું ખૂબ અશાંતિ કઈ નથી ઈચ્છતું. જે આપણને નથી ગમતુ એવું જરૂરી છે. ભગવાન જિનેશ્વર દેવ પ્રત્યે અને વીતરાગ ધર્મ વર્તન આપણે બીજા કોઈ પ્રત્યે પણ ન કરીએ. મન, વચન, ? પ્રત્યે અંતરની શ્રદ્ધા અને ભક્તિ ધરાવતા એ સાધર્મિક કે કાયાથી કોઈને પણ દુઃખી ન કરીએ. સહુના સુખમાં જ સંઘ અને શાસનની આધારશિલા છે. નિમિત્ત બનીએ. આપણું ક્ષણિક સુખ-સગવડ અને તુચ્છ સ્વાર્થ ખાતર કોઈના જીવનને ભાગ લેવાની અધમ વૃત્તિમાં શાસ્ત્રોમાં તે ત્યાં સુધી કહ્યું છે કે, જેણે ન રાચીએ. કોઈના પ્રાણ આંચકી લેવાની ક્રૂરતા કે અન્યાય પોતાના જીવનમાં હીન - દુ:ખીને ઉદ્ધાર કર્યો નથી, આપણે કદીએ ન આચરીએ. પરંતુ જરૂર પડે આપણી સાધમિકાની ભક્તિ કરી નથી અને વીતરાગદેવને અંતરમાં સુખ-સગવડનો ભેગ આપીને પણ દીન-દુઃખીનાં દુઃખ દૂર પધરાવ્યા નથી, તેને મનુષ્યજન્મ નિષ્ફળ છે, તે જીવન કરીએ. બીજને જીવન જીવવામાં તન, મન અને ધનથી હારી ગયા છે. જિનેશ્વર ભગવાનને સાચો ભક્ત એ કે જે સહાયક બનીએ. અબોલ પશુ-પંખીઓની હત્યા અટકાવીએ. એ ભગવાનના ભક્તનો ય ભક્ત હોય, જેને હદયમાં Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy