________________
૧ ૬૪
જૈનરત્નચિંતામણિ
કરીએ એ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યારા સાથે સૌથી વધુ દૂરગામી અને ગામમાં વિ. સં. ૧૯૨૪ના
હતા અને એમણે પટ્ટક બહાર પાડ્યો હતો. શેઠશ્રી કસ્તૂર- ભગુભાઈ શેઠ, લાલભાઈ શેઠ અને કસ્તુરભાઈ લાલભાઈ ભાઈ લાલભાઈના પ્રયાસથી ઈ.સ. ૧૯૬૩માં અમદાવાદમાં જેવાએ ધર્મ પ્રભાવના અને સમાજ કે દેશની ભલાઈની અખીલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક ઘણી પ્રવૃત્તિઓ કરી છે. શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ સંમેલન ચાયું. સંઘની આચારશુદ્ધિ અને તેમાં પેઠેલી એ તો શ્રી આણંદજી કલ્યાણજી પેઢીને વહીવટ, શિથિલતા દૂર કરવા માટે એનું આયોજન થયું હતું, પરંતુ જીર્ણોદ્ધારનું કાર્ય, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની તેનો હેતુ સફળ થયો ન હતો. આચાર્ય તુલસીએ લાડનમાં સ્થાપના ઉપરાંત અનેક શિક્ષણપ્રસારનાં કાર્યો કર્યા છે.
જૈન વિશ્વભારતી સંસ્થા સ્થાપી. આ સંસ્થામાં અધ્યયન- જ્યારે મહિલાઓમાં પણ હરકેર શેઠાણી અને ઉજમ ફઈ અધ્યાપનનું પ્રેરણાદાયી કામ ચાલે છે. તેમ જ તેનું આગમ- જેવી સનારીઓએ સફળતાશી મોટો કારભાર સંભાળ્યો પ્રકાશનું કાર્ય પણ મહત્ત્વનું ગણાય. સ્થાનકવાસી સંઘ છે. ભીમશી (ભીમસિંહ) માણે કે એક લાખના ખર્ચે વર્ષો દ્વારા રાજગૃહીના પહાડની તળેટીમાં ઉપાધ્યાય અમરચંદજી પહેલાં ‘ પ્રકરણ ૨ત્નાકર'ના ચાર ભાગ પ્રસિદ્ધ કરવાની મહારાજના ઉપદેશથી સ્થપાયેલી વીરાયતન નામની સંસ્થા યોજના કરી હતી. એમણે “સુગડાંગ” આદિ આગમે લોકશિક્ષણ, લોકસેવા, ધ્યાનસાધના, સાહિત્યપ્રકાશન અને તયા નકથા રન કેશ’ના આઠ ભાગે અનુવાદ સહિત શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનનું અનુકરણીય કાર્ય કરે છે. પ્રગટ કર્યા હતા. આ ગ્રંથાએ લેકેના ધર્મજ્ઞાનમાં સ્થાનકવાસી સંધમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ, ખીમચંદ વૃદ્ધિ કરી હતી. વિ. સં. ૧૯૪૭ના જેઠ વદ પાંચમને મગનલાલ અને દુર્લભજી ખેતાણી જેવાઓએ મહત્ત્વનું ગુરુવારે તેમનું અવસાન થયું. અને પછી તેમની પેઢી ચગદાન કર્યું. સ્થાનકવાસી સંઘના શ્રી સુશીલ મુનિ અને તરફથી ‘ગશાસ્ત્ર’, ‘હરિભદ્રાષ્ટક’ આદિ પુસ્તકે મૂળ
શ્વેતામ્બર ફિરકાના શ્રી ચિત્રભાનુજી મહારાજના વિદેશ અને અનુવાદ સહિત બહાર પડ્યાં. છેલ્લાં કેટલાંક વર્ષોમાં ગમનથી બંને ફિરકામાં ઘણું મોટો વિવાદ જાગ્યો હતો. પર્યુષણ પર્વ સમયે યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા
વૈચારિક ભૂમિકાએ એક નવો ઝોક સૂચવે છે. ગુજરાતમાં શ્રેષ્ઠીઓની ગૌરવભરી પરંપરા જોવા મળે છે. તેમાં જૈન શ્રેષ્ઠીઓએ ધર્મ પ્રવૃત્તિ ઉપરાંત વ્યાપક સમાજકલ્યાણની છેલ્લા એક સકાની ધર્મ પ્રવૃત્તિ જોતાં ત્રણ ઘટનાઓ પ્રવૃત્તિઓમાં જીવંત રસ લીધો છે. પાલીતાણું રાજ્ય સાથે સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણાય. સૌરાષ્ટ્રના શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ કરેલ ખેપાને વાર્ષિક મોરબી પાસે આવેલા વવાણિયા ગામમાં વિ. સં. ૧૯૨૪ના રૂ. ૧૫,૦૦૦ને ચોથે કરાર તા. ૩૧-૩-૧૯૨૬ના રોજ કારતક સુદ પૂનમને રવિવારે રાયચંદભાઈને જનમ થયો. પૂરો થયો હતો અને તે પછી પાંચમે કરાર, પાલીતાણાના તેઓ સ્થાનકવાસી જૈન ધર્મ પાળતા હતા. ઝવેરાતના દરબાર અને કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ મી. સી. સી. વ્યસાય કરતા અને કવિ તેમ જ શતાવધાની હતા. તીવ્ર વૈનના જૈન સંઘ પ્રત્યેના કઠોર વલણને કારણે, વિલંબમાં સ્મરણશક્તિ ધરાવતા રાયચંદભાઈ માં વ્યવહારકુશળતા પડયો હતો. આને લીધે જૈન સંઘે તા. ૭-૪-૧૯૨૬થી અને ધર્મપરાયણતાને મધુર સુમેળ જોવા મળતા. એમણે શત્રુંજયની યાત્રાનો સદંતર બહિષ્કાર શરૂ કર્યો હતો. સેળ વર્ષે (સં. ૧૯૪૦માં) “મોક્ષમાળા” અને “ભાવના- આ બહિષ્કાર તા. ૧-૪-૧૯૨૬થી તા. ૩૧-૫-૧૯૨૮
બધ”ની (વિ. સં. ૧૯૪૨માં) ૨ચના કરી. ઓગણીસમે સુધીના ૨૬ મહિના જેટલા લાંબા સમય સુધી એવી સજજડ
વર્ષે મુંબઈમાં શતાવધાનના પ્રયોગ કર્યા. સં. ૧૯૫૨માં રીતે ચાલુ રહ્યો હતો કે એ દરમિયાન પાલીતાણામાં શત્રુંજયની
નડિયાદમાં પદ્યમાં આત્મસિદ્ધિ શાસ્ત્ર”ની રચના કરી. યાત્રા માટે એક પણ યાત્રિક નહોતે ગયે.
તેઓ કવિ કરતાં વિશેષે તત્વચિંતક અને સાચા અર્થમાં
મુમુક્ષુ હતા. મોક્ષ માટે ત્યાગમય અણુગાર ધર્મ સ્વીકારવાની છેવટે વાયસરોય લોર્ડ ઈરવીનની દરમિયાનગીરીથી, વાર્ષિક એમની ઇરછા ખૂબ ઉત્કટ હતી. હિંદુ ધર્મમાં ગાંધીજીને ૩. સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદત પાંચમે રખોપા જ્યારે જ્યારે શંકા થતી ત્યારે તેઓ રાયચંદભાઈ ને કરાર, તા. ૨૬-૫-૧૯૨૮ના રોજ સીમલામાં થયે હતો, પૂછીને સમાધાન મેળવતા. તેથી જ ગાંધીજીએ લખ્યું છે એટલે તા. ૧-૬-૨૮થી યાત્રા શરૂ થઈ હતી. જૈન પરંપરામાં કે, “હિંદુધર્મ માં મને જે જોઈએ તે મળે એમ છે એ આ બનાવ અપૂર્વ અને શકવતી કહી શકાય એવો હતો.૧૨ મનને વિશ્વાસ આવ્યો. આ સ્થિતિને સારુ રાયચંદભાઈ મેતીશા શેઠ, નરશી કેશવજી નાયક, પ્રેમાભાઈ શેઠ, નરશી જવાબદાર થયા.'18 આ પછી રાયચંદભાઈ શ્રીમદ્ નાથા, પ્રેમચંદ રાયચંદ, હઠીભાઈ શેઠ, માયાભાઈ પ્રેમાભાઈ, રાજચંદ્ર તરીકે ઓળખાયા. આજે વડવા, ઈડર, અગાસ, કસ્તુરભાઈ મણિભાઈ, અંબાલાલ સારાભાઈ, મનસુખભાઈ વવાણિયા, નારોલ અને દેવલાલી જેવાં સ્થળાએ એમના ૧૨. “શેઠ આણંદજી કલ્યાણજીવી પેઢીનો ઇતિહાસ ભાગ
આશ્રમે છે. અહીં સ્વાધ્યાય અને આત્મસાધનાની પ્રવૃત્તિઓ ૧, ૯. રતિલાલ દીપચંદ દેસાઈ. પ્રકાશક: શેઠ આણંદજી
ચાલે છે. એમના સાહિત્યનું પ્રકાશન પણ થઈ રહ્યું છે. કલ્યાણજી, અમદાવાદ-૧.
૧૩. જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૧-લેખ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org