SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1104
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ રચેલી ‘ પ્રાકૃત ડિક્શનેરી ' પાંચ ભાષામાં પ્રગટ થઈ છે. શ્રી હરગેાવિ ંદદાસ શેઠના ‘પાઇપ સદ્ મહણવા' એ પ્રાકૃતભાષાના અન્ય નોંધપાત્ર કાશ છે. પ્રાચ્યવિદ્યામ દ્વિર (વડોદરા), ભાંડારકર ઇન્સ્ટિટયૂટ ( પૂના ), જૈન સસ્કૃતન સીરીઝ તેમ જ વારાણસીના પાર્શ્વનાથ વિદ્યાશ્રમે પ્રકાશિત કરેલા ‘જૈન સાહિત્યના બૃહદ્ ઇતિહાસ' નામે ગ્રંથના આઠ ભાગ બહુમૂલ્યવાન ગણાય. આ સસ્થા તરફથી જૈન સાહિત્ય અને સંશોધનમાં ઘણાને પી.એચ.ડી. ની ઉપાધિ મળી છે, જ્યારે વૈશાલીની અહિંસા ઐન્ડ પ્રાકૃત વિદ્યાપીઠ એ જૈન અધ્યયનને વરેલી સંસ્થા છે. બનારસ યુનિવર્સિટી, મૈસૂર યુનિવર્સિટી, પૂના યુનિવર્સિટી, ઉદયપુર યુનિવર્સિટી, પતીયાલા યુનિવર્સિટી વગેરે યુનિવર્સિટીઓમાં જૈન વિદ્યાના આસન (Chair) દ્વારા જૈન સશાધન અને અભ્યાસનું કાય ચાલે છે, જ્યારે કેટલીક યુનિવર્સિટીમાં જૈન સંશાધન કેન્દ્ર દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે. દિલ્હીની કેન્દ્રીય સ’પૂર્ણાનંદ સંસ્કૃત સંસ્થાનમાં અને ધારવાડ યુનિવર્સિટીના પ્રાકૃત વિભાગમાં પણ આ કામ થાય છે. જૈનરચિંતામણિ અહીથી શ્રી દેવચ'દ દામજી કુંડલાકર દ્વારા ‘ જૈન શુભેચ્છક ’ નામનું સર્વપ્રથમ પાક્ષિક પણ શરૂ થયું હતું, જ્યારે સર્વાંપ્રથમ ‘ જૈનમહિલા' નામનું મહિલા માસિક પણ ભાવનગરથી પ્રકાશિત થયું હતું. જૈન પત્રકારત્વના તેજસ્વી ઇતિહાસમાં ભગુભાઈ કારભારી, દેવચંદ નામજી કુંડલાકર, શેઠ કુવરજી આણુંદજી કાપડિયા, વાડીલાલ માતીલાલ શાહ, પરમાન ભાઈ કાપડિયા, ગુલાબચંદભાઈ શેઠ, ધીરજલાલ ટોકરશી શાહ, ‘જયભિખ્ખુ’, રતિલાલ દીપચંદ દેસાઈ જેવાં નામેા સ્મરણીય છે. સને ૧૯૭૭ના આંકડા પ્રમાણે, રાજ્યવાર જોઈએ તેા હિંદી ભાષા પછી સૌથી વધુ જૈન પત્ર-પત્રિકા ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ થાય છે, અને તેમાં પણ અમદાવાદ, મુંબઈ, ભાવનગર કે વડાદરા જેવાં શહેરા તે ઠીક, પણ ગાંધીધામ, ડીસા, જામનગર, છાણી, પાલીતાણા ભાભર, ભૂજ, વઢવાણ, સેાનગઢ અને હિંમતનગર જેવાં સ્થાનામાંથી પણ જૈન પત્રા પ્રસિદ્ધ થાય છે.૧૦ : જૈનયુગ', જૈન સાહિત્ય સંશાધક ’ અને ‘ પુરાતત્ત્વ ’ ત્રૈમાસિક જેવાં સામયિકાએ જૈન સાહિત્ય અને અન્ય કલાઓના સંશાધનનું ઉપકારક કામ કર્યું” છે. વળી જૈન સામયિકાના પ્રકાશનમાં પૂના અને કલકત્તાએ પણ ફાળા આપ્યા. પત્રકારત્વના ક્ષેત્રમાં તે ગુજરાતનાં જૈન સામિયકાની પર'પરા ગૌરવભયુ' સ્થાન ધરાવે છે. ૧૮૫૭ના સ્વાતંત્ર્યસ'ગ્રામ પછી માત્ર બે વર્ષ બાદ અમદાવાદની જન સભા દ્વારા, શેઠશ્રી ઉમાભાઈ હઠીસિહ અને શેઠશ્રી મગનભાઈ કરમચંદના આર્થિક સહકારથી ‘જૈન દ્વીપક' નામનું માસિક પ્રગટ થયું હતું. આ પછી ઈ. સ. ૧૮૭૫માં ‘જૈન દિવાકર' સામયિક પણુ અમદાવાદમાંથી શ્રી કેશવલાલ શિવરામ અને શ્રી છગનલાલ ઉમેદ્યચંદ્રે પ્રગટ કર્યુ” હતું. ઈ. સ. ૧૯૫૯થી ૧૯૮૨ સુધીમાં કુલ ૧૨૬ જેટલાં ગુજરાતી કેટલીક ગ્રંથશ્રેણીઓએ જૈન સાહિત્યના વિપુલ પ્રકાશન દ્વારા એના પ્રસાર અને પ્રચારનું મહત્ત્વનું કામ કર્યું છે. આમાં શ્રી શાંતિપ્રસાદ સાહુનાં માતુશ્રીની સ્મૃતિમાં પ્રગટ થતી ‘ મૂર્તિ દેવી ગ્રંથમાળા'ના ફાળા નોંધપાત્ર ગણાય. ખડાગમ, જયધવલા, મહાધવલા જેવા આગમતુલ્ય ગ્રંથાનુ' વ્યવસ્થિત સંશાધન અને સપાદન શૈાલાપુરથી થયું છે. જીવરાજ ગાતમ ગ્રંથમાળા દ્વારા ડૉ. એ. એન. લાલ શિવરામ દ્વારા પ્રગટ થયેલું ‘જૈન સુધારસ ' એકાદ વર્ષ ચાલ્યું. પ્રસિદ્ધ નાટયકાર ડાહ્યાભાઈ ધોળશાજીના નિરીક્ષણ હેઠળ શ્રી જૈન ધર્મ પ્રવર્તક સભા (અમદાવાદ) તરફથી ‘સ્યાદ્વાદ સુધા’ નામનું સામયિક અને એ પછી થાડા મહિના બાદ ‘જૈન હિતેચ્છુ પત્ર' પ્રસિદ્ધ થયું. એના તંત્રી થા. મેા. શાહ નામે જાણીતા તત્ત્વચિંતક હતા. આ સામયિકા અત્યારે બંધ છે, પરંતુ અત્યારે પ્રકાશિત થતાં જૈન સામિયકા સૌથી જૂનુ ‘જૈન ધર્મ પ્રકાશ ' છે, જે છેલ્લાં એકસેા વર્ષથી ભાવનગરની જૈન ધર્મ પ્રસારક સભા દ્વારા પ્રકાશિત થાય છે. ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અમદાવાદમાં ‘ પ્રજાબંધુ' પત્ર શરૂ કર્યુ” હતું. એ પછી • સમાલાચક' અને ત્યારબાદ ઈ. સ. ૧૯૦૩ની ૧૨મી એપ્રિલે જૈન સમાજનુ' સૌ પ્રથમ અઠવાડિક ‘જૈન' નામે પ્રસિદ્ધ થયુ. પહેલાં અમદાવાદમાંથી પછી મુંબઈમાંથી અને અત્યારે ભાવનગરમાંથી આ અઠવાડિક પ્રસિદ્ધ થાય છે. ૯. જૈન પત્રકારત્વ : એક ઝલક ’ લે. ગુણવંત અ. શાહ. ચતુ જૈન સમારાહમાં સાહિત્ય રજૂ કરેલા શેાધ-નિખ'ધ. જૈન પત્રા પ્રસિદ્ધ થયાં. ૧૮૮૪માં અમદાવાદથી શ્રી કેશવ-ઉપાધ્યેના માર્ગદર્શન હેઠળ, દિગમ્બર ગ્રંથાનુ ઉલ્લેખનીય પ્રકાશનકાય થયુ' છે. ભારતીય જ્ઞાનપીઠના એક લાખ રૂપિયાના ઍવોર્ડ ( કરમુક્ત ) એ પણ જૈન સધની જ્ઞાનભક્તિ અને ઉદારતાનું પ્રતીક છે. સાહૂ શ્રી શાંતિપ્રસાદજી જૈનના એકાવનમાં વર્ષના પ્રવેશ નિમિત્તે એમના કુટુબીજનાએ આ એવોર્ડની યેાજના કરી. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા ત્રણ ભાગમાં પ્રસિદ્ધ થયેલાં ‘Jain Art and Architecture' ૧૧ પુસ્તકે મહત્ત્વપૂર્ણ ગણાય. શ્રી ગાકળદાસ કાપડિયાનું પૂ. આ. શ્રી યશેાદેવસૂરિના સહકારથી પ્રગટ થયેલા ‘ શ્રમણ ભગવાન મહાવીર' નામે ચિત્રસ’પુટ તેમ જ મદ્રાસથી પ્રસિદ્ધ થયેલા ‘ તીઇશ્યૂન ’ નામે સચિત્ર ગ્રંથ શકવર્તી પ્રકાશના ગણી શકાય. Jain Education International જૈન સંસ્થાએમાં ભાવનગરની શ્રી ચશેવિજય ગ્રંથમાળા, ૧૦, ‘તીથંકર ’જૈન પત્ર પત્રિકાએ વિશેષાંક, વ ૭, અ'ક-૪, ૫ અગસ્ત-સિતમ્બર, ૧૯૭૭. 11. ‘Jain Art and Arcihtecture,' Part : 1, 2, 3. By A. Ghosh, Pub : Bharatiya Jnanpith, Delhi. 1974. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy