________________
૧૫૦
જૈનરત્નચિંતામણિ
આપવાનો રિવાજ), વિવાહ (લગ્નવિધિ), આહેન (વધુને બાગબગીચા વિવિધ ફળફૂલથી ભરપૂર રહેતા અને લેકે વરના ગૃહ પ્રવેશ કરવાનો પ્રસંગ), પહેન (વધુ પિતૃગૃહે માટે હરવાફરવાનાં તથા મોજમજા માટેનાં સ્થળ બની પાછી જાય તે પ્રસંગોના નિદેશે ધ્યાનપાત્ર બને છે. રહેતા. પિતાના નગર કે શહેર કે ગ્રામથી સુંદર તળાવો નાટયારંભે પણ પ્રચલિત હતા. તે પણ આનંદ
અને નદીઓ નજીક હોવાથી, લાકે તરવાની અને હોડીઓ મેળવવાનું એક સાધન ગણતું. ચિત્રકામ, ભરતકામ જેવા ચલાવવાની કલા શીખ્યા હતા. જે ગલામાં પશુ ઉદ્યોગોથી આવક પણ થતી. લોકોને પણ આનંદ મળતો. શિકાર કરવા જવું એ આનંદને વિષય ગણાતો. રથડ, સ્ત્રી-પુરુષની આકૃતિવાળાં વિવિધ પ્રકારનાં રમકડાં જે ધનુર્વિદ્યા, મલ્લયુદ્ધ, કુકડા-માર, ભેંસ, આખલા, ઘેડા માટીનાં બનાવેલાં હતાં પણ ભઠ્ઠીમાં પકવામાં આવતાં. તે તથા હાથી એની સાઠમારી ઉલાસપ્રિય બની રહેતી. બાળકો માટે રમતગમત અને આનંદનું સાધન બની રહેતાં. આમ ભગવાન મહાવીરના સમયનું સામાજિક ચિત્ર જાદુગરો અને મદારીઓના ખેલ ખાસ આનંદ આપતા. સંગઠિત સમાજ તરીકેનું ઊપસે છે.
જિન તીર્થકર નમિનાથ પ્રભુના યક્ષ તથા યક્ષિણ
E-
-
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org