SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1098
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ જેનરત્નચિંતામણિ લગ્ન : રહેવાનું વલણ આ સમયમાં વધેલું હતું ! પતિ કે પત્ની અમુક કારણસર લગ્નવિચ્છેદ લેતાં, આથી પુનર્લગ્નની પ્રથા ઈ. સ. પૂર્વેની છઠ્ઠી સદીમાં સ્ત્રી કે પુરુષ માટે લગ્ન એ સમાજમાં પ્રચલિત હતી. પતિ શક્તિહીન કે હલકટ અથવા સામાન્યપણે જરૂરી અને ઈચ્છવા યોગ્ય સામાજિક વ્યવહાર અસ્થિર મગજને છે એવું પુરવાર કરવાથી પત્ની છૂટાછેડા ગણાતો. એમ છતાં ધર્મના પ્રભાવ હેઠળ આવી જ કેટલાક મેળવી શકતી. સમા સ્ત્રી-પુરુષ સંસાર ત્યાગી અપરિણિત જીવન ગુજારતાં. જૈન લગ્ન કરવું એ સામાન્ય ગણાતું. પરંતુ ઉચ્ચ વર્ગોમાં તે અને ઓદ્ધ આધારગ્રંથા પરથી જણાય છે કે આ સમયમાં અપવાદરૂપ દેખાત. બ્રહ્મ, પ્રાજાપત્ય, અસુર, ગાંધર્વ અને રાક્ષસ પ્રકારનાં લગ્ન પ્રચલિત હતાં. ધર્મસૂત્ર સાહિત્યમાં તે બ્રાહ્મ, દૈવ, આર્ષ, આ સમયના વિશાળ જનસમુદાયમાં એક પત્નીવપ્રાજાપત્ય, આસુર, ગાંધર્વ, રાક્ષસ અને પિશાચ એવાં આઠ પણીની રિવાજ સામાન્ય રીતે પ્રવર્તતે હતો. પરંત પ્રાપભ્ય હચ શ્રીમંત અને શાસક વર્ગમાં બહુપત્ની પ્રથા એક શેખ જેમ માતાપિતા નકકી કરતાં. આસુર પ્રકારમાં કન્યાના પિતાને પ્રવર્તતા. રાજામહારાજ અને રાજકુમારો પોતાના અમુક રકમ આપી, પત્ની મેળવવામાં આવતી. ગાંધર્વ જનાનખાનાને પનીઓથી ભરપૂર રાખવું તે પોતાનો લગ્ન એ પ્રેમલગ્ન હતું જે ઉચ્ચકુલના કુટુંબોમાં પ્રચલિત હતું. વિશેષાધિકાર સમજતા. બળપૂર્વક કન્યાને ઉપાડી લઈ જઈ જે લગ્ન કરાવાતું તે રાજગૃહ, ચંપા, વિશાલી, મિથિલા, સાકેત અને રાક્ષસ પ્રકારનું લગ્ન કહેવાતું. જૈન અને બૌદ્ધગ્રંથમાં પૈશાચ, શ્રાવસ્તી જેવાં નગરોમાં ગણિકાઓ નગરજીવનનું એક અંગ આર્ષ અને દેવ પ્રકારનાં લગ્નના ઉ૯લેખ નથી, પણ કેટલાક બની હતી. આ ગણિકાઓ ગાયન, નૃત્ય અને સંગીતથી બ્રાહ્મણગ્રંથોમાં તે જોવા મળે છે. પિશાચ પ્રકારમાં કન્યાને સમાજમાં પ્રતિષ્ઠિત સ્થાન પ્રાપ્ત કરતી. રાજગૃહ સાલવતી માદક પીણાથી બેહોશ બનાવી કે શારીરિક રીતે તેના પર અને વિશાલીની અંબપાલી (આમ્રપાલી) આ સમયની શ્રેષ્ઠ કબજો મેળવી વર પિતાની વાસના પૂરી કરતો. દેવ લગ્નમાં ગણિકાઓ હતી. યજ્ઞ કરનાર યજમાન પોતાની પુત્રી યજ્ઞકાર્ય કરનાર પુરોહિતને લગ્નમાં આપતા. આર્ષ લગ્નમાં કન્યાના પિતાને બળદ ૬ લગ્નમાં કન્યાના પિતાને બળદ આહાર-પીણું : અને ગાય લગ્ન સમયે આપવામાં આવતા. પરંતુ આ બધા હન પ્રકારોમાં સહથી વધુ રસમય પ્રકાર સ્વયંવર લગ્નને સાહિત્યિક અને પુરાવશેષીય પુરાવા પરથી જણાય છે હતો જે મૂળમાં ક્ષત્રિય વર્ગમાં અપનાવો. કે આ સમયના આહારમાં ચોખા, ઘઉં, અને દાળ વપરાતાં. અનાજની વિવિધ વાનગીઓ જુદા જુદા નામે ઓળખાતી. આ સમયમાં લગ્ન કરવા માટે જાતિ અને કુલ (કખ) દૂધ, તથા દહીં, માખણ, ઘી જેવી દૂધની બનાવટો તથા મહત્ત્વનાં પરિબળ બન્યાં હતાં. તેની પાછળ લોહીની શુદ્ધતા શાકભાજીમાં કોળું, દૂધી, કાકડી અને ફળોમાં કેરી તથા જાળવવા મુખ્ય હેતુ હતો. કન્યા પોતાની જાતિની હોવી જાંબુને વપરાશ ખાદ્ય ચીજો તરીકે થતો. આ સમયના જોઈએ તે પર ભાર અપાતો. ગોત્રનો ખ્યાલ વૈદિક સમયથી ઘણાખરા લોકો માંસાહારી હતા એવું જુદાં જુદાં પુરાવપ્રચલિત હતો. શેષીય સ્થાનમાંથી મળેલાં હાડકાં પરથી પુરવાર થાય છે. આંતરજ્ઞાતિય લગના અસાધારણ ગણુતાં. ઉરચ વર્ગના લોકો માંસ અને માછલી ખાવાના શોખીન હતા. બકરી. લોકેામાં આવાં લગ્ન કયારેક જોવા મળતાં. તે અનુલોમ ડુક્કર, ઘેટો અને હરણનું માંસ વધુ વપરાતું. ખાસ કે પ્રતિલોમ પ્રકારે થતાં. લગ્ન માટે સામાન્ય રીતે કન્યાની પ્રસંગોએ ગાય અને બળદ કાપીને તેના માંસના ઉપગ વય સાળ વર્ષની અને વર માટે અઢાર કે વીસ વર્ષની આહારમાં કરવામાં આવતો. પરંતુ ગાયો પ્રત્યે આદરગણવામાં આવતી. પુનર્લગ્ન અને લગ્નવિચ્છેદ બાબતમાં ભાવના વિકાસ પામતાં ગાયાની હત્યા અટકી હતી તેમ જ ચાસ નિયમ હતા. પત્નીના અવસાન બાદ પતિ બીજું બળદોની ઉપયોગિતા સમજાવવા માંડી હતી. લગ્ન કરી શકતો. વિધવા પુનર્લગ્ન માટે વિરોધાભાસી આ સમયમાં માંસનો ઉપયોગ મોટા પાયા પર આધારો જોવા મળે છે. સંતાનવિહિન વિધવા માટે પુન આહારમાં થતો હોવાથી સંભવ છે કે ભગવાન મહાવીરના લગ્ન કરવાનું સરળ બનતું. આવી વિધવા પુનર્ભ તરીકે મન પર તેને કુદરતી પ્રત્યાઘાત પડ્યો હોય અને તેથી ઓળખાતી. જેના પતિ સંન્યાસી બન્યા હોય કે પરદેશ ગયો હોય અને પાછો ન આવ્યો હોય એવી સ્ત્રીઓ માટે તેમણે જીવોને હાનિ ન કરવા અંગેનો સિદ્ધાંત ફેલાવવા પુનર્લગ્નનો પ્રશ્ન ઉપસ્થિત થતો. નોંધપાત્ર બાબત તો એ પ્રેર્યા હોય ! પ્રાણી જીવન બચાવવા તેમણે સાધુઓ અને છે કે જૈન ધર્મ અને બદ્ધિ-ધર્મના પ્રભાવ હેઠળ સંખ્યા શ્રાવકોને માંસ ખાવામાંથી દૂર રહેવા આદેશ આપ્યો હતો. બંધ યુવાનો સંસાર છોડી યુવાન પત્નીઓને ત્યજી જતા કેફી પીણુ તરીકે સુરા અને મેરય (મરેય) ખૂબ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy