________________
ભગવાન મહાવીરકાલીન સામાજિક સ્થિતિ
—ડૉ. રમેશકાન્ત ગેા, પરીખ
અને ખ્યાલના વિરાધ કર્યા હતા. તેએ પેાતાના ધમ સંગઠન અને સસ્થાએમાં જાતિ ભેદભાવ નાબૂદ કરવામાં સફળ ન્યા હતા. પરંતુ સમાજમાંથી જાતિભેદભાવ કાયમી ધેારણે નાબૂદ કરવામાં તેએ અસફળ રહ્યા હતા.
ક્ષત્રિયા :
ભગવાન મહાવીરને યુગ ઘણા સામાજિક ફેરફારા માટે નોંધપાત્ર છે. જન્મ પર આધારિત જાતિ પ્રથાના જ નહિ, પણ બ્રાહ્મણ વર્ગના પ્રભુત્વનેા પણ આ સમયના સુધારકાએ વિરાધ કર્યાં હતા. વાનપ્રસ્થાશ્રમ પ્રથા જૈન અને બૌદ્ધધર્મની અસરના કારણે સન્યાસાશ્રમ પ્રથાથી તદ્દન જુદી પડી ગઈ. પુરુષ અને સ્ત્રી માટે લગ્નને લગભગ ફરજિયાત બનાવાયુ* હતું. સમગ્ર સમાજમાં સંયુક્ત કુટુંબપ્રથા પ્રવર્તાતી હતી છતાં ખાનગી મિલકત ધરાવવાના ખ્યાલેા વિકસવાના આરંભ થઈ ચૂકથો હતા. પ્રવર અને ગૌત્ર અસ્તિત્વમાં આવ્યાં હતાં. સમાજમાં સન્યસ્તના ખ્યાલાના વિકાસ થવાથી નિયેાગ નામની પ્રાચીન પદ્ધતિના ક્રમશઃ લાપ થવા લાગ્યેા હતેા. આ સમયમાં સી સમાજમાં ઉચ્ચ સ્થાન ભાગવતી હતી.
અહિંસાના સિદ્ધાંતના પ્રસાર થવાથી લાકા શાકાહારી
ભેાજન પસંદ કરવાની વૃત્તિ ધરાવતા થયા હતા.
સામાજિક સંગઠન :
ઉત્તર વૈશ્વિકકાલીન સમયમાં આછે યા વત્તે અશે જન્મ પર આધારિત આકાર પામેલી ચાર વર્ણાશ્રમ પદ્ધતિ–બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર–આ સમયમાં વધુ જટિલ અને નિશ્ચિત સ્વરૂપની બની હતી.
બૌદ્ધિક અને રાજકીય ક્ષેત્રમાં બ્રાહ્મણ્ વના પ્રભાવ ઘટી ગયા હતા. તેને સ્થાને ક્ષત્રિયા આગળ આવ્યા હતા, જેએ પાતાના લેાહીની શુદ્ધતા અને પવિત્રતાના કારણે પેાતાને સર્વશ્રેષ્ઠ અને સહુથી ચડિયાતા માનતા હતા. જાતિ પ્રથામાં તેમનું સ્થાન મેાખરાનું સ્વીકારાયું હતું. શુદ્રોની સ્થિતિ ઊતરતી કક્ષાની બની ગઈ હતી. આના કારણે ઘણા ધર્મ સુધારકે એ તેમના પુનરુદ્ધાર માટે અવાજ ઉઠાવ્યા હતા. વિવિધ કલા અને હુન્નરઉદ્યોગનાં મહાજન મંડળા તથા આંતરજ્ઞાતીય લગ્નથી મિશ્ર જાતિઓના ઉદ્ભવ થયા હતા. આ સમયમાં જાતિશ્રેષ્ઠતાના ખ્યાલા ખૂબ ઉત્કટ અને લાગણીશીલ બન્યા હતા. ક્ષત્રિયા અને બ્રાહ્મણેા પેાતાને અન્ય જાતિએથી વધુ ઊંચા અને શ્રેષ્ઠ માનતા. એક જ જાતમાં અમુક જૂથામાં તપેાતાની શ્રેષ્ઠતાની લાગણી પણ પ્રવર્તતી હતી, કારણ કે તેઓ પેાતાને અન્યથી વધુ ઊંચા ગણતા હતા, જેમકે શાકય ક્ષત્રિયા પેાતાના ક્ષાત્રેય કુલમાં, પેતાને અન્ય શાકયોથી ઊંચા ગણાવતા હતા.
લશ્કરી સેનાપતિ અને અન્ય અધિકારીએ ક્ષત્રિય વર્ગોમાં આ સમયમાં રાજાએ, મોટા જમીનદારા, મંત્રી, ગણાતા. જૈન સૂત્ત અને બૌદ્ધ પાલી ગ્રંથામાં તેઓને જાતિ વ્યવસ્થામાં ઉચ્ચ સ્થાન ભોગવતા બતાવાયા છે. જાતક કથાઓ પરથી સ્પષ્ટ થાય છે કે ક્ષત્રિયા વેદ અને જ્ઞાનની અન્ય શાખાઓના અભ્યાસ કરતા હતા. ઘણા ક્ષત્રિય રાજકુમારા સેાળ વર્ષની વયે અભ્યાસ માટે તક્ષશિલા જતા.
ક્ષત્રિયા આધ્યાત્મિક ક્ષેત્રમાં તથા વિચાર-ચિંતનની બાબતમાં કાઈ જાતિથી ઊતરતા ન હતા. મહાવીર અને બુદ્ધ જેમણે મેાક્ષના ખ્યાલા રજૂ કર્યા, તેઓ પણ ક્ષત્રિયેા જ હતા.
Jain Education International
ક્ષત્રિયેા પેાતાને સમાજમાં શ્રેષ્ઠ અને ઊંચા ગણાવતા. શાસન ચલાવવા જેવા ઉચ્ચ અધિકાર માટે કાઈ જાતિ દાવા કરી શકે તેમ ન હતી. આથી તેઓ સત્તા, પ્રતિષ્ઠા અને દરજ્જો ભાગવતા. સંભવ છે કે મહાવીર અને બુદ્ધ ક્ષત્રિય જાતિમાં થયા હૈાવાથી, ક્ષત્રિયેા પેાતાને ઊંચા પેાતાના મુખ્ય રાજકીય વ્યવસાય કરવાને બદલે કુંભાર, દરજજાના ગણાવતા થયા હાય. જાતક બૌદ્ધ ગ્રથામાં ક્ષત્રિયા માળી, ટાપલા ગૂંથનાર, રસેાઈઆ જેવા વ્યવસાયા કરતા હોવાનું નિર્દેશાયુ છે. શાકય અને કાલિય કુલા પેાતાનાં ખેતરા જાતે ખેડતાં હાવાનું પણ જણાય છે.
બ્રાહ્મણા :
આ સમયમાં બ્રાહ્મણ વર્ગીમાં બે મેટા વિભાગેા પાડી શકાય તેમ છે. એક વિભાગમાં સનિષ્ઠ કે સાચા બ્રાહ્મણેા; સમાવેશ કરી શકાય. બીજામાં અહિક એટલે સ*સારી જેમાં તપસ્વીઆ, વૈશ્વિક આચાર્યો અને ધર્મ પડિતાના બ્રાહ્મણેાના સમાવેશ કરી બ્રાહ્મણાની ફરજેમાં વેદોના અભ્યાસ કરવા કે કરાવવા, પહેલા વિભાગના અધ્યાપન કરવું, પેાતાના કે અન્ય માટે યજ્ઞકાય કરવું કે કરાવવું, દાન આપવાં કે સ્વીકારવાં જેવી બાબતાના બ્રાહ્મણેા સદ્ગુણ અને સદ્
શકાય.
મહાવીર અને બુદ્ધે વંશપરપરાગત જાતિ પ્રથાના સિદ્ધાંત સમાવેશ થતા. આ વર્ગના
જે ૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org