________________
૧૩૦
જેનરનચિ તામણિ
કરવી) અને અપરિગ્રહ (સંગ્રહ ન કરે છે. તે કાળના લોકો અબ્રાને પરિગ્રહમાં ગણતા હતા. ભ. મહાવીરે તેમાં
૮. જૈન ધર્માવલંબી લોકોનું ધાર્મિક જીવન – જૈન પડતો કાળ જોઈને પારગ્રહથી અબ્રહ્મને જુદું પાડી અપરિ
ધર્મનું પાલન કરનારા સાધુઓ (શ્રમ) કે ગ્રહ અને બ્રહ્મચર્ય એ બે વ્રત જુદા પાડ્યા તેથી તેને જૈનધર્મના
સાવીઓ (શ્રમણીઓ)નું જીવન અત્યંત અનુશાસનપૂર્ણ નવા સ્થાપક નહિ, પરંતુ છેલા તીર્થસ્થાપક કહી શકાય.૧૪ ઉg • 1મા સ પૂર્ણ પણે અનાસક્ત ઉતા હતા. તેઓ ને આ ધર્મના તાત્ત્વિક સિદ્ધાંતોની કાલને અનુસરીને વ્યવસ્થિત વેપાર કરી શકતા કે ન કોઈ સ પો રાખી શકતા. તેઓ ગોઠવણી કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. પાલી ધર્મગ્રંથ
મર્યાદિત ભિક્ષાવૃત્તિથી જીવન જીવતા. તેઓ તેલ, ગંધ કે મહાવીરને એક નવા સંપ્રદાયના સ્થાપક નહિ, પરંતુ
લેપને પ્રયોગ કરતા નહિ, તેમ જ પગરખાંને ઉપયોગ પહેલેથી જ અસ્તિત્વ ધરાવતી એક ધાર્મિક કામના નેતા
પણ તેમના માટે વર્જિત હતો. સામાન્ય રીતે અસત્કર્મોથી ગણાવે છે.૧૫
બચીને ચાલતા. અહિંસા ઉપર આ ધર્મમાં ખૂબ ભાર
મૂકવામાં આવ્યા હોવાથી જૈન સાધુઓ અને સાધ્વીએ ૭. જૈનધર્મનો પ્રચાર અને પ્રસાર :- “ભગવાન કૃષિકાર્યને નિષિદ્ધ ગણતાં. કારણકે ખેતી કરવાથી માટીમાં મહાવીરે વેઢ પ્રામાણ્યના કર્તાભર્તાસંહર્તા ઈશ્વરને, પડેલા અનેક જીવ મરી જાય, એમ માનતા હતા. વળી હિંસાપ્રધાન યોને, જન્મજાત જ્ઞાતિની શ્રેષ્ઠતાનો અસ્વીકાર પૃથ્વી–પાણી-અગ્નિ આદિ દરેક વસ્તુમાં તેઓ આત્મા હોવાનું કર્યો હતો.” ૧૧ તેમની આવી વિચારણું તેમ જ તેમના માનતા, રસ્તે ચાલતી વખતે પર રસ્તો પ્રમાજીને ચાલતા. વ્યક્તિત્વને કારણે જૈનધર્મના પ્રસાર થવા લાગ્યા હતા. આમ દરેક ક્રિયામાં જરાપણ જીવહિંસા થઈ ન જાય તેની મહાવીરના ઉપદેશોનો અત્યંત ફેલાવો કરનાર અને એમની તકેદારી રાખવામાં આવતી. આમ સાધુઓ મન, વચન અતિશય ભક્તિભાવથી સેવા કરનાર અને એમના પહેલા અને કર્મથી સંપૂર્ણ પણે અહિંસા વ્રતનું પાલન કરતા. અગિયાર શિષ્યો હતા. તે સર્વે બ્રાહ્મણ હતા.૧૭ શ્રેણીઓએ પણ આ ધર્મને ટેકો આપ્યો તેનું એક મુખ્ય કારણ એ
જે દિવસે કેઈ વ્યક્તિ સંસાર ત્યાગ કરી જૈનધર્મની હતું કે તે પુરુષાર્થ ઉપર ભાર મૂકતો હતો, દેવકૃપા ઉપર
દીક્ષા અંગીકાર કરતી તે દિવસ ખૂબ જ શુભ ગણવામાં નહિ મહાવીર સ્વામીએ પોતાની મોટી બહેન સુદર્શનાના પુત્ર
આવતું. દીક્ષા લીધાં પહેલાં તેણે પોતાના વડીલે કે જમાલિ સાથે પોતાની પુત્રી પ્રિયદર્શનાના લગ્ન કરાવ્યાં
સંસ્કારોની સંમતિ લેવી પડતી. સ્વયં મહાવીરે પોતાના હતાં. તેમના આ ભાણેજ તેમજ જમાઈ એ તેમનો ધર્મ માટભાઈ ના વધનના પરવાનગી લીધા પછી સંસારત્યાગ સ્વીકારી લીધો હતો, પરંતુ મહાવીરે કૈવલ્ય પ્રાપ્ત કર્યાના
કર્યો હતો. વડીલની સંમતિ લીધા પછી દીક્ષાથીએ માથું બારમા વર્ષે બંને વચ્ચે ‘ક્રિયમાણુકૃત” અંગે મતભેદ થતાં જમાલિ પિતાનાં ઘણાં સમર્થકો સાથે સંઘથી જુદો પડી ગયો. તેની પત્ની પણ ૧૦૦૦ સાધ્વીઓ સાથે સંઘથી પૃથફ થઈ ગઈ હતી. જો કે કાલાંતરે તેણી ફરી સાવીઓ સાથે સંઘમાં પાછી જોડાઈ હતી. આમ મહાવીરના જીવનકાળમાં જ પ્રથમ સંઘ વિરછેદ થયો હતો.
જૈન ધર્મનો પ્રચાર સીમિત હતું, કારણ કે તેના સિદ્ધાંતો-સૂથમ હતા. તેનું પાલન કઠિન હતું છતાં મહાવીરના વિચારોની જનજીવન ઉપર ખૂબ અસર થઈ હતી, પરિણામે ઘણુ પુરુષો તેમ જ સ્ત્રીઓએ આ ધર્મ સ્વીકાર્યો હતો. આ ધર્મ સ્વીકારનાર સંપૂર્ણ અનાસક્ત સર્વવિરતિધર સાધુઓ અને સાધ્વીઓ તરીકે ઓળખાતા, જ્યારે અણુવ્રતધારક ગૃહસ્થ શ્રાવકો અને શ્રાવિકા તરીકે ઓળખાતા. કઢપસૂત્ર અનુસાર મહાવીરના જીવનકાળ દરમિયાન જૈન ધર્મ સ્વીકારનાર લોકોની સંખ્યા આ પ્રમાણે હતી–૧૪ હજાર સાધુ, ૩૬ હજાર સાધ્વીઓ ૧,૫૯,૦૦૦ શ્રાવક અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ મળી કુલ ૫, ૨૭,૦૦૦. આમાં એક નેાંધપાત્ર બાબત એ છે કે આમાં પુરુષો કરતાં સ્ત્રીઓની સંખ્યા બમણી છે. જે કે વિલ ડુરોએ મહાવીરના અવસાન દેવાધિદેવથી પૂજિત એવા પરમકૃપાળ, પરમ ઉપકારી સમયે તેના અનુયાયીઓની સંખ્યા ૧૪ હજાર દર્શાવી છે.૧૯ પરમાત્મા શ્રી મહાવીર જિનેશ્વરને વંદના
)
સાધુ,
લેકોની સંખ્યા જીવનકાળ દરકે ઓળખાતા
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org