SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1075
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરકાલીન ધાર્મિક સ્થિતિ - પ્રા. (ડૉ). એસ. વી. જાની. છO ૧. પ્રાસ્તાવિકા–ભારતીય સંસ્કૃતિની ઈમારતના પાયામાં ધર્મ રહેલો છે એટલે કે ભારતીય સંસ્કૃતિ ધર્મપ્રધાન છે. આ સંસ્કૃતિનાં બધાં અંગ ઉપર ધર્મની છાપ જોવા મળે છે. પાશ્ચાત્ય વિદ્વાને માને છે કે ભારતીય સંસ્કૃતિમાં વૈરાગ્ય અને સન્યાસની– વૃત્તિનું પ્રાધાન્ય છે, જેમાં ઈહલોક પ્રત્યે ઉદાસીનતા અને નિષ્ક્રિયતા ઉપર ભાર મૂકવામાં આવે છે, પરંતુ ભારતીય લોકે ઈહલોકથી મોટું ફેરવી લઈને પરલોકનું જ રટણ કરે છે, તેમ માનવું ભૂલભરેલું છે. સત્ય એ છે કે ભારતીય સંસ્કૃતિમાં ઈહલોક (ભૌતિકવાદ) અને પરલોક (આધ્યાત્મવાદ) વિષેના વિચારોનો સમન્વય થયો છે, અને તે સમન્વય કરનાર તત્વ છે – ધર્મ. ભારતમાં ધર્મ , . નાનનો પરિપાક’ગ ઉડાડવામાં આવે છે. વિક સંતે, ઋષિઓ, ધર્મસ્થાપક અને મહાપુરૂષોના ઉપદેશો ભારતીય તત્ત્વજ્ઞાનના પાયામાં રહેલા છે. પ્રાચીન ભારતને પોતાની ધાર્મિક ભાવના તથા તત્ત્વજ્ઞાનના ક્ષેત્રે મળેલી સિદ્ધિઓ માટે જે ખ્યાતિ મળેલી છે તે સર્વથા ન્યાયપૂર્ણ છે. પ્રાચીન ભારતમાં ધર્મ પણ હતો અને તત્વજ્ઞાન પણ હતું. એ સમયમાં એવાં જ્ઞાનનો પરિપાક' ગણાવેલ છે તે ઉપનિષદમાં વૈદિકકાળના ઉદાહરણ મળતાં નથી જ્યારે ધર્મ અને તત્ત્વજ્ઞાનને એક- પુરોહિતના કર્મકાંડની ઠેકડી ઉડાડવામાં આવી છે. ૩ તેથી બીજાથી સંબંધ ન રહ્યો હોય. ભારતમાં તત્ત્વજ્ઞાન એક જ હોપકિન્સ કહે છે કે “ આમ ઉપનિષદોએ એક બૌદ્ધિક જીવનપદ્ધતિ હતી, વિચાર અને કર્મની એક એવી રીત વિદ્રોહ કર્યો અને કર્મકાંડના વિરોધી વિચારે એક વિદ્યુત હતી જેનું લક્ષ્ય મેક્ષના નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત તરંગ પેદા કર્યો જે તુરત જ કેઈ વંટોળ ઊભો કરશે.” કરવાનું હતું. ૧ આર્યોનું પ્રધાનકર્મ વેદોમાં યજ્ઞ અને ઉપનિષદમાં તપ ફક્ત આર્યોના જ નહિ પરંતુ ઈન્ડો-જર્મના નામે A દર્શાવવામાં આવ્યું હતું. આમ ઉપનિષદોમાં ધાર્મિક ક્રાંતિનું બીજ રોપાયેલું જોવા મળે છે. ઓળખાતી સમસ્ત આર્ય જાતિના પ્રાચીનતમ ગ્રંથ એવા વેદોમાંથી પ્રાચીન ભારતના આર્યોની ધાર્મિક માન્યતાઓ ૨. ઈ. સ. પૂર્વની છઠ્ઠી સઢી:-ઈ. સ. પૂર્વની છઠ્ઠી સદી તથા તત્કાલીન ધાર્મિક પરિસ્થિતિની માહિતી મળી રહે છે. માનવ જાતિના ઈતિહાસમાં એક મહત્વને સમય ગણાય છે, આ વેદો ઉપરની ટીકારૂપે બ્રાહ્મણે, આરણ્યકો અને કારણ કે આ સમયે જગતના વિવિધ ભાગોમાં અસાધારણ ઉપનિષદો રચાયાં હતાં. વેદોમાં “ભકિતને, બ્રાહ્મણોમાં માનસિક અને આધ્યામિક બેચેની પ્રવર્તતી હતી. ૫ આ કમને તથા ઉપનિષદમાં ‘જ્ઞાનને પ્રાધાન્ય આપવામાં સમય સમસ્ત જગત માટે ધાર્મિકક્ષેત્રે કાંતિના સમય આવ્યું છે. યુરોપના ફિલસૂફ શોપનહોરે જેને “સર્વોચ્ચ ગણવામાં આવે છે કારણ કે આ સમય દરમિયાન જ જગતના Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy