SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1028
Loading...
Download File
Download File
Page Text
________________ જેનરત્નચિંતામણિ શિપની વિશેષતા છે. તેનાં શિલ્પ-સૌંદર્યને જોતાં કહી કહીએ તે, “વિભાગોની વિવિધતા, એની અવાંતર રચનાશકાય કે તે પથ્થરમાં ઉતારેલું ઊર્મિકાવ્ય (0yric in એની સુંદરતા–એવી સુંદરતા કે આખી ઈમારતમાં કોઈ stone) છે. એચ. જિમ્મરના શબ્દોમાં કહીએ તે, “ભવને પણ બે થાંભલા એક સરખા નથી, એ વિભાગોની ગોઠવણીની અલંકારનું રૂપ ધારણ કરી લીધું છે. જેને શબ્દમાં સમજવું મહકતા, જુદી જુદી ઊંચાઈવાળા ઘુમ્મટને સપાટ છત અસંભવ છે. આમ આ અને મંદિરો ભારતીય મંદિર સાથે સંધાયેલ સુરુચિકર સુમેળ અને પ્રકાશને પ્રવેશવા સ્થાપત્યની યશકલગી છે. માટેની જોગવાઈ–આ બધાં ભેગાં મળીને ખૂબ સુંદર અસર નિપજાવે છે. સાચેજ ભારતમાં આની બરાબરી કરી શકે જેનોમાં ચૌમુખ મંદિરો બાંધવાની એક અનોખી પરં. એવી બીજી ઇમારત હોવાનું મારા જાણવામાં નથી કે જે પરા છે. ગર્ભગૃહમાં ચારે દિશાએ મુખ રાખીને આસનસ્થ ખૂબ આહૂલાદજનક છાપ પાડતી હોય, અથવા તો જે અંદમલનાયકની પ્રતિમાને કેન્દ્રમાં રાખીને આ પ્રકારનું મંદિર ના ભાગમાંના થાંભલાઓની આકર્ષક ગોઠવણીને નિહાળવાની બાંધવામાં આવે છે. ગર્ભગૃહની ચારે દિશાએ દ્વાર, અંતરાલ, ઘણી તકે પૂરી પાડતી હોય.” મંડપ વગેરેની રચના હોય છે. આથી ગર્ભગૃહ સ્વસ્તિક જેનોએ ઈમારતી મંદિરો ઉપરાંત શૈકીર્ણ (Rockઆકારે હોય છે. આ પ્રકારના મંદિરોમાં રાણકપુરનું મંદિર cut) મંદિરો પણ બાંધ્યા હતા. ભારતમાં આવા શેલાત્કીર્ણ સર્વશ્રેષ્ઠ છે. રાણકપુર રાજસ્થાનમાં ફાલના સ્ટેશનથી ૨૨ સ્થાપત્યની સંખ્યા લગભગ ૧૨૦૦ની છે. જેમાંથી ૯૦૦ માઈલ દૂર આવેલ છે. રાણા કુંભાના મંત્રી ધરણશાહ વિ. બૌદ્ધધર્મના, ૨૦૦ જૈન ધર્મના અને ૧૦૦ બ્રાહ્મણધર્મના સં. ૧૪૪૬માં આ મંદિરનું બાંધકામ શરૂ કરાવ્યું. આ છે. ઓરિસ્સામાં ઉદયગિરિ અને ખંડગિરિ પર્વત પર મંદિરનું બાંધકામ ૫૦ વર્ષે પણ પૂરું થયું નહિ ત્યારે પેાતાની આવેલી જેનધર્મની ગુફાઓને સમય ઈ. પૂ. ૨જી સદીને વૃદ્ધાવસ્થાનો વિચાર કરીને ધરણશાહે વિ. સં. ૧૪૯૬માં છે. આમાંની હાથી ગુફામાં ખારવેલને પ્રસિદ્ધ લેખ આવેલા રની પ્રતિષ્ઠા કરાવી હતી. ઊંચી ઊભણી પર ઊભેલું આ છે. રાજગિરિની પહાડીઓમાં મણિયાર મઠની પાસે સેન મંદિર ત્રણ મજલાનું છે. ઊંચે જતાં તેના મજલાની ઊંચાઈ ભંડાર નામની જૈન ગુફા ઉલ્લેખનીય છે. ગુજરાતમાં ઓછી થતી જાય છે. આ મંદિરને ચાર દ્વાર છે. ગર્ભગૃહમાં જુનાગઢની પાસે બાવાપ્યારા નામના સ્થળે કેટલીક ગુફાઓ છ ફટ જેટલો વિશાળ અને ચારે દિશા તરફ મુખ કરતી આવેલી છે. આમાંની એક ગુફામાં સ્વસ્તિક, ભદ્રાસન, ભગવાન આદિનાથની ચાર ભવ્ય પ્રતિમા બિરાજે છે. મીનયુગલ વગેરે જૈન ધર્મના અષ્ટમાંગલિક ચિહ્ન હોવાથી બીજા અને ત્રીજા માળના ગર્ભગૃહમાં પણ આ જ પ્રકારની આ ગુફા જૈન સાધુઓની હોવાની એક માન્યતા પ્રવર્તે છે. ચાર ચાર જિનપ્રતિમાઓ બિરાજમાન છે. આને લીધે આ પ્રાચીન કાલમાં એક સમયે દક્ષિણ ભારતમાં જેનધર્મના મંદિર ચતુમખ-જિન-પ્રસાદ તરીકે પણ ઓળખાય છે. આ વ્યાપક પ્રચાર હતા. એથી સ્વાભાવિક છે કે આ પ્રદેશમાં ઉપરાંત તેને ધરણવિહાર “લેકયદીપકપ્રસાદ” કે “ત્રિભુવન જૈન ધર્મનું કાણીતું કેન્દ્ર સિત્તન્નવાસલ છે. તેનું મૂળ નામ વિહારના નામથી પણ ઓળખવામાં આવે છે. ૭૬ નાની ‘સિધ્યાનામ વાસ” જેન ધર્મના અવશે પ્રાપ્ય હોય, શિખરબંધ દેરીઓ, ચાર રંગમંડપ તેમજ શિખયુક્ત મૈટી આ પ્રદેશમાં પરંતુ તેનું અપભ્રંશ થઈને સિત્તન્નવાસલ દેવકલિકામાં અને ચાર દિશામાં રહેલા ચાર મહાધર પ્રાસાદ થય. અહીંની ગુફાઓ તેના ભિત્તિચિત્રો માટે જાણીતી એમ અહી કલ ૮૪ દેવકલિકાઓ છે. ચારે દિશામાંના ચાર છે. બાદામી અને એહોલ પાસેની જૈન ગુફાઓ પણ જાણીતી મેઘનાદ મંડપ અજોડ છે. આ મેઘનાદ મંડપમાંની શિ૯૫કલા છે. એલોરાની ગુફા નં. ૬૦ થી નં. ૩૪ ની ગુફાઓ અદભત છે. આ મંદિરની સૌથી અનોખી વિશેષતા તે એની જૈનધર્મની છે. આમાં છેટા કૈલાસ, ઈદ્રસભા અને વિપલ સ્વભાવલીની છે. આ મંદિર સ્તંભને મહાનિધિ જગન્નાથ સભા કલાની દૃદિએ વિશેષ મહત્ત્વની છે. આજ કે સ્તંભનું નગર કહી શકાય. મંદિરમાં જ્યાં નજર કરી રીતે દક્ષિણ ત્રાવણકર, અંકાઈ અને ગ્વાલિયર નજીક પણ ત્યાં સ્તંભ દેખાય છે. આમ છતાં સ્થપતિએ આ સ્તંભનું જૈન ગુફાઓ આવેલી છે. આમ જૈનાએ શૈલેન્કીર્ણ મંદિર આયોજન એવી રીતે કર્યું છે કે ગર્ભગૃહમાં પ્રતિષ્ઠિત એટલે કે ગુફા મંદિરોના બાંધકામમાં પણ પ્રગતિ કરી હતી. મૂલનાયકજીના દર્શન કરવામાં તે નડતર બનતા નથી. મંદિરના કોઈ પણ ભાગમાંથી મૂલનાયકના દર્શન થઈ શકે છે. આ જૈનોમાં સ્તૂપના બાંધકામની પણ પરંપરા હતી. મંદિરમાં ૧૪૪૪ ખંભે હવાની લોકખ્યાતિ થઈ છે. આબુના મથુરાની પાસેથી જૈનધર્મના એક તૃપના અવશેષો પ્રાપ્ત મંદિરો એની ઝીણી અને સુકુમાર કોતરણી માટે વિખ્યાત થયા થયા છે. તક્ષશિલાની પાસે સિરકપમાંથી મળેલ સૂપને થયા છે. રાણકપુરના મંદિરોમાં પણ કોતરણી કાંઈ ઓછી સરજહોન માર્શલ જૈન સ્તૂપ હોવાનું માને છે. નથી; છતાં સપ્રમાણતા એ એની વિશેષતા છે. તેથી “આબુની જૈનેએ શિલ્પકલાના ક્ષેત્રે પણ પોતાનું નોંધપાત્ર પ્રદાન કોતરણી અને રાણકપુરની માંડણી” એવી લોકોક્તિ પ્રસિદ્ધ અપ્યું છે. જૈન ધર્મના ૨૪ તીર્થકરો ઉપરાંત અન્ય થઈ છે. આ મંદિરને મૂલવતા જેમ્સ ફર્ગ્યુસનના શબ્દોમાં દેવદેવીઓની મૂર્તિઓ વિપુલ પ્રમાણમાં નિર્માણ પામી છે. Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy