SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1017
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની અમૃતવાણી અને જૈન ધર્મની વર્તમાન સ્થિતિ – ડો. કુમારપાળ દેસાઈ, અશોકવશ્વ નીચે બેઠેલા ભગવાને પોતાના સમર્થ શિષ્ય ને એક દિવસ કિલોલ કરતું લીલ પાન પીળ' પડવા જ્ઞાની ગૌતમને ઉદ્દેશીને મપત્રી અધ્યયનની વ્યાખ્યા કરી. લાગ્યું. અકારણ ઉદાસીનતા એને ઘેરી વળી ! આ શું ? આનંદના દિવસ આટલા ટૂંકા ? શેકના દિવસ આટલા એ વખતે ધર્મસભા જિજ્ઞાસુઓથી ભરપૂર હતી. નજીક? એને પેલા પાનના શબ્દો યાદ આવે છે. “ આજ ભગવાન બોલ્યા: અમારી છે, કાલ તમારી છે!” એમ, હે ગૌતમ! યુવાની ગૌતમ! જ્ઞાની થઈને પણ ગફલતમાં ને રહેશો. હતમાં ન રહેશે. દીવાની છે. એ દીવાનાપણુમાં એક પળ પણ ગાફેલ ન રહેશે. અવસમાં એક પળ માટે પણ પ્રમાદ ન કરશો. એક વધુળ “ હે ગૌતમ ! માનવજીવન રાંકના સ્વપ્નની જેમ મહામાંઘ કે પળની ભૂલ તમારી વર્ષોની સાધનાને ધૂળમાં મેળવી દેશે. છે. આજ મળ્યું એ સાચું, કાલે મળવું ન મળવું, રહેવું , ડિત નથી, પળ કે વિપળમાં વ્યક્તિ અને ન રહેવું એની મેટી શંકા છે. એક રાંક નગરના દ્વાર દ્વાર છે, કે બગડે છે! માટે જ્ઞાની થઈને ઘડી એક માટે પણ પર ફર્યો. બધેથી કૂતરાની જેમ હડધૂત થયો. એક ઠેકાણે ગાફેલ ન થશે. કેાઈ રેઢિયાળ દાસીએ વાસણમાંથી કાઢીને ફેંકી દીધેલાં “હે ગૌતમ! જીવન કમળપત્ર પર પડેલા જલબિંદુ જેવું ઉખરડાં ખાવા મળ્યાં. ખૂબ ભાવથી ખાધાં. પેટ ભરીને પાણી છે. શરદ ઋતુનું સેહામણું પ્રભાત છે. આકાશમાંથી તુષાર- પીધું. પછી એક ઝાડની શીતળ છાયામાં જઈને એ બેઠે. બિંદુઓની વર્ષા કાસારના કમળપત્રો પર થાય છે, એહ, એની આંખ મળી ગઈ. એને સ્વપ્ન લાધ્યું કે ગામનો રાજા થોડીવારમાં સૂર્યોદય થાય છે, ને તુષારનું એક એક બિંદુ. એકાએક મરી ગયે, ને હાથણીએ એના પર કળશ ઢોળે. નવલખા મેતી જેવું ઝગમગી ઊઠે છે ! કેવી શોભા ! કે લાર્કાએ એને રાજા બનાવ્યા. એ મખ ી કાઠ! કેવો જીવનાનંદ! પણ હવાની એક લહરી આવે છે. માટે બત્રીસ પકવાન પીરસ્યાં. છત્રીમાં એક મકરાં કમળપત્ર હાલી ઊઠે છે, ને મોતી જેવું ચળકતું જળનું પંખો ઢળતી બેઠી. નૃત્યાંગનાઓ નૃત્ય કરવા લાગી. એવામાં બિંદુ અદશ્ય થાય છે. હે ગૌતમ ! મનુષ્યજીવન પણ આ સમાચાર આવ્યા કે પરદેશી રાજ લાવકર સાથે ચઢી ઝાકળના જેવું પળમાં શોભી ઊઠે, પળમાં વિલીન થાય છે.. આવ્યા છે ! રાંકના મોંમાંથી બીકની ચીસ ની: માટે એક પળ પણ ગાફેલ ન રહેશે! આંખ ઊઘડી ગઈ! જોયું તે નથી નાટારંભ, નથી પંખો ઝુલાવતી રાણીઓ ! નથી બત્રીસ પકવાન ! અરે, મારે એ હે ગૌતમ! જીવન વટવૃક્ષ જેવું જાણજે. લીલાં કે સ્વપ્ન જોઈએ. પીળાં પાન ડાળ પર બેઠાં છે. વાયુની પ્રત્યેક લહરીએ પીળાં પાનને ખરી પડવાની શંકા છે. પડવાની આશંકામાં એ થર “ કે એ સ્વપ્ન માટે ફરી આંખ મીંચી, પણ એ થર ધ્રુજે છે. લીલાં પાન પીળા પાનની કરુણ દશા જોઈને સ્વપ્ન એને ન આવ્યું તે ન આવ્યું. એમ આ મનુષ્ય જીવન હસે છે; કહે છે, “રે! કેવું તમારું પીળું દુર્ભાગ્ય ને કેવું રાંકના સ્વપ્ન જેવું છે. એ ગયું તે ગયું. અમારું લીલું સૌભાગ્ય ! “હે ગૌતમ! નરજન્મ તું કેટલી મહેનતે પામ્યા તે હવાનો એક જબરો વંટાળ ધસી આવે છે. પીળું જાણે છે? આ માનવજીવન પ્રાપ્ત કરતાં પહેલાં તું પથ્થર. પાન ડાળ પરથી ખરી પડે છે. લીલુ પાન હવાહીંચકે ચઢી પહાડ, માટી, કોકરા, ને શેવાળનું જીવન જી. લેકએ થનગની ઊઠે છે! પીળ પાન નીચે પડતાં કહે છે: “આજ તને પગે કચડવો, અગ્નિમાં શેકવો, પાણીમાં ગુઘો, વાઘ-વર અમારી છે. કાલ તમારી છે. વ્યર્થ કુલાશે નહિ!” અહી- તારી બખેલમાં વસ્યાં, ચાર-ડાકુ તારા આશ્રય પામ્યાં. તે તે ઘડીમાં બને છે, ને ઘડીમાં બગડે છે! સહુનું સારું કર્યું ને તારું સારું લવલેશ ન થયું. અસંય Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005132
Book TitleJain Ratna Chintamani Part 1 and 2
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1985
Total Pages1330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size105 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy