________________
સર્વસંગ્રહગ્રંથ-૨
૮૧
છે. પરસ્પર એક
વધવા લાગ્યા
જન્મશે ત્યારે
આચારાંગ”માં સ્પષ્ટ કર્યા પ્રમાણે ભગવાન મહા- માતા-પિતા જીવીત હશે ત્યાં સુધી હું દીક્ષા અંગીકાર વીરને જીવ ગ્રીષ્મઋતુના ચતુર્થ માસમાં એટલે કે અષાડ કરીશ નહિ.” સદી છને દિવસે ઉત્તરાફાગુની નક્ષત્રના રોગ વખતે પ્રણિત ઉપર્યક્ત પ્રસંગને ઉલેખ “ વિશેષાવશ્યક ભાષ્ય” નામના દશમાં સ્વર્ગના પુપત્તર પ્રવર પુંડરીક નામના તથા ૮ ક૯પસૂત્રમાં મળે છે. મહાવિમાનમાંથી વીસ સાગરોપમ પ્રમાણુ દેવ-આયુષ્ય પૂર્ણ કરી ત્યાંથી ચૂત થયા અને જંબુદ્વીપના દક્ષિણ નામાભિધાન ભરતક્ષેત્રમાં દક્ષિણ બ્રાહ્મણકુંડ સન્નિવેશમાં કેડાલ ગોત્રીય
શ્રી દેવેન્દ્ર મુનિ તેમના “ભગવાન મહાવીર : એક ઋષભદત્તની જાલંધર ગોત્રીયા દેવાનંદ બ્રાહ્મણીની કુક્ષિમાં અનશીલન » નામના ગ્રંથમાં લખે છે કે, “નાતકલનાં અવતરિત થયા હતા.
લોકોમાં પરસ્પર પ્રીતિ, આદર અને સત્કાર-સદભાવ વધવા * કલ્પસૂત્ર”માં જણાવ્યા મુજબ ભગવાન મહાવીર લાગ્યો, જેનાથી ભગવાન મહાવીરનાં માતા-પિતાના મનમાં આ સમયે મતિ, શ્રત અને અવધિ આ ત્રણે જ્ઞાન ધરાવતા
એ વિચાર આવ્યો કે જ્યારથી અમારો આ પુત્ર ગામમાં હતા. દેવગતિથી ચૂત થવું છે, ત્યાંથી દેવાનદાની ફક્ષિમાં આવ્યા છે ત્યારથી અમારા હિરણ્યમાં, સુવર્ણમાં, ધનમાં, પહોંચવું છે તેની પણ એમને જાણ હતી.
ધાન્યમાં, રાજ્યમાં, રાષ્ટ્રમાં, સેનામાં, વાહનમાં, ધન
ભંડારમાં, પુરમાં, અંતઃપુરમાં, જનપદમાં અને યશકીર્તિમાં દેવાનંદાના ગર્ભમાં ગ્યાસી રાત્રિ સ્થિત થયા પછી
વૃદ્ધિ થતી રહી છે. ધન, કનક, રત્નમણિ, મોતી, શંખ, મહાવીરને ક્ષત્રિયાણી ત્રિશલાના ગર્ભમાં સંહૃત કરવામાં
શિલાપ્રવાલ, માણેક વગેરે વધવા લાગ્યાં છે. પરસ્પર પ્રીતિ આવ્યા.
અને આદરસત્કાર વધવા લાગ્યાં છે. એટલે અમારો પુત્ર દેવેન્દ્ર મુનિ શાસ્ત્રીના ગ્રન્થ “ભગવાન મહાવીરઃ એક જન્મશે ત્યારે એમનું ગુણનિષ્પન્ન નામ “વર્ધમાન” રાખીશું. અનુશીલન”માં જણાવ્યું છે કે “જન પરંપરામાં તીર્થકરને આ સંક૯૫ અનુસાર એમણે વર્ધમાન નામ રાખ્યું. આ જન્મ ક્ષત્રિયકુલમાં થાય છે એમ માનવામાં આવે છે, અન્ય વાતનું સમર્થન આચારાંગ, મહાવીરચરિયું, ચઉપૂન મહાકળમાં નહિ. બ્રાદાણ જ્ઞાનયેગી થઈ શકે છે પરંતુ કમગી પુરિસ ચરિયમ, ત્રિષષ્ટિશલાકા પુરૂષ ચરિત્ર વગેરે ગ્રંથામાંથી નહિ. કર્મ, પુરુષાર્થ અને વિજય-આને માટે જે મહાન સાંપડે છે. મહાવીરનું સર્વપ્રથમ વર્ધમાન નામ પાડવામાં પરાક્રમની અપેક્ષા રાખવામાં આવે છે તે ક્ષત્રિયકુળમાં આવ્યું. સહજપણે વિકસિત થાય છે.
આવા જ ઉલ્લેખો સૂત્રકૃતાંગ, ઉમરિય, હરિવંશ, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર”માં કહેવાયું છે કે ઉત્તરપુર વગેરેમાં પણ પ્રાપ્ત થાય છે. દેવાનન્દા બ્રાહ્મણી સા શયિતા પ્રવરવીક્ષિતાનું !
કોઈ પણ પ્રકારનો ભય ઉત્પન્ન થવા છતાં અચલ રહેનાર,
પિતાના નિર્ણયથી સહેજ પણ વિચલિત ન થનાર, નિષ્કપ, મુખાગ્નિસરતોદ્ધાક્ષીન્માસ્વાનાંશ્ચતુર્દશ |
કોઈ પણ પ્રકારના પરીષહ અને ઉપસર્ગો શાંત ભાવથી દેવાનન્દા તેના શયનાગારમાં આરામથી સૂતી હતી ત્યારે સહન કરવામાં સમર્થ, ભિક્ષુપ્રતિજ્ઞાઓનું પાલન કરનાર, ચૌદ મંગલકારી શુભ સ્વપ્ન તેના મુખમાંથી બહાર સરી ધીમાન, શોક અને હર્ષમાં સમભાવી, સદગુણેને ભંડાર પડ્યાં એવું રવપ્ન તેણે જોયું.
તથા અતુલ બળવાન હોવાને કારણે વર્ધમાનનું બીજું તે આથી જાગી ગઈ અને વ્યાકુળતાથી રુદન કરવા લાગી
નામ “મહાવીર પાડવામાં આવ્યું એમ “ આચારાંગ” કે તેના ગર્ભનું અપહરણ થયું છે.
અને “કલ્પસૂત્ર”માં જણાવવામાં આવ્યું છે. “આવશ્યક
નિયુક્તિ”, “મહાવીરચરિયું, ” “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચઉપન્ન મહાપુરિસ ચરિયે”, “મહાવીરચરિયે”, ચરિત્ર, ” “ તત્વાર્થસૂત્ર” આદિમાં પણ આ હકીકતને ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર”, “ક૯પસૂત્ર” તથા “આવશ્યક સમર્થન મળ્યું છે. ચૂર્ણિ”માં ગર્ભસ્થ મહાવીરનો એક દિલચશ્ય પ્રસંગ વર્ણન વાયેલ છે. ગર્ભમાં પોતાના હલનચલનથી માતાને કષ્ટ થશે
તદુપરાંત મહાવીરનાં સન્મતિ, કાશ્યપ, જ્ઞાતપુત્ર, એ વિચારે ભગવાન નિશ્ચલ બની ગયા. ગર્ભસ્પંદન અટકી
છેવૈશાલિક અને વિદેહ એવાં નામાભિધાન કરવામાં આવ્યાં જવાથી ત્રિશલાને ગર્ભસ્થ શિશુ વિશે કુશંકાઓ થઈ. તે
ર હતાં એવા ઉલલેખ પણ સાંપડે છે. વિલાપ કરવા લાગી. ગર્ભસ્થ મહાવીરે અવધિજ્ઞાનથી માતા મુનિ શ્રી દેવેન્દ્રના અભિપ્રાય મુજબ એમને ગૃહસ્થાતથા અન્ય સૌને શકસંતપ્ત જયાં ત્યારે ફરીથી સ્પંદન શ્રમમાં પ્રાય: “વર્ધમાન” નામથી ઓળખવામાં આવ્યા છે. ચાલુ કર્યું અને સૌ આનંદમગ્ન બની ગયાં. આ વખતે “મહાવીર” નામ પછીથી પડ્યું. જ્યારે અન્ય નામે મહાવીરે ગર્ભાવસ્થામાં જ પ્રતિજ્ઞા કરી કે કે “જ્યાં સુધી મારાં સાહિત્યકારો દ્વારા આપવામાં આવ્યાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org