SearchBrowseAboutContactDonate
Page Preview
Page 935
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રાકૃતિક મંત્ર બન્ધ ] ૯૫૯ કિ અને રથ ત્રિધામાં મન- થી વનનાં અને મુંબઈમાં સેવા આપી રહ્યા છે. પ્રમાણિકતા અને સ્થાપના ઉમદા આદર્શોને નજર સમક્ષ રાખી નાની વયમાં પરદેશની મુસ ફરીએએ તેના જીવનમાં જે અનુભવનું ભાથું મળ્યું તેને લઇ આજ તે સ્વપાપરમાં ભારત સેવા સમાજના પ્રમુખ તરીકે, શાશ્રીમાળી વણીક વેલ્ફેર સે.સાયટીના પ્રમુખે તરીકે, મુબઇની રામનારાયણ કૅલેજ હિંન્દી વિદ્યા પ્રચર હાલ, ન્યુ સર્જિકલ સોસાયટી, રચન્ટ એસે સીએશન ધ ટોપર હિંન્દુમાં, ભાવનગરમાં જગદીશ મંદિરમાં દ્રશ્યમાં ગેરે અનેક સંસ્થામોમાં તેમની સેવાએ સુર સુવાસ ઉભી કરી છે. શ્રી કાતિલાલ વ્રજલાલ રાજાશાહી શાસનકાળમાં મહાજન સંસ્થા પાછળ પ્રજાનું ધીંગુ પીઠબળ હતું. બે ય ઢમાં બે દાયકા પહેલા મહાજનનું' મંચ વ્યાપક હતું ગેહલવાડતા નગરશેઠેએ નિજ નિજ મહાલાના હુજ તેના પ્રશ્નની શિઘ્ર વિચારણ! કરી સકળ નિવારણ કર્યા છે. તે નગરના મુબારક નામોમાં ભાવનગરના શ્રી કાન્તિલ લખાઈ પદ્મ ભૂલ ય તેવા નથી. પિતાએ દંભી કર્કોલી સમાજસેવાની પગદંડી ઉપર નગરશેઠાઈની આવી પડેલી જવાબદારીતે તેમણે સ્થ અને નિષ્ઠાપૂર્વક અદા કરી છે. ઉતી કુવાવસ્થામાં જ બાવનગી નાની મે ટી અનેક સંસ્થાઓના પ્રાણુ સમા બની ગયા. સ્વરાજ આવ્યું. પણ પ્રજાકીય પ્રશ્નોએ અવારનવાર ડેકીયા કર્યાં ત્યારે પ્રજાના વ્યાજી પ્રશ્નોની પડખે રવ છે. વૈચાવેરાની મયિક અડત વખતે, ફી વધારા સાત વખતે કેનત દુષ્કાળ આ સામાજિક સેવાની જ્યારે જ્યારે સાદ પો છે ત્યારે મેક યુવાનની માફક કે હી વળ્યું છે. તેનુ ભાવનગરની તખ્તસિંહજી ધર્મશાળા, પટ્ટણી સ્મારક કુંડ અને ભાવનગર એજ્યુકેશનના પ્રમુખ તરીકે, ખીસાઝની વેલી, વૈષ્ણવ હવેલી, મહાજનનો વા, વિદ્યોતેકંડમાં સેક્રેટરી તરીકે, કહૈ બેડ શમાં, ચેમ્બર માસ ગામમની મેનેન્ડીંગ કિંમતમાં, આર્કેડ હાઈસ્કુલની ઠારી નિરિમાં, ચીભન્ન માંદા સંસ્થામાં, રોટરી કલબમાં ડાયરેકટર તરીકે અને બે વર્ષથી ટ્રેઝરર તરીકે, માણેકલાલ ચકુજી ટ્રસ્ટ ક્રૂડના ટ્રસ્ટી તરીકે, હરજીભાઈ ખાન સાર્વજનિક સ્કુલની કિિટમાં પેતાની સેવા આપી રહ્યા છે, જિલ્લા કૅગ્નિસ અને અનેક ધાર્મિક પ્રત્તમામાં એમની શક્તિ સોળે કળા એ બક્ષતી કરી છે. કા૨-૩૭ માં ગુ પદ વખતે, કપરા કાળમાં ૨. શ્રી ગળતતમાઈ સાથે ગામોમાં ઘૂમતાં. ૧૯૨૭ થી ૧૯૫૨ સુધી વચ્ચે ચાર વર્ષ ખૂ.૬ કરતાં સતત ભાવનગર મ્યુનિસિપાલીટીના મુખ્ય તરીકે, ભાવનગર ડેર વચમ કમિટિમાં કપપ્રમુખ તરીકે, મડળ મિતિ ચેરમેન તરીકે ડીસ્ટ્રીકટ લાઈફ્ ઇન્સ્યુ. એજન્ટ અસેસીએશનના પ્રમુખ તરીકે સ્મોલ કે મિટિમાં, નાની બંડી એડવાઈઝરી કમિતિ, નેશનલ ડીફેન્સ કમિટિમાં, થીઓસોફીકલ સોસાયટીમાં વિગેરે અનેક સંસ્થામમાં તેમના વ્યકિતત્વના ન થતાં રહ્યાં છે. ૧૯૬૬ ના માર્ચની ૨૨મી તારીખે વર્તમાન મહારાજા સહેબ ગાદીનશીન થયું પછી સાગ ઉતારીને રાજ્યકુટુંબ સાથે તેમના ઘેર ધધાર્યા હતા. રાજ્યકુટુંબ સાથેના તેમના સબંધો કેવા જ મૌદ્દા રહ્યા છે. મેદી જુગલદાસ દામેરદરદાસ બુધેલના શ્રા ઉદારચિરત રી જુગવદાસ દામેકરદાસ મોદીને ગાિડ જિલ્લો સારી રીતે પીને છૅ, પેતાના પુશ્યના અને વગર પૂજીએ વાત પસાયુ-પ્રાને પારી ખાપી અને આજ તે મુબઈમાં મારી સ્થિતિએ પોંચા પછી પણ સામા Jain Education International માત્ર તેશની એકેતેર વર્ષની ઉંમર સુધી એક સરખું જીવન વીત.વ્યુ. એ તેમની વિશેષતા છે. બાળકાના કેળવાયેલા અને સસ્કારી વાત્તાવમાં ઉછેર થયા. તેનુ બટાકુળ ભાજ માનવ શોકથી ૨૯ છે. હિરભાઈ માનદાસ “ શેઠ-બાપા ભાવનગર રાજ્યનાં દા તાલુકાનાં નગરની જુની પેઢીના હેલ્લો સીતારા ખરી ગયા. એ ભવ્ય ભાવનગરના શ્રી વૃજલાલ શેઠ સહારના શ્રી અનંતરાય રીડ, બારાદનાં શ્રી વિમલભાઈ શેઠ, ાનાં શ્રી મેહારી, ભ્રમરાળાનાં મૉ સુજી ભુવા, સિરીયાનાં શ્રી ૐ જ ભાઈ વાય, કાનન શ્રી દ્વારકાદાસ પારેખ, રાજુલાની શ્રી કાનજીમા શૈ, તળાજાનાં શ્રી હરગોવાદમાં જીવ દાસ અને મહુવાનાં શ્રી હરીલાલ શેઠ, આ બધા પ્રાતઃ સ્મરણીય વિભુતી હતી. આવનગરના ભૂતકાળ એ ઈતિહાસના યાદગાર યુગ હતા. મુ. શેઠ બાપાને ભાવનગર રાજ્ય સાથેના સબંધ ત્રણ પેઢીથી ચાલ્યેા છે. તેક નામદાર મહારાજ શ્રી ભાવસિંહજી, મહારાજા શ્રી કૃષ્ણ મારીશ છે. મહારાજા શ્રી વિરમહંસજી સાથે તેમ જ ભાવનગરનાં દિવાન અને ભારતની વિભુત પ્રખર રાજનિતિન સા ગત સર પ્રભાર પટ્ટની અને તેમના પુત્ર દિવાન ભનતરાયભાઈ પી જાયેના વો ગઢ હતો. મા બધા સપર્કમાં રીને ભાપ એ ભાવનગર રાજ્યનાં વિકાસનાં કરેલાં કાર્યો આજે પણ ચિરંજીવી છે. રાજા અને પ્રજા વચ્ચે સેતુ તરીકે રહીને તેમણે ઘણી સેવાઓ આપી છે. સ્વરાજ્ય પછી શ્રી બળવંતરાયભાઇ, શ્રી ઢેબરભાઈ અને અન્ય નાનાં શહકાર તરીકે તેમણે જનતાની સેવા કરી છે. અન્ય હકિકત કરવામાં ખચકાતા નહિં. તેમની વિચારસરણી તદુરસ્ત હતી. એટલે કોઈ પ્રકારની રજુખાન ભમપણે કરી શકતા. મહુવા કેળવણી સહાયક સમાજનાં એ પ્રથમ સ્થાપક હતાં, નાનકડા બીજાિંથી વટવૃક્ષ સમાન બની ગયેલી આ કેળવણીની સંસ્થાના પાય ના પ્રથમ પત્થર તરીકે તેમણે પેાતાનું સર્વસ્વ રેડી દીધું હતું. મહુવા ગૌશાળા અને મહુવાની કસાયુની તક સ્થાઓના એ પ્રશ્ન હતા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy