SearchBrowseAboutContactDonate
Page Preview
Page 934
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૮ કોટેચા લક્ષ્મીદાસ હીરાચંદ બે દાયકાથી વધુ સમજની જેમની જાહેર સેવાઓ સુરેન્દ્રનગર કિલ્લામાં પથરાયેલી પડી છે. રાયપ્રેરણાથી પંચાયત અને સહકારી ક્ષેત્રે અદ્ભુત કામ કરી તેમણે જે લે કચાહના મેળવી છે તેજ તેમની તની પ્રતીતિ કરાવે છે. શરૂઆતમાં યુવક સધ જેવી સસ્થા શરૂ કરી ચુટણીમાં મિના અપિ કાર્યકર તરીકે સારી એવી મેઘ બની છે. કનકેશ કમૈત્રી મિત્રોને આગળ કરી કામની યાદી જૂદી જુદી રીતે કોર્ન વડેચી એકતાની ભાવનાને ટકાવી રાખવમાં માંના છે. 1 વિશ્વાબમાં તેમની સુર ાપને લાગ જિલ્લા કે એમના મંત્રી તરીકે ચુંટાયા. ગુજરાત સરકારે તેમની સામાજિક સેવાઓો ધ્યાનમાં લઈ માનદ ન્યાયધીશની પુત્રી આપી યેાગ્ય કદર કરી છે, થાનગઢ સંધા તથા પંચામતમાં નૂરી ફી િિાના શ, ષ પ્રમુખ તથા પ્રમુખ તરીકે સેવાઓ આપેલી છે, ચોટીલા તાલુકા પ ચાયતનાં પ્રમુખ તરીકે પણુ સારૂં' એવું માન પામ્યા છે. ઝલાવાડ ચેમ્બર એક કામ એન્ડ ઇન્ડસ્ટ્ર`ઝના પ્રમુખ તરીકે કરેલી સેવાએજ એમના વ્યતિતના દન કરાવે છે, તાલુકાઓને જિલ્લાની આ જૂદી જૂદી કમિટિમાં જૂદા જૂદા સમયે રહીને સારૂં' એવું કામ કર્યું છે. દેશના ધણા દનીત્ર સ્થળે તું પરિભ્રમણ કર્યું છે. દેશના વિકાસમાં પચાયત પ્રવૃતિને યોગ્ય સાધન ગણે છે. જાહેર કાર્યકર્તા તરીકેની બે દાયકાની તેઓ ચડવીય રહેશે. પૈરીમાં પાર્ટનર ઉપરાંત ખેતીના વસાય કરે છે. કપાસી મેઘજીભાઈ ઝવેરચંદ દાન, ધર્યાં અને સમાજ સેના સરક રો પ્રસરાવતા જૈન કુટુમમાં પાલીતણામાં તેમનો જન્મ થયો. પણજી સાવ અને ધર્મ પ્રત્યે અચમ શ્રદ્ધા તેમને કૌટુબિક વારસામાં મળ્યાં. ધંધાદારી ક્ષેત્રે તેણે શરૂ કરેલી વ્યાપ.રી પેઢી પાલીતા દાણાપીડમાં આજે ધધકરચલી રહી છે. સમાજ પ્રત્યેની શુમભાવનાથી પ્રેરાઈને મહુ જન સ ંસ્થાના અગ્રણી તરીકે વર્ષોથી મશન અનેં પ્રેરણા ખાતા પર હતા. પાીતાણા જૈન સમાજમાં અને કપાસી કુટુંબમાં તે મહ મુલુ રત્ન હતા. જૈન સે। સમાજ અને બીજી ધી સસ્થાએામાં તેમણે આર્થિક મદદ પદ્મ કરી દ્ર બિંદી અને જરૂરીયાતવાળાએને મેથાકાર દિલે કિંચિત ફાળે આપ્યા છે. વૃદ્ભાવસ્થામાં પણ્ ઉત્સાહ તે ધગશની મુત હતા. પાક્ષીત ણાતા હિતને હંમેશા નજર સમક્ષ મ્યું હતુ" આ વામો તેમના સુપુત્ર શ્રી વાડીભાએ જાળવી રાખ્યો છે. પાલીત Şાની નહેર જીવનની બધીજ પ્રવૃત્તિઓમાં તેમની સેવા ભાવન રાય જ તેમની અવિધ સાથી પ્રેરાને ગુજરાત સરકારે શ્રી વાણીમાને તાજેતરમાંજ છે, પી. ના કિાબ આપી બહુમાન કર્યું છે. કાગ્રેસ સ'સ્થા પરત્વે આજે પણ ભકિત ભાવથી જુએ છે. અને કામ કરવા પાત્રતા મંડળમિ પણ શ્રી વ ડીમ તુ' સારૂ એક સ્થાન છે. વેપારી Jain Education International . હું ૧૬ ગુજરાતની અસ્મિતા અમરેલી જિલ્લાના નાગેશ્રીના વતની છે. વ્યાપારમાં ખૂબજ આગળ વધેલ્લા અને ધાર્મિક પ્રવૃ તમાં મોખરે રહી યશ કીર્તિ પ્રાપ્ત કરી છે. નાગેશ્રી ગામમાં તેમના કુટુંબીજનો તરફથી ચાર ધામની મૂર્તિ પધરાવી છે અને ધામધૂમથી પ્રતિષ્ઠા વીધી પણ કરાવી છે. પાસે જ નાના ખરમણા ગામે ગામના મૂખ્ય ચેકમાં એક મદિર બંધાવીને ધાકૃષ્ણની મૂર્તિ પધરાવી છે અને તેની પા પ્રતિ કરાવી છે. ધર્મના નાના મોટા કાર્યોમાં સુંદર કાળા આપીને આ કુટુંબે સારૂ એવુ માન મેળવ્યુ છે. સાધુ સ ંતા છે. આષામાં તેમની જેમ જેમ ભક્ત વધતી જાય છે. તેમ તેમ તરફ પણ એવાર શકિતમાન, ધણા જ ભાદર અને મુખી ગૃહસ્થ સૈકામની અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં પોતાની કમાણીમાંથી યથાશક્તિ ક્ળે આપતા રહ્યાં છે. શ્રી હકાણી છોટાલાલ રૂગનાથ પાલીતાણા એન્ડકેશના સામારીને જેમની પ્રેરણા, પ્રાત્સાહન અને અન્યરીતે અર્થિક મદદ છે મુંબઈની લાખ‘બજારમાં જેમનુ નામ એક પ્રતિષ્ઠત વ્યાપારી તરીકે છેલ્લા દશકામાં આગળ આવ્યુ' છે તે શ્રી છોટ ભાઇ હકાણી પાલીતાણાના વતની છે. ચાર અંગ્રેજી સુધી જ અભ્યાસ પણ પૂર્વના પુરષ નાના પાપા ઉપર ધધ ની કરેલ. શરૂઆતથી ધંધાનું સ્વરૂપ વટવૃક્ષ બન્યુ., ઇન્ડીયન સ્ટીલ સપ્લાઈનનું સૌંચાલન કરે છે. ભાવનગર અને કલકત્તાની તેની શાખાએ શરૂ કરી છે. ધાર્મિક પ્રસગેામાં ગુપ્તદાનમાં માખરે રહ્યા છે, નાના મેટા સામજિક કામમાં અને તેના કુંડળામાં મેઢા બળ જ ક વિદ્યાર્થીઓને ચાળાની, પુસ્તકો અને જરૂર તવાળાને ખાનગી મત આપીને પોતાની ફરજ બાબાના સત્તાવ અનુભવે છે. શ્રી ગાંધી પ્રાણજીવન હરવિંદદાસ ભાવનગરમાં સામાન્ય કુટુંબમાં જન્મ, મુશ્કેલીઓ. બેંકને પદ્મ ગ્રેજ્યુએટ થયું. અભ્યાસ પૂરો કરી કાપડમાં નોકરીએ લાગ્યા. જી દિશા, 'તીયા શ્યને નિષ્ઠાવાન દાવાથી બે જામાં શ્રધી ાનની કાપડના વેપારનો અનુભવ મેળવી લીધો તે પછી મુળની એક મારી મીના પોતે સેલ્સમેન બન્યા અને ઉત્તરશત્તર તેમાં થી જ મોટી સિટિ સત્ર કરી. ગા" દ્ર સપ કરે તે પૂર્ણ નિષ્ઠાથી કામ કરે તેા કોઈપણ વસ્તુ સિદ્ધ કરી શકે છે. ક્રાપણું સારૂ કામ કરવામાં પિત નથી, ક્રમે ક્રમે તેમને શ્રીરામ મિલ્સ અને અન્ય મિોમાં પોતાની ઉનની પ્રીતિ કરાવી મીના કામકાજ પછી સ્મૃત રીતે કેપન વધા શરૂ કર્યા. સારા પ્રમાણમાં તેમ ખીશન્યા અને ધન તથા કાળ મેળવ્યા. તેમાં પણ ભાગીદાદોની મહેનત, આવડત, અનુ. અને નૈકીના જસ્સા નાના સુનો નથી. મુબઇ અને અમદાવાદ અને વહીવટ.ની ભાગીદારી અમુક વર્ષો સુધી સારી ચાલી શ્રી ગાંધી આજે ૭૪ વર્ષની ઉંમરે નિર્માળ અને અને નિવૃત જીવન જીવી રહ્યાં છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy