________________
. મી. માનસિંહભાઈ પૃથ્વીરાજ પર ધારાસભ્ય તરીકે શ્રી માનસિંહ પટેલ ધારાસભ્યની અગ્ર
હરોળમાં સ્થાન મેળવી શક્યા હતા અને કેંગ્રેસી યૌવનને પ્રખર તરવરાટ જેવા ઝંખનાર વ્યકિતએ
ધારાસભ્યોના દંડક તરીકે ચૂંટાયા હતા. ગતષારો, કાર્યશીલ માનસિંહભાઈની જાહેર કાર્ય કરવાની નીતિ
માધ્યમિક શિક્ષણમાં ખાનગી નફાખોરી નાબૂદીને પ્રમ, રીતિના સંપર્કમાં આવવાની જરૂર છે. આચારવિચારે
જમીન મહેસૂલને પ્રશ્ન, ટયુબવેલ પ્રશ્ન વગેરે પ્રશ્નો સાથે અહંત, સ્વભાવે ક્ષત્રિય અને વ્યવહારમાં કૌશ્ય જેવાં
બીજા ઘણા એવા પ્રશ્નમાં ઉંડા ઉતરી, રસ લઈ તેમણે વિવિધ સ્વરૂપે જણાતા આ યુવાન કાર્યકરને મળવું
જાહેર હિતનાં કાર્યો કરેલાં છે. એ જીવનનું છું સંભારણું બની રહે છે. સામાન્ય
, સહકારી ક્ષેત્રે મહેસાણામાં દૂધસાગર ડેરીની સ્થાપના ખેડૂત કુટુંબમાંથી પ્રતિભાસંપન્ન કારર્કિદી ઘડનારી વ્યકિતઓમાં શ્રી માનસિંહભાઈનું જીવન એક ઉજજવળ
કરવાનું સાહસ થી માનસિંહ પટેલની અદ્વિતીય પ્રકરણ બની રહે છે. લગભગ ૫૦ દિવાળી વટાવી ચૂકેલા
શકિતઓને પરચો બતાવે છે. મહેસાણા જિલ્લામાં આ યુવાન કાર્યકરે તેમની જીંદગીના છેલ્લા ૨૫ વર્ષ
- વર્ષોથી ખેડૂત વર્ગ પશુધન પ્રત્યે ઉપેક્ષા સેવી રહ્યો દરમ્યાન જે ભવ્ય કામગીરીઓ કરેલી છે તે તેમની
હતો. આ જિલ્લે દ્વધને ભર્યો ભંડાર છે તેની સાચી કારકિર્દીનું યથાર્થ મૂલ્યાંકન કરવા સમર્થ છે . -
પ્રતિતી કરાવન માટે શ્રી માનસિંહભાઈએ કમર કસી
અને તેના પરિણામરૂપે સને ૧૯૬૦માં મહેસાણા જિ૯લા સને ૧૯૪૨માં વિશ્વવ ઘ પૂજય મહાતમા ગાંધીજીએ સહકારી દૂષ ઉત્પાદક સંઘની રચના કરવામાં આવી. હિંદ છેડા” નો નાદ ગજ અને આ યુવાન આ સંઘને મજબૂત પાયા પર મૂકવા તેમણે અથાગ કાર્યકર આઝાદીની લડતમાં ઝંપલાવ્યું."
પરિશ્રમ ઉઠાવી સને ૧૯૬૩માં મહેસાણામાં દૂધસાગ વડોદરા રાજયની ધારાસભામાં ચૂંટાઈને જનારા ડેરીનાં મકાનનું બાંધકામ પૂરું કર્યું. માત્ર ૧પ વર્ષની ધારાસભ્યમાં સૌથી નાની વયના માત્ર ૨૬ વર્ષના આ કામગીરીમાં આ સંઘે સ્થાપેલી સિદ્ધિઓ ભારતભરમાં યુવાન ધારાસભ્ય પ્રથમ દર્શને સંપર્કમાં આવનાર સૌ અજોડ છે. કેઈના રાજ્યનાં દિવાનથી માંડીને અમલદારે તેમજ ધારા સહકારી પ્રવૃત્તિઓમાં પણ મી. માનસિંહ પટેલ સભ્ય સહિત સૌના-હૃદયમાં પ્રેમભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ધારાસભામાં તેમને પિતાની કાર્યશકિતનો મહેસાણા તાલુકા સહકારી સંધ, મહેસાણા જિલ્લા પરચો બતાવવાની તક મળવાથી તેઓ પ્રજામંડળમાં સહકારી સંઘ, મહેસાણા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી પરાસભા દંડક તરીકે સર્વાનુમતે ચૂંટાઈ આવેલા. સ ધ,-વગેરે પ્રવૃત્તિઓની સ્થાપનામાં, સંચાલનમાં તેમજ - ટયુબવેલની જન ને પ્રથમ અખતરે પોતાના
તેમની સુંદર પ્રગતિ સિદ્ધ કરવાની કામગીરીમાં શી તાલુકા વિજાપુરના ગામોમાં શરૂ કર્યો. સરકાર પાસે આ
પટેલ હમેશા મગ્ન રહા છે. હાલમાં મહેસાણા જિલ્લા જનાના નકકર આંકડા મૂકી ખેતીમાં થયેલા ફાયદાને
સહકારી સંઘના પ્રમુખ તરીકે તેઓશી સહકારી કાર્યોને સચોટ ખ્યાલ આપ્યો હતે.
અતુલ શ્રદ્ધાથી પ્રબળ વેગ આપી રહ્યા છે, અને આજે
પણ સહકારી ક્ષેત્રે એક અધિકૃત વ્યકિત તરીકે તેમને છે કે મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના મંત્રી તરીકે
ગૌરવથી આવકારમાં આવે છે. '' તેમજ પ્રજા રાજ્યના સ્થાપક અને તંત્રી તરીકે પણ
શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં પણ શ્રી પટેલને ઊડે રસ તેમણે પ્રશસ્ય કામગીરી બજાવી હતી. વળી આજ સમય
છે. સને ૧૯૪૮માં વિસનગરમાં જયાં આંજણા કેમનું દરમ્યાન તેઓ અખિલ હિંદ કોંગ્રેસ મહાસમિતિના
એક પણ ઘર નથી એવા સ્થળમાં–તેમણે શ્રી અખિલ સભાસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતાં. સને ૧૯૫૨માં
આંજણા કેળવણી મંડળના સંચાલન નીચે “આદર્શ જાયેલી સામાન્ય ચુંટણીમાં માણસા મતદાર વિસ્તારમાંથી
વિધાલય” નામની માધ્યમિક શાળાની સ્થાપના કરી તેઓ મુંબઈ રાજ્ય વિધાનસભાની બેઠક માટે યશસ્વી
જેના તેઓ પ્રમુખ છે. વતન ચરાડામાં પણ કેળવણી રીતે ચૂંટાઈ આવ્યા હતા.
ક્ષેત્રે ઉચ્ચ આદર્શ સ્થાપિત થાય એ હેતુથી શ્રી. ઉત્તર ગુજરાતના એક કુશળ ધારાશાસ્ત્રી અને માનસિહભાઈએ સને ૧૯૫૨થી શ્રી ગ્રામ ધારણા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org