SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સ મ ] ાંખ આડી આવીને અડીખમ કસી થાય છે. ઘડીશ્વર ના વિચારનગસ્તી ભવ્યતા, વિસ્તાર, સમૃત્યુ તથા સભ્યતા-સંસ્કૃતિના સહેજ થાય છે કે પતેમાં માર્યાં કર્યાં હશે પરંતુ આગળ ખીણમાંથી રસ્તા માળા બને છે. સાપ્રથમ પલાયન જેવું મોટા મોટા ખાખરાના ક્ષોનું વન પસાર કરતાં સરણેશ્વર મહાદેવનુ મંદિર ભાવે છે. આ મંદિર ખરેખર વાસ્તુકાના નમૂનેદાર ઉદાહરણ રવરૂપ છે. અંદર ચાર સ્તબાવાળા નદીમંડપ છે. નિજમ ંદિર પ્રદક્ષિણા મા વાળું એ મજલી છે. મંદિરની પીઠમાં ગ્રાસપટ્ટી છે. મંદિર સામે ઢગલાબંધ મૂર્તિઓ પડેલી છે. કાતરકામ તથા કારીગિરી ઊંડીને આંખે વળગે એવાં છે. લગભગ ૧૨મી સદીનું આ ભવ્ય મદિર સોશ યુગની પચાયતન શિલ્પસ્થાપત્ય પ્રકારની કલાનું પ્રતીક છે, ગુજરાત–સૌરાષ્ટ્ર-કચ્છ—કાઠિયાવાડ અને વાગેડ વગેરેમાં એક જ પેટનથી ખાવા મંદિરા બધાર્યા... મંદિરની ફરતે હૈ જુદા જુદા થરા પર હાથીઓ. કિન્નરી, દેવી-મૂર્તિ, ભાગાતા, શિવ-વિષ્ણુ ખાદિ તારાનું અદ્ભુત આલેખન છે, ગૂંત્ર શિલા લેખ છે જે ઐતિહાસિક મૂલ્ય ધરાવે છે. ચાર ઇંડા ઉપર નાના મંદિશ અને વચમાં વિશાળ હૈયાત્રયનો મેળ પતિવાળા રચના અંગે જોવા મળે છે પ્રાચીન સોમનાથન ધાટના ખ્યાલ આવે છે. ખીન્નામાં અદ્વિતીય એવુ` જાળી કાતરકામ છે ગવાક્ષામાં ગુઢમ ડપના પ્યાલ આવ્યા. ખીણુ જ નહીં પરંતુ સરણેશ્વરથી વિજયનગર સુધી પથરાયેલ આખા વિસ્તાર પાવામાં સમાવિષ્ટ હતા. એમ લાગે છે, પતાની ટોચ પર પણ કેટલીક દેવી દેવતાઓની દહેરીઓ દેખાય છે. ખાખા વિસ્તારના પ્રવાસ ખેડીને પ્રતિદાસ, સભ્યતા, સંસ્કૃતિ, શિલ્પ-સ્થાપત્ય-પુરાતત્ત્વના વ્યવસ્થિત અભ્યાસ કરવાની આવશ્યકતા છે. આખું ક્ષેત્ર અતિ રમણીય તથા મનેારમ સુષમાથી યુક્ત છે. માત્ર આ બાજુમાં જ ચૌદેક જેટલાં દેવાલપા સલામત છે, જો કે સંપૂર્ણ સાજા નથી જ. ભગ્નાવશેષ અને ઢગલાએ પરથી, અનેક ઈમારતના સ્પષ્ટ અંદાજ છે. શૈલી તથા કડારકામ પરથી સમય ૧૫ મી સદીને અને તે પૂર્વના પ વાગે છે. આ શિલ્પ સ્થાપસ ગુજરાત રોલા) રાજસ્થાનની સયુક્ત કલાની પ્રતીક સમાન લાખાના ડેરા નામથી માળખાતુ જૈન મંદિર મા બધામાં વિશાળ કે ૧ ફૂટ ભાઈ અને કર ફૂટ પાર્કના ક્ષેત્રાળમાં સ્થિત છે. નિજમંદિર ૧૯ કુદ ચાસ માપનું છે. બાશાખના જ્ઞાબિંભ તરીકે ઓળખાતી જિન પ્રતિમા જોઈ શકાય . મધની વા ના વિવિધ પ્રકારની જાળી જોવા જેવી મદિરનું કાર છે. કામ ખરેખર જ બહુ જ સુંદર, સુધડ અને ભવ્ય છે. શિ નષ્ટપ્રાય થતાં જનાવર જોવા મળે છે. ગધેડે ગાળના પ્રતીક ઉપરાંત પરસ્ત્રી-ગમન કરનારને પત્નીના હાથે પકડાઈ જતાં જે સ્થિતિ હાય તેના ચિતાર પણ પત્થરમાં અંકિત છે. વિવિધ ભાગ કોતરીને કારીગરાએ કટાળામાં કલ્પનાસુખ માણ્યુ હશે એમ લાગે છે. કુતના વાતાવરણમાં ગિરીગામમાં આ દેવધાન ખરેખર કચ્છનીય છે. ઐતિહાસિક દષ્ટિએ તથા પુરાતત્ત્વની દષ્ટિએ વલેનીય છે. ગળતેશ્વરના જેવું જ સરણેશ્વરના મંદિરનુ શિલ્પ ગૌરવ પશુ છે. ૮૧૧ Jain Education Intemational દ્વારકા :— ભારતના ચારે દિશાનાં મુખ્ય ચાર ધામા પૈકીનુ એક દ્વારકા પૌરાણિક તીર્થસ્થાન છે. ભગવાન શ્રી કૃષ્ણે કુશસ્થળીને સ્થાને દ્વારકા વસાવી. મૂળ સ્થળ અને વત માન દ્વારકા વિશે વિદ્યાનામાં મનભેદ છે. શ્યામાન્ય કે. ।। શાસ્ત્રીજીએ પચિકના ક્રમાં આ વિષે સારા એવા પ્રકાશ પાછો છે. તેથી ભારે વિશેષ કર કહેવાનું નથી. વર્તમાન મંદિરનું નિર્માણું શ્રી કૃષ્ણુના પૌત્ર વૃજ નાલ દ્વારા થયું હાવાની માન્યતા છે. આ પાંચમાળનું મંદિર મેટું-ઊંચુ' છે. ૧૭૦ ફૂટનુ શુઢાકાર ઊંચું શિખર વિશિષ્ટ છે. સેાપાન ચઢીને ૧૦૦ ફુટ ઉપર જવાય છે ૬૦ સ્તંભો પર આધા મા બડપવાળા વિચાર સમ્રાદ્ધ છે. શિખર અને માળાના ભાવભાગો પરનું' કોતરકામ આભૂત એવુ` છે. આ મંદિરના પાયાની પાળાઇ ૨૦ કુટ અને લખાઈ હું કૂટ જેટલી છે, ગુમ્બર તથા તીખા શિખરની રચના સામનાથની રચના જેવી જ છે. પ્રવેશ કરતાં વિશાળ મંડપ ઉપર ગુબજ અને પછી મુખ્ય ભાગ ઉપર ઊંચુ શિખર જે ત્રિણ તીર જેવું હોય છે. જેના ઉપર ધ્વ લહેરાતા હોય છે. પાળાનગર—સપરથી વિજયનગર જયાં મારે,ગમ-ખીણમાં પ્રવેશ કરતાં હરષ્ણુત્ર નદી પાર કરવી પડે છે, પ્રાચીન ઐતિહાસિક કાળના પ્રતીક પરકોટા ( દીવાલ ) અને દરવાળે આવે છે ત્યાં શિલાલેખ છે. ભીતરના ભાગમાં મંદિરોના ખંડિયેર છે. આખી શિલ્પકળા ઉપર વર્ચ્યુન કર્યા મુજબની જ છે. શ્યાગળ જતાં રાજાઓનીતિ છત્રીઓ આવે છે. પાળિયાઓ તથા લેખા ઐતિહાસિક સામી પૂરી પાડે છે. આખા વિસ્તાર ચારે બાજુથી ડુંગરોથી ઘેરાયેલ અને વનાષ્ઠાદિત છે, પાસે ક્રિયા (વ) નદી વહે છે. છત્રીથી ખીણમાં ઉત્તર દિશામાં પ્રયાણ કરતાં અસખ્ય મંદિરોના અવશેષો આજે માતૃ . પ્રથમ, લાખાની તૈરી અને દર્શનીય છે. દર્દી જાણે ધુમલીના નવલખાના જોટા જોઈ લો. મે કહેલું જ છે કે આખી એક પરંપરા સર્વત્ર વ્યાપક હતી જે ઠેર ઠેર જોઈ શકાય છે. હિન્દુ અને જૈન બન્નેના મંદિરો છે. આખી ખાણ્ અવશેષોથી ભરેલી છે અને ઉત્પન્નની યાદમાં ઐતિહાસિક મૂલ્યાને સાચવીને પ્રનીયામાં પડી રહેલી લાગે છે. માય મદિરની અંદર ભારસપહાણ ( સ ંગેમરમર ) ની એક લાટ સળંગ એકપત્થરની અદ્ભૂત- અપૂર્વ કહી શકાય તેવી છે. કદી અવશેષ ધરાશાયી થાય તે આ સલામત સ્તંભ તૂટી જશે એમ મને લાગે છે. મૂર્તિ ચારાઈ જવા પામી છે કે પછી પ્રભુ પાંખા કરીને ઉડી ગયા તે તે પરમાત્મા જાણે પરંતુ જે કાંઈ ભારે છે. તે રક્ષા માગી લે છે. માખી ખીરુમાં ચાપ્તતાર ( હાક ) ને સાથે લને કરી કરીને મે જોયુ તા. પ-શિલ્પફ્સના, વાસ્તુકલા તથા નાજવાલીની કલ્પના જ કરી શકાય. ( For Private & Personal Use Only www.jainelibrary.org એટદ્વારકા :— કહેવાય છે કે અસલ દ્વારકાના અંશ સચવાઇ રહ્યો તે આ છે અને તેના ધાર્મિક મહિમા છે. પુણ્ય-પવિત્ર મા તીર્થ જોયા વગર દ્વારકાશન અધૂરૂ રહે. ઓખા બંદર ભેટથી બહુ દૂર નથી કચ્છના અખાતનુ સૌરાષ્ટ્ર બાજુનું આ મેટું બંદર બહુ જ મહત્ત્વનું છે. સોમનાય :પ્રમામોત્રના પ્રાચીન નોમનાથનો એક આગવ ઇતિહાસ રહ્યો છે. ભારતીય જન જીવનની ધાર્મિક ભાવના સાથે આને ગાઢ સંબંધ રહેલા છે. સાથે જ ઇતિહાસની કડીએ પણ જોડાએલી છે. મહમ્મદ સામનાને ૧૦૨૪માં માંગ્યુ તે પૂર્વે તેની
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy