SearchBrowseAboutContactDonate
Page Preview
Page 787
Loading...
Download File
Download File
Page Text
________________ આંત્રકૃતિ સબ અન્ય 1 લાગે છે. સહર ગામથી ડુંગરાની કળ વળીને એક કલાકમાં ભવાય છે. બાકી તો તું દૂર પડે . કર્યું નાથથી દૂર દક્ષિણું બાજુએ ગાંધીના ગુરુ રાજગઢના ભાગમ એવા જેવા છે તેનું વાતાવર અબ સુંદર હૈં 1 શાંતિ અને સ્થાનની અનુભૂતિ ખડી છે આવનારને થયા વગર રહે જ નહી. થી જૈન તીષ હાવાથી જ જૈન ધર્મશાળા પણ છે. ઈડરગઢ ઉપર રણમલની ચેરી, જૈન મંદિર, નવગજાપીર, શિવમર, પંચમુખી મહાદેવ, વૈણી જસરાજના કુડ, કેટલીક મુદ્દાઓ, તથા ઊંચી ટાંચવાળા પર્વત શિખરા વગેરે રમણીય આલ્હાદક છે. પીરાણીનુ માળિયુ તો ડિગઢના તાજ છે. અહી ભાવ્યા પછી સના કહેવાઈ જાય છે. બાર બના રહે કે ભારત કી સુભદ થી. અને- ઇન મહલેાંમે દૌડી હૅાગી, કભી જવાની હટ્ટીકટ્ટી !! રાણી કેમ શી હરી કાર ચાર પુત્ર એકાકી વન ་ને યૌવનના માર કેમ કરીને સહન કર્યો હશે? વિરહિણીનાં આંસુ કાશે. પીંછા કરો ! વિષેત્રમાં રાષ્ટ્રના કાળા ભમર-જુવાન વા રૂપાના તાર જેવા કાળા બનીને શનું અને આપોઆપ ખરી પડ્યા હશે ! રાજાની ક્રુરતા અને રાણીની હઠ! રા, વા ને વિદા ! ભતુ પૂવું એમનું! માં પ્રવેશ કરતાં જ સ્થાને રૂપ મોટા બાજી– ખેડવાથી મારા ભાઇ ન્યાય છે લાગે છે. ગૂંદર જતાં ત્રિપોલિયા-ધરાધર (પુસ્તકાલય)ની નીચે આ સ્થળ દાતા અમ્બાજી પણ કહેવાય છે. સામે ગબ્બરના ગાખ શાકભાજીવાળી સુંદરરિયા દેખાય. ફૂલ લ્યેા, ગજરા યા, લીંબુ લઈ ડુંગરની ચેારી ઉપર છે જ્યાંથી રાત્રે બળતા ધૃત-દીપ આ બાજા, કંકાડા ને કારેલાં તેા મારા જ સારા છે, આવા એ... માતાએથી જોઈ શકાય છે. મદિર ઊંચાઇ ઉપર છે. ભક્તોની એ... બિચારી શુ' કહેવુ તેની વિમાસણમાં એ... એ... કરતી ભીડ હોય છે. પાન તથા ગુજરાતભરમાંથી લેાકાની ડ જામે રહી જાય છે. અને મરદ મૂછાળા મૂછમાં મલકાતા ખિસ્સા ખાળતા છે. લગ્ન પછી યુગલો અંબાજીના આશિર્વાદ મેળવવા આવે જ. ખસી જાય છે. સાંકડા બજારની સાંકડી શેરીએ, પણ ઈડરની સ ંધ્યા સમયની આરતીને અજબ મહિના છે. આંખ તથા ચાંલ્લાના ગણીઓ ઘણી ઘણી રંગભરી કાય છે. રમકડાં, મીઠાઈ, ફરસાણૢ તથા સ્થળે અસલી દ્વારા-મેાતી તથા કાન, નાક, ગળા, હાચ વગેરેના વેક્યૂ વગેરે તે ઈડરના જ વખણાય ! ઈકર જૈતાનું તીથધામ છે. ભાષા મની તથા તેજથી મળનારૂપદ્ધિકરે છે. હી આખિર નથ. કિંગ ગર બન્નેના દેવાયા છે. કિંડરથી જ હુલડ જૈન પુરી-પી પૈસા પડાવવાના પરાક્રમા કરે છે તે સોમન છે. વાણિયા વાગડમાં ( ટુ ‘ગરપુર- વાંસવાડાના પ્રદેશ ) વસ્યા તે સદીઓ પુરાણી ભાત છે. પ્રાચીનતમ કાળમાં તે. અત્રે બીલ નિતિલક રાજ્ય હતું. રાજપૂત રાજ્ય તે સેકા વધુ પછી થયુ. પુષ્ટિમાગ મંદિર પણ ક્ષેત્રે છે. શિવાલપા ના વે ઘણાં જૂનાં તથા પ્રસિદ્ધ છે જ. ડુંગરની તળેટીમાં મળેલ પાસે ખાય દર્શનીય છે. રામલ પણ ભાગવી વિશિષ્ટતા ધરાવે છે. ડુંગરની ભાનમાં આવેલ શૈદ્ય નિવાસ મહેલ ઘણા જ વિશાળ તથા સુંદર છે, પરંતુ આજે તે ભૂતિયા મહેલની માફક ઉજ્જડ વેરાન પક્ષો છે, ભૃગુ આશ્રમ- ઈડરથી ખેડબ્રહ્મા જતાં જમણા હાથ પર ટેકરીઓની હારમાળા તથા નદીના પટ પાસે ભૃગુઋષિને આશ્રમ છે. સમાધિ તથા ધૂણી છે આજે સ્થાન બહુ આકર્ષક નથી પરંતુ વાતાવરણ સુંદર છે. અને પ્રાચીન સ ંસ્કૃતિનું પ્રતીક હોવાથી માહામ્ય વધુ છે. પાસે જ લક્ષ્મીનું મંદિર છે, ખૂટી હવામાં સ્થાન શાભતુ છે. નદી સપાટ છે પરંતુ ભીમા, હરણાવ અને કૌસબી નદી આના ત્રિવેણી સ’ગમ થતા હોવાથી ધાર્મિક ષ્ટિએ મહત્ત્વપૂર્ણ છે, ઘણું, ભક્ત દાનવિો સંગમમાં નર્યુંધ્યાદિ ક્રિયા નયા નાનર્દિયી પવિત્રતા અને ધન્યતા અનુભવે છે. આ તીર્થનું માહાત્મ્ય પ્રભાસપાટણા સંગમ જે જ, આ ક્ષેત્રમાં, મનાય છે. પ્રાચીનકાળની Jain Education International ૮૦૩ આ તપાભૂમિ છે. નદી ઉપર સારા લાંબા પૂત્ર છે. ગામ ખાજુએ બીજો કલાક મા બાપેલ છે. ગામ વચ્ચે બાવેલ બ્રહ્માજીનુ મંદિર ખરેખર જાળ અને દર્શનીય છે. બ્રહ્માજીની મૂર્તિ ના દિય કક્ષાની કહીએ એવી . ભાવિની સામે મોટી વાવ ( કુડ ) છે, ભારતમાં બ્રહ્માની ભાવી મૂર્તિઓ જાતે જ તેવા મારી ખેડ બ્રહ્મા નામ પરથી જોઈ શકાય છે કે આખા વિસ્તાર ભૃગુ તથા બ્રહ્માજીના નામ સાથે સંબંધિત છે. ખેડના આખા ઇલાકા યજ્ઞ અને જપ-તપની ભૂમિ રહી છે. ઊત્તર દિશામાં ભંબામાતાનુ` મંદિર તથા કુંડ અને ધમ શાળાઓ છે. આ નાના બાળના અથવા ખેડ સાઇના નામથી પ્રસિદ્ધ દૈવીના નાર્થે નિસ્ર અને ગાડા આવે છે. માતાજીની મૂર્તિ અતિસુંદર હમણાં ખેલશે એવી લાગે છે. અખંડ ધૃત–જયાત જલતી રહે છે. સિંહની સવારી ઉપર દેવીનુ સ્વપ ખ લાગે છે. સના-ચાંદી હીરા-મોતી વગેરેથી શામે છે. દરવાજાના કમાડ ચાંદીથી જડેલ છે. મદિર નાનુ પરંતુ ધાઈ ક ભાવનાને શ્રધે વિવેકના તથા શાંતિ કરે છે. બાજુમાજ વિસ્તાર , નવરાત્રિમાં આસો સુદ ૧થી ૧૫ સુધી મોટા ઉત્સવ થાય છે. ખેડ ના દર્શનીય સ્થળ છે. પઋતુ હિન્દુઓના બધા જ ધાર્મિક સ્થળોએ આ અનિષ્ટતા ક્યાપા હૈ જ, આ પ્રદેશના પંચાયત દ્વારા લેવાતા યાત્રિધા પણ બહુ છે જે અંગે પત્તપ્રધાન સુધી લખવા છતાં બધુ બરાન રહ્યું છે. ગબ્બરના ગોખ માઈલ જેવો દૂર છે. અને હુંગર ચઢવો સહેલો નથી. પદ્મ યુવાન ભાગ માં પર્ પોંચે છે. બાદની આસપાસના વિસ્તાર કુદરતી રમણીય અને પ્રાકૃતિક સૌદર્યથી સભર છે. ચામાસામાં બર્તોની ભીડ કટ ઓછી હૅય છે પરંતુ સૌર્ય માં વૃદ્ધેિ થાય છે. લીલોતરીથી ડુ ંગરાળ ધરતીનું યૌવન ખીલી ઉઠે છે. નવરાત્રી તા ઉનાળાના દિવસેામાં જનપ્રવાહુ બહુ ઉમટે છે. ત્યાંથી આથ્થુ નજદીક છે એટલે સહેલાણીઓ-યાત્રીએ જતાં-આવતાં અંબાજીના લાભ હુ તેવો ચૂકતા નથી. ગુજરાત તથા રાજાનના સરદા મની બહુ દૂર રહેતી નથી એટલે આ સ્થળ બન્ને પ્રદેશ માટેનું આકર્ષણ કેન્દ્ર છે. કુંભારિયાના પ્રસિદ્ધ શિલ્પ સ્થાપત્યથી સમૃદ્ધ મદિરા અબાજી પાસે જ છે. તેથી જૈન ભક્તો ઉપરાંત કલાપ્રેમીઓ ઊમટે છે. ખેથી આવનાર ભિક્ત બંબાઇ-બાબુની સાથે જ કુંભારિયાદના નૈસર્ગિક તથા માનવકથાની કુશળ કારીગરીના દર્શન-જામ કરે જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy