________________
[[ બુહદ ગુજરાતની અરિતા
તપવન જેવો લાગ્યો મંદિર તથા વાતાવરણ જોતાં સ્પષ્ટ થાય છે. રામળાજી (વગદાધર) :- ધોરી માર્ગ પર હોવાથી કે પ્રાચીનકાળમાં આ બરડાવન પણ ગિરનારના ભરતવન અને શેષા- હરરોજ મેળા જેવું જ દશ્ય રહે છે. દીપાવલી પછી કારતક સુદ વનની જેમ પુણ્યપવિત્ર તપોવન (તપ-ભૂમિ) રહ્યું હશે. સન ૧૫ પર મોટો મેળો ભરાય છે જે વદ ૧૧ સુધી રહે છે. ગુજરાત કંસારીનું પંચાડી મંદિર (૮મી સદી) પ્રાચીન શિલ્પનું પ્રતીક છે. તથા આસપાસના પ્રદેશથી લોકટોળા ઉભરાય છે. લગભગ એક - ઇડર-ગુજરાત અને રાજસ્થાનના લોકસાહિત્યમાં ઈડરગઢનો મહીના સુધી મેળાનો રંગ ચાલુ રહે છે. ગુજરાતના મેટામાં મોટા મહામૂલે ઉલ્લેખ છે – અમે ઈડરિયો ગઢ જીત્યા રે’ ઊંચા ઊંચા મેળાઓમાંને આ એક હોય છે. આદિવાસી તથા બીલ પ્રજા માટે ઈડરગઢનાં ડુ ગરા હે છે, નીયા નીચા પણિયારીના ઘાટ. 'પાટણની તે આ મેળો વાર્ષિક તહેવાર જ હોય છે. ભીલ પ્રજા રંગબેરંગી પરી સાથે પ્રેમ બંધાય છે, પરંતુ પ્રણય-પરિણયમાં મુશ્કેલી છે, કપડા પરિધાન કરી, દાગીન કારણ કે વચે ઈડરગઢના ઊંચા ડુંગર આવેલા છે. ખરેખર આજે છે. કોઈ પાવા વગાડે છે, કોઈ ગીત ગાય છે તો કોઈ પિતાની પણું ઈડરને ઈલાકે જોવા જેવો છે. કહ્યું છે કે
આંખો વડે શિકારની શોધ ચલાવે છે. આ લેકમેળાને હું યુવાઈડરે ૫ ચરત્નાનિ ભૃગુ બ્રહ્મા ગદાધર
મેળો કહું છું. ઉત્સાહી અને રસિયા લેકો આ મેળામાં આવવાનાં
જ ! ખરીદ-વેચાણ માટે આવનારા લોકોને બાદ કરતાં બાકીના ચતુર્થ કર્ણનાથ% પંચમું ભુવનેશ્વરઃ”
મેજ માણવા આવનારા યુવક-યુવતિઓ હોય છે. આ મેળાની ભુવનેશ્વર અને ગદાધર (શામળાજી) પાસે તો હવે ડેમ બંધાઈ ગયા છે નદીઓ સરોવરમાં પલટાઈ ગઈ છે. નૈસર્ગિક
સરખામણી હું સૌરાષ્ટ્રમાં માધવપુરના મેળા સાથે અંકું છું. સૌંદર્યમાં વધારો થયો છે. ભિલોડાથી ભવનાથ જતાં લીલુડી ધરતીને
ત્યાંની મેરાણી અને અત્રેની ભલયુવતી બને આ મેળાઓનું કેન્દ્ર
બનતી હોય છે. માધવપુરમાં આયર, કણબી, કાઠી આદિ આવે છે પથરાયેલે પાલવ લહેર લેતો હોય છે ત્યારે જોનારના મનમાં
એમ શામળાજીમાં પણ ઠાકર', રાજપૂત તથા અન્ય આદિવાસી આનંદના ઓધ ઉછળે છે. શેરડીના ખેતરમાં સાંઠા જેવી સુંદરીને
આવે છે શામળાજી હવે તો ગુજરાતનું વિશિષ્ટ સ્થાન બનવા છણકે ક શણગાર અને વાંકડી મૂછે વટ ચઢ વતા ફૂટડો જુવાન
૫ મ્યું છે. દેવની મોરીના ખોદકામ પછી પુરાતત્ત્વની દષ્ટિએ તે ખેડૂત, દુહો લલકારી રમણીના હૃદયને રસતરબોળ કરતો
મહત્ત્વનું સ્થાન બની ચૂકયું છે. હવે દેવની મોરી મેશ્વોબંધ જળાજોવા મળે છે ત્યારે ભવનાથ તરફ જતાં ભક્તનાં મનમાં
શયના ઉદરમાં સમાવિસ્થ છે પરંતુ શ્યામસરેવરના આ બંધ પરથી પણુ રંગ-તરંગ જાગી ઉઠે છે અને ખેડૂત-યુગલની તે પણ મનમાં
ખીણ, પર્વતાવલિ, લોકમેળે અને ભગવાન ગદાધરનું ભવ્ય શિલ્પતાલ મિલાવે છે
સમૃદ્ધ મંદિર અવર્ણનીય દશ્ય ઉભું કરે છે. લાખો રૂપિયા ખર્ચ “હાલ કટોરી હાલ રે, રમજણિયું રે પંજણિયું વાગે ! કરીને મફતલાલ શેઠે આ મંદિરનો જે જર્ણોદ્ધાર કરાવ્યો છે તે શામળાજીને મેળે રે, રમજણિયું રે પંજણિયું વાગે ! !”
પછી તે તેના રૂપમાં નિખાર જોવા મળે છે. સૌંદર્યબોધની દષ્ટિએ ઈદ્રાસી નદી પર બાંકડી ડેમને લીધે હવે તો ભવનાથને
તથા શિપ-સ્થાપત્યની નજરે લાખાને ખર્ચ વ્યર્થ નહિ કહેવાય! ચારેકોર પાણી લહેરા લે છે. સરકાર પાકે રસ્તો બાંધવા વિચારે
ભગવાનને તો ભાવનાની જ જરૂર હોય છે પરંતુ લેકનજરને બધું છે. શિવરાત્રિના સમયે અને મેળો ભરાય છે. ગાડા ભરીભરીને
જ ખપે ! શામળાજની સામે છેડે દૂર નવજાપીર, સીગડાવાળું શેરડીના સાંઠ વેચાવા આવે છે. દુકાનોની કતાર લાગે છે. ધક્કા તળાવ, ભગ્નાવશેષ સૂર્યમંદિર તથા અન્ય પ્રાચીન મંદિરોને આ ખાવા-ખવરાવવાની મેદનીમાં મજા પડે છે. યૌવનઘેલા યુવક-યુવતિઓ વિસ્તાર પ્રાકૃતિક સૌંદર્યની સાથે ધાર્મિક-આધ્યાત્મિક ભાવનાને મેળામાં મુક્ત મને મેંકળા થઈને મહાલે છે. ટોળે વળેલી આદિ- પિોષનાર બની રહે છે. સંધ્યા સમયે તો અત્રે શીતલ–મંદ સમીવાસી યુવતીઓ ગાય છે–
રમાં સ્વર્ગીય શાંતિ અનુભવાય છે. બંધમાંથી પાણી વહેવડાવતી બાજરિયે લેર લાગી રે જો નરનું બાજરિયું ! કલકલ કરતી સરિતા, વનરાજિથી શોભતી પર્વતમાળાઓ, ગગનમાં ખરેખર મેળામાં જોબનને રંગ જામે છે અને બાજરિયે લેર ઉડતી શામળાજીના શિખર પરની ધર્મધ્વજા તથા બંધની શોભા લાગે છે ! ભવનાથના દર્શન અને મેળાને રંગ બેઉ મળીને શેરડીની બધું મળીને ધરતી પર સ્વર્ગનું સર્વપ્ન સાકાર કરે છે ! ભારી ને પિખરજીની જાત્રા જેવું એક પંથ દો કાજ થાય છે. કર્ણનાથનું નાનકડું પરંતુ રળિયામણું વાતાવરણમાં, ગિરિજે કે મેળામાં ઘણના ઘર વસે છે અને ઘણના ઘર તૂટે પણ છે. ચરણમાં આવેલું, ઈડરની બાજુમાં સ્થિત સુંદર દેવસ્થાન છે. મહાકુંવારી પરણે છે અને પરણેતર નવું નાતરું કરી નાખે છે. ઉબે દેવના લિંગ નીચે જળનો કુંડ છે. પાણી ઉપર આ મંદિર છે એમ મૂકીને (પતિને) બીજાને લઈ ઉડે છે !
'
કહી શકાય ! જળ મીઠું મધુર અને શીતળ ! કેટલીક શિલ્પ કાતર- ભવનાથનું મંદિર બહુ ભવ્ય નથી પણ શિવ-શક્તિનું ચરણા- કામવાળી મૂતિ એ પણ છે. સંધ્યા સમયે ઇડરગઢના પશ્ચિમી મૃત-પાન તથા કેશર ચંદનના તિલકથી પવિત્ર-શાંતિને અનુભવ ઢોળાવ પર, મા મંદિર પરથી, દૂર સુદૂરના નાના ગામડાનાં ધરો, થાય છે. દૂર દૂર બંધ દેખાય છે-ડુંગરોની હારમાળાની વચ્ચે ભવ્ય ખેતરોમાં ફરતાં નર-નારીઓ તથા આખા વિશાળ વિસ્તારનું દશ્ય ભગવાન ભવનાથ સદીઓથી આસ્થાનું કેન્દ્ર બનેલા છે. અત્રેનો રમણીય બને છે. વર્ષાઋતુમાં અહીંનું સૌંદર્ય અપૂર્વ હોય છે. અવનકુંડ દર્શનીય છે. જેમાં સ્નાન કરવાથી બધા જ પાપ ધોવાઈ આજુબાજુની પ્રજા શિવરાત્રી પ્રસંગે અત્રે આવે છે ત્યારે મેળાની જાય છે એ લેકશ્રદ્ધા છે.
કઠ જામે છે. લેકજીવનના પચરંગીરૂપને જોજો ડુંગર પણ ડોક્તા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org