SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૨ પહોંચીએ છીએ. કુદરતી આપત્તિ ( દુષ્કાળ, ધરતીકંપ વગેરે ) મનુષ્ય જાતિ પર તેના પાપની સજારૂપે આવી પડે છે તેવું ગાંધીજીનું મંતવ્ય છે. આપણુા જીવનપથને ફળવાની અને ભાવી પડેલ ઘ્વાપત્તિને સહન કરવાની પર બાપતે શક્તિ આપે, એ પ્રેમળ ન્યાતિ આપણા પર કૃપા દાખવે એ જ આપણી પ્રાર્થના તેવી ધારે. ગાંધીજી અપી પરમેશ્વરના પુખરી હતા. એ શક્ય તેમને લાખ છે તેવા તેમના દાવા નથાય. આથી જ તેઓ લખે છે કે ‘હું તેા માત્ર સત્યને શોધક છું.' આ સદમાં તેમની આત્મકથાનું શીબેંકે “ સત્યના પ્રયોગો * કેટલું ઉપયુક્ત છે? તત્ત્વજ્ઞાનની વિવાદાત્મક ચર્ચા કરતાં તેમને જીવન-વ્યવહાર સાથે સીધા સબ્ધ છે. તેઓ જ્ઞાની છે. કર્મયોગી છે અને શકત પણ છે. કર્મબંધનમાંથી છૂટાય કેમ ? એવા પ્રશ્નના ઉત્તરમાં ગીતાના આશ્રય લઈ તે તે કર્યું હે કે—નિષ્કામ કર્મથી; પાપ કર્મ કરીને અદિનિધર્મ કે તેના સપ્રદાયે ચાલુ છે તે પૈકી એક પણ આપણા ઉધ્ધાર કરવા સમર્થ નથી..‘હિંદુ ધર્મ સંબંધી દ્વેષકર વાણી જેનાં ધર્મસંસ્થાપક ગાંધીજી અને શુધ્ધ વિચારક મથાળા વચ્ચેના ભેદ સ્પષ્ટ જણાઈ આવે છે. ધર્મ જીવન અને વ્યવહારના આદનું તેમણે સુપેર ચિન્તન કર્યું છે. મધ ગુરુનિકામાંથી ખચવાની જરૂર પર તેઓ ભાર મૂકે છે. એમના તત્ત્વજ્ઞાનના પાયા પ્રત્યક્ષમૂલક છે. ચિત્તશુધ્ધિને માસનું અંતિમ ધ્યેય અને સ્વરૂપ નિષ્ઠાને તેનુ વાક્ષાવિક કુળ તેમણે ગણાવેલ છે. ધર્મ, અર્થ, કામ અને માક્ષ એ ચારે પુરુષાર્થમાં મેક્ષપ્રાપ્તિ માટે પ્રથમ ત્રણમાંથી નિવૃત્તિ લેવી તેમને જરૂરી જણાતી નથી. પરંતુ મેક્ષને સ્થાને જ્ઞાન અથવા ય શાને માને જીવનના નિર્વા, તથા સત્ત્વ અશુધ્ધિ માટે ચારેય વિ.પુરુષાર્થની તેમણે અગત્ય દર્શાવી છે. આ વિશ્વમાં સર્વવ્યાપી ચૈતન્યબીજ તે પરમાત્મા છે. છ મિની નારિક સમાનતા તેમને માન્ય છૅ. પરમાભા નિમુ'નું નથી, પરં'તુ સર્ષણીજ છે. શ્રેયા એ અરને ય ગુણાકૃત માનવાના છે, પરંતુ એમને મન સતા એટલે સાકારતા નથી. તેએ માને છે કે ઇશ્વર પરત્વે પ્રતિકા યા શ્રાકારવિષયક નિયા વિયારા જ ધર્મોમાં વ્યાપેલ ઝઘડાના મૂળમાં કારણભૂત છે. ઈશ્વરના કલ્યાણકારી ગુણા કે દૈવી શકિતએ સબંધમાં ધીમાં પ્રમાણમાં સોજા બનને જણાય છે. k દ્વારા, મા ક્રમાં કૃષ્ણાણું કરીને મતાબ કે મન, વચન અને કાયાને ઈશ્વમાં દોની દને, કંબંધનમાંથી છૂટી શકાય. ટૂંકમાં • ક્રમ છોડે તે પડે, કખ કરતા છતાં તેનાં ફળ ર્ડ તે ચડે. * અતિ' ' ફયાબ ' એટલે ફળને વિષે ાસક્તિનો અભાવ. મક્ષ અને વ્યવહાર વચ્ચે તેમને કરો ભેદ જ્યુાતા નથી. જે ધમ વ્યવહારમાં ન લ વી શકાય તે ધર્મ નથી. ગાંધીજીનું આ જીવન દર્શન . ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના દ્વારા આપણને નવીન વિચારસરણી ધરાવતા અને રાષ્ટ્રભાવના શભર એવા અનેક ચિંતા, લેખા અને સાહિત્યકારો સાંપડ્યા છે. જેમાં મુખ્યપણે કાકાસાહેબ રા. કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, મહાદેવભાઈ દેસાઈ, પાઠક, સિકલાલ પરીખ, નક્કિરબા, મગનભાઈ દેસાઇ-એમ અનેક નામેા ગણાવી શકાય તેમ છે. તેમનું દરેકનું પાતપેાતાનાં ક્ષેત્રમાં આગવું પ્રદાન છે. ટૂંકમાં આપણે તે પણ ગાંધીએ કાકા કાલેવાની શૈયામાં ગાંધીજીની સાડા ઉપરાંત એક સાય પાર, પરિવાર અને સાહિત્ય રસિકની સ્વાભાવિક આ કાર્મિકતા અને પ્રબંકા છે કે એમની જ્ઞાનવિષયાસા હીમ છે. વિચારધારા મૌત્રિક છે. પ્રૌઢ, સરકારી અને ભળવાથી શૈલીમાં લખનાર શ્રી કાકાસાહેબ માને છે કે જીવનવ્રુધ્ધિ વનસમૃધ્ધિ, જીવન વિકાસ અને જીવનની તાતા એ જ માનવ ચિન્તનનો અને પુરુષાર્થીના વિષય હાઇ શકે. તેમનાં પુસ્તક અને લેખસપ્રદેશનાં શીકા શ્વેતાં આ મતષને અનુમાન મળી રહે છે. દા. ત. · વન વિકાસ, * જીવન ભારતી ’, તે કવનના માનદ', " મુત્રન બિનન”, “ જીવન સ’સ્કૃતિ ’, ‘ જીવન વ્યવસ્થા ', જીવન પ્રદીપ ' વગેરે. ગાંધીના કાન દઈનનું અનુશીલન કરનાર અન્ય વિચારકોમાં શ્રી મશરૂવાળા ઉલ્લેખનીય છે. ધર્મ ક્બને તત્ત્વજ્ઞાન વિષયક તેમનાં લેખા એ સૌથી મોટું પ્રદાન છે. અન શોધન, ' ‘ અહિંસાવિવેચન 'ગીતામ’ચન ', ' સત્યમય જીવન ', ' સમૂળી ક્રાન્તિ, * સાર અને ધર્મ - વ. તેમની મુખ્ય કૃતિઓ છે. તેઓ એક મૌલિક વિચારક છે. ગીતા, ઉપનિષદો વગેરેને તેમનેા ખૂબ જ ઊંડા અભ્યાસ છે. શાસ્ત્રમાં પણ તેમને વિશેષ રસ હતો. જીવનમાં સનાતન મૂલ્યોમાં નીસર્યા વિચાર કરવાના તેમા હિમાયતી . * " * [છુ ગુજરાતની રિમતા . શાસ્ત્રનું પ્રમાણુ સ્વીકારવાને બદલે હિં અને તર્કનાં સાધનો પર તેઓશ્રી વધુ ભાર મૂકે છે. સહજાનંદ સ્વામી તથા તેમના સ ંપ્રદાય વિશેનું તેમનુ વધુ પુસ્તક આ વાતની સાક્ષી પૂરે છે. વન રોધનમાં તેઓ લખે છે કે “તત્ત્વજ્ઞાન મારી જિગ્મે વળ બોર્ડિક વિજ્ઞા સના વિષય નથી, એને આધારે ખ્વન રચવાનું છે.” મૌલિક અને જાગૃત વિવેક બુધ્ધિથી પ્રેરિત તેમનું ચિંતન છે. ધમ'ના ક્ષેત્રે પરમત સહિષ્ણુતાની તેઓ હિમાયત કરે છે. સદાચાર એ સાધન છે અને સમાજનું ધારણ-પાષણ એ સાધ્ય છે. સમાજના વિશાળ હિતને દષ્ટિમાં લીધા સિવાય જો વ્યક્તિની અમરતા કે વૈયક્તિક મેક્ષની વાત કરીએ તેા તે ઇષ્ટ નથી એમ તેઓ માને છે. ગીતાનું સમાજશાસ્ત્ર' માંના તેમના લેખો ખો દર્શાં અનુમોદન આપે છૅ. સંસાર અને ધર્મમાં તેઓ લખે છે કે ગતમાં બારે જે Jain Education International કરીશ્માનાં બદનને ચાગ્ય ત્રિ બાપતાં શ્રી જિમમાદ ત્રિવેદી લખે છે કે શુધ્ધ બુદ્ધિ અને શુદ્ધ તર્કના આબાલ ધર્મ, લઇ નીતિ, વ્યાર અને રાજકારણના અનેક પ્રશ્નોનુ તેણે મૂળગામી પર્યં વધ્યુ કર્યુ” છે. સાથે અને લોકહિત ખન્ને ઉપર દષ્ટિ રાખી સાદી નથા ચેકશ ભાષામાં વેચ્યો દેશને અનેક વિષયમાં મા દર્શન ભાપતા રહ્યા છે ” શ્રી કેદારનાથનો પરિચય શ્રી મશરૂવાળાગ્યે ગુજરાતને કરાવ્યો છે. સામુદાયિક વન અને સામુદાયિક કલ્યાણની ભાવના થ્યાપણને તેમના ‘વિવેક અને સાધના' પુસ્તકમાં જાય . સો અને સામી દ્વારા ચિત્તને કામ કરી ક્રમિક વિકાસ સાધવાની તેઓ વાત કરે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે કે “ તેમની વિચારણામાં રાચત કે અભિનિવેશ નથી, પશુ સ્પષ્ટતા, શાંતિ, નવામિના અને સમતા છે. સાધનાને નામે ચાલતા અગળિગઢની, પરામાનુજને નામે ચાલતા બાપાની ને મુમુલ્તાને નામે ચાલતા શ્યામની બા શ્ર For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy