SearchBrowseAboutContactDonate
Page Preview
Page 718
Loading...
Download File
Download File
Page Text
________________ 93 મેં ભૂત ગુજરાતની મરિનના નાથ ભટ્ટે તે સંગ્રહને ‘ગુજરાતી સાહિત્યના સર્વાંત્તમ નિબંધ ડાર’ કરી નવાય છે. જૈન બારામાં સડાયેલ છપાવવા યેાગ્ય ઉત્તમ હસ્તલિખિત પ્રતાની યાદી કરી વડાદરા રાજ્યને તેમણે સુપ્રત કરેલ. પ્રાચ્યવિદ્યામંદિર તથા ગાયકવાડ એરિયેન્ટલ સીરીઝની સ્થાપના માટેની ભૂમિકા આથી તૈયાર થઈ. પ્રમાણમાં નાની વયે ગુજરાતની ધરતી પરથી વિદાય લેનાર શ્રી માિસનું પાન વેદાંત પ હિત અને તત્ત્વચિંતક તરીકે હંમેશા મેોખરાનુ રહેશે. વ્યવહારના શ્રી માનદર્શકભાઇ ધ્રુવ માિના ઉત્તરાધિકારી છે. મનિયાને તે પેટ વિદ્યાબંધુ ભાવે છે. શ્રી મક્ષિાલના 'સિદ્ધાંતસાર'ના વાચન બાદ તેઓ તેમના તરફ વધુ ખેંચાયા. ‘સુદર્શન' તથા ‘પ્રિયંવદા'ના પાછલા અકૈા પશુ ખાસ મગાવી વાંચી ગયા. ફિલસુફીમાં તેને કેવલાદ્વૈત ઉપર શ્રદ્ધા છે, અને અદ્વૈત વેદાન્તને તે દાર્શનિક ચિંતનનું શિખર માને છે. માથુ સના હૃદયમાં જીવ, જગત અને ઇશ્વરના બારામાં જે જે ગંભીર પ્રશ્નો હૉ , તથા ભાકકણા વૃદ્ભવે છે તે બધાનો ખુલાસો કરવા એ તેમના મતે ધર્મનેા સામાન્ય ઉદ્દેશ્ય છે. ધર્મ એ મનુષ્યને સ્વભાવસિદ્ધ છે તથા અત્યંત જરૂરી પણ છે. આધ્યાત્મિકભાષામાં જે અર્થ તેનું જ ટૂંકું નામ ધર્યું.' જીવનની સાથે નિર સબંધ ધરાવી જે ધર્મ વ્યાપ એટલે કે સર્પ દેશી (Absolute, universal, all–sided) દેય તે સર્વોત્કૃષ્ટ, ધ એ માત્ર ક્રિયારુપ કે ભાત્ર વિચાર (તર્ક ) રૂપ કે માત્ર હૃદયના ભાવરૂપ નથી. ધર્મમાં આ ત્રણેયના અદ્ભુત સમન્વય પ્રાય છે. તે લખે છે કે--મનુષ્યને સ્વાભાષિક રીતે જ જ્ઞાનના પ્રકારની કર્તવ્ય ભાવનાની અને શ્રમબસની જરૂર છે, એ ત્રણે ભીંચ્યો ત્યાં સુધી પૂરી ન પડે ત્યાં સુધી ધર્મનું પ્રયાજન સ`પૂર્ણરીતે સિદ્ધ થયું ન ગણાય.* રવિપાક લખે છે કે પમ તે એમને મન પ્ર જીવનની એકાદ શક્તિ કે એકાદ ખૂણા કે પ્રદેશ નહેતા- એ સમગ્ર વનવ્યાપી દૃષ્ટિ હતી.' લક્ષણ આપતાં તે જણાવે છે કે ‘અનંત અવિકૃત પરમાનંદ પામવા માટે મનુષ્ય બુદ્ધિમાં જે વાશાવિ ત્રણા છે તે ધર્મ' ધર્માં માનવ આત્માનું ઊંડું રહસ્ય છે, અને તેના ઉપર એની સ પ્રવૃત્તિના આધાર . ધમ વિહીન નીતિ તેમને કૃતિમ જાગે છૅ. તે તેા કહે છે કે ધર્મ સારા તેા પ્રવૃત્તિ સારી. તે પ્રાચીનનું અનુમાન કરે છે છતાં પ્રાચીન પા તરફ તેમની જય. આંધળા ભક્તિ માત્ર નથી. જેમ વિવેકાનદ કહ્યું કે વેદાન્ત નિવૃત્તિ ઉપદેશનું નથી. તેમ શ્રી મિયાગ પણ માનતા કે ગાન્ત બે નિવૃત્તિ અને નિઐશ્ર્વના જ્ઞાનમાર્ગ નથી. મનભાવતા તેમને મન વળ મુખ્ય જાળ કે ખંડનમંડનતી મિથ્યા પ્રવૃત્તિ નથી પરંતુ પ્રેમ અને કવ્યના પાયા પર રચાયેલી ઇમારત છે. તેમનામાં આ અન્તઃ કરણની વેદના આપણુને જણાઈ આવે છે. તેમની સામાજિક વિચારણા ભક્તિક્ષી કરતાં સમાજલક્ષી વિશેષ છે, સમાજને તેઓ વિશ્વવ્યવસ્થા અને યાજનાના એક અવિભાજ્ય અંગ તરીકે ગણે છે. વાસ્તવિક જીવનમાં મુક ખરો ભેદના અનુભવ ધરાવનારાં બળામાં પ્રેમ, મૈત્રી, કરુણા, અનુક ંપા, સ્નેહ, વાત્સલ્ય, ભક્તિભાવ વ. પ્રેમનાં જ રૂપ છે. પરમતત્ત્વ બ્રહ્મ પણ પ્રેમ સ્વરૂપ જ છે. આત્મ નિમજ્જન, પ્રેમજીવન, અભેદેમિ વગેરે સંગ્રહેામાં તેમણે પ્રેમ અને તનાં ગાન ગાયા છે. તેના વખે પ્રેમ, ક્યા, સ્નેલ, મૈત્રી આદિ સ્થૂળ બધામાં પણ જે જે ાન આવે છે, તે તે આનંદના પરમ પ્રક અનુભવાય એ અભેદ્યનું સ્વરૂપ છે.” તેમની ગઝલામાં પણ આ વસ્તુ ચરિતાર્થ થતી જણાય છે. તે મેદ્દાને જ મનુષ્યની સર્વ પ્રવૃત્તિઓનુ ધ્યેય માને છે. આત્મશન એ જ પરમસુખ છે. જેટલુ" નાનાવ, જેટલો જો તે મા મિથ્યા તથા દુઃખરૂપ છે. જગતમાત્ર, સમગ્ર વ્યવહાર દુ:ખથી ભરેલા છે. જેને આત્માના નિર્વિકાર અને સમય સ્વરૂપનું—અભેદનુ સાનુભવ ભાન છે તેને કદાષિ દુઃખ છે જ નહિ. ‘અભેદાનુભાવ, સર્વાત્મભાવ કે બ્રહ્મભાવ કે મેક્ષ અભાવાત્મક નથી પરંતુ ભાવાત્મક છે. તે માના સદાચ નહિ પરંતુ તેની અતિ સૂચવે છે.' તેમના મતે, ‘સાચુ' આત્મનિવેદન તેા પેાતાના આત્મામાં જે બલ, વી, સાધન, જાતિ આદિ ઢાય તેને કૉંબ દ્વારા સમષ્ક્રિય પરમાત્માને ઉપહાર કરવામાં સિદ્ધ થાય છે.' (ધમબાધ), જીવથી કર નાન જિન્ન છે એમ માનનારા દર્શનાની મહિવાલે ટીકા કરી છે. પ્રેમ ક્ષણા રૂપ ક્તિને તેમની વિચારણામાં સ્થાન છે. તેમને મન પ્રેમલક્ષણા પતિ કે પરાક્ષ દ રૂપ જ્ઞાન એ અન્ને એક જ અજ્ઞાન અને કલ્પના એ એનું જ પરિણામ હાત તેા જ્ઞાનની વૃદ્ધિ સાથે છે ને તેમાંના એક સાધનથી છદ્મ જ્ઞાન સભવે છે. તેમની કૃતિ-એનુ નષ્ટ થવા તરફ જ વત્ દાંત, પશુ સ્થિતિ આપણે કૈટી આમાં સિદ્ધાંતસાર, સુઘ્ધન માધિ યુ લેખનીય છે. સિદ્ધાંતો એ છીએ. જ્ઞાનમાં હિં થતાં માણસની ધર્મવૃત્તિ વધુ તીવ્ર, સાર'માં તેમણે ભારતીય તવમાનને વિકાસ આલેખી પ્રાચીન સતેજ અને ગંભીર બનતી જોવા મળે છે. માધમ જ વિવધ થવાને લાયક છે તે રક્ત સિદ્ધ કરવા સમગ્ર જીવનમાં વિશ્વરચના અને જીવન વ્યવહારની પાછળ કાઈ પ્રયત્ન કર્યો છે. પ્રાભુ વિનિમય' દ્વારા તેમણે યાગ તથા ગુપ્તવિવાએકતાનું તત્ત્વ રહેલું છે તેવી તેમને અવિચળ શ્રદ્યા છે. વિશ્વમાં બિંધનો સ ત કર્યો, જડવાદની વધની ની અક્ષર રચવા સંવાદ, વ્યવસ્થા અને નિયમ સ્થાપનાર કોઈ તત્ત્વ હશે જ. ચેતન તેમણે ચેતનવાદનુ સ્થાપન કરવા પ્રયત્ન કર્યાં Mouism or અને અચેતન પદાર્થને અસ્તિત્ત્વમાં લાવનાર તેમની પ્રત્તિઓનુ Advaitism તથા Imitation of S'amkara વ. પુસ્તકો પ્રભવસ્થાન કાઇ તત્ત્વ હશે જ. આનંદશંકરની આ શ્રદ્ધા તર્કશુદ્ધ દ્વારા તેમને ભારત બહાર પણ સારી કીર્તિ સાંપડી. મેટી વયના છે, તત્ત્વ વિચારમાં બુદ્ધિને તે સ્વીકાર કરે જ છે. આ સમગ્ર જ્ઞાસુઓ માટે તેમણે સન ગદ્યાતિ'માં લેખા પ્યા. વિષ વિશ્વ જેવુ હૃદય છે એવા ચ્યાત્મા-પરમાત્માનો સ્વીકાર કરવા જોઇએ. Jain Education International તેમના લેખેામાં તત્ત્વજ્ઞાન અને ધર્મ અભિન્ન વ્હાય એમ બન્નેની ચર્ચા જોવામાં આવે છે. પાશ્ચાત્યેા બન્નેને ભિન્ન માને છે અને ભાષામાં એ અશિન્ન છે, તેને તર્ક રાષ કે વિચાર પ્રગતિની ઉપ ગણે છે. એના ખુાસે શ્રીધ્રુવ એ રીતે આપે છે કે પશ્ચિમની ફિલસૂફીમાં ધર્મ અને વિસણી બન્નેના ઉદ્ભવસ્થાના (કનુ પેલેસ્ટાઇન અને બીનનું પ્રીક) અને કાળ બિબ છે. તેઓ લખે છે : ધર્મ એ કો For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy