SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ સંસ્કૃિતિક સમા ક/ મહાપુરુર્વેને પધ હિંગવાની જ છૅ ને એવા અપૂર્વ અવસર ભાવે એ માટે નિગ્રંથ થવાની જરૂર છે તેા જ સ છંદીને ભપુઅને પ વિચરી શકાય. ! પરંતુ તે શક્ય અને અંતે શ્રીનની માદક ભાષાંતર સંબંધના તીક્ષ્ણ બંધના નકથા, જેમાં પંડિત યુગના અગ્રણી સાક્ષરવર્ય-આષ્ટા તે શ્રી ગેાવનરામ મા ત્રિપાઠી તેમની કૃત્તિઓમાં સાતીચંદ્ર માનવાનો ર બાગ, સ્નેદમુદ્રા, સાયન, અધ્યાભવન, લીલાવતી દયારામનો અહાદેવ, Classical poets of gujarat/૧ મુખ્ય છે, પરંતુ તેમનો ાતિસ્ત તો છે સરસ્વતી, માં તેઓએ મીત, પ્રીટ, ક્રિષ્ન અને સંસ્કૃત મૈત્રીમાં પૂર્વપશ્ચિમના સસ્કૃતિના સંધ, ગૃહસંસાર અને તદ્ વિષયક વિચારાની તલસ્પર્શી મીહિંસા, રાપર, ધર્મ, તત્ત્વજ્ઞાન, કયાણગામની પૈાના છે. વિષયા ચર્ચા છે. સંસ્કૃત તેમ જ અગ્રેજી સાહિત્યના તેમના ઉંડા અભ્યાસ હતો તેમની કૃનિોમાં આપને ષિ અને ગંભીર ચિંતનના પરિગય થાય છે. પ્રતિષ્ઠા, પ્રર્નિયા અને ત્યાગમાં પતિ યુગમાં થઈ ગયેલી અનેક નામાંકિત વ્યકિતમાં તેમનુ ગૌરવભર્યુ` અને વિશિષ્ટ સ્થાન છે. ચરોતરના ઘરસારના, મુંબઈના મતવા કાંક્ષી ખાન અને ભાવનગરની પડી શનીતિનો પર તેમને બરાબર બેઠા હતા.' શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી લખે છે કે ગાંધીજી પહેલાં કોઇ વ્યકિતએ ગુજરાતી સમાજને પર્યેષણ લસિત સાહિત્ય સૌન્ય દારા સારવામાં અનન્ય સાધાર . તુ હોય ત તે મહર્ષિ ગાવધનરામે......સભર જીવનનું વૈચિત્ર્ય અને વૈવિધ્ય તેમની કલાથી વસ્થિત રીતે પુરસ્કૃત અને શાન્વિત થયું છે.' શ્રી ધ‚રૂભાઈ ઠાકર લખે છે કે ‘સાક્ષર જીવન તથા અધ્યાત્મ મન જેવા આ દાનિક છે. ગે વધુ નામના સજ્જ જ્ઞાનય અને મૌતિક ચિ ંતનબળના સત્ત્વપૂર્ણ નિર્ભ્રાને છે. શ્રી વિન્દના પૂર્ણ યાગ પહેલાં ગેાવનરામે ત્રિયાગ પ્રત્યેાધ્યા છે. લક્ષ્યાલક્ષ્ય યોગીઓ જીવ, ઈશ્વર અને બ્રહ્મ એ ત્રણનુ અદ્વૈત કમ અને જ્ઞાનયેાગથી સાધે છે.’ સામાજિક રામાને તોડવાનો ઉદ્યમી સુધારક અને સ્વદેશ વચલ સદાતીઓને ગોવર્ધનરામ અનુરોધ કર્યું. 'Martyrs of Truth, Righteousness and purity | it is resultless and needlessly dangerous to delve these hollow crumbling all absorbing hillocks. Follow rather the lights that have created Jain Education International them. Bring out the rich chemicals that will melt and not destrog these sandy piles' کان ها સાધ્ય કરી, એ પરામાં તમારા આયુષ્યના સર્વ અશને ટ્રેમી દેજો. " આ યજ્ઞના ગરવા ઋષિ તે ગાવનરામ હતા. બિરિય યુગનાં વૈદાનને જીવન માટે નાર ગુજરાતી ચિતડ અને વિદ્વાનોમાં ગોકુળજી પ્રથમ છે સરસ્વતી પ્રેમી ગોકુળજી ઝાલાને પંચદશી, વેદાન્ત પરિભાષા વગેરે ગ્રંથામાં ખૂબ જ ઊંડ રસ હતો અને તેનું મન તૈસે નિષ્ઠાપૂર્વક કરેલ છે. નાન એમનું જીવન–બળ હતું. ભાવતરના ગૌરીશકર ઓઝા અને શામળદાસ બન્ને વેદાન્તી કારબારીયોના સળ ગાકુળ ગુરુ જેવા હતા. ગોકુળજીના મતે વેદાન્ત આપણને વન વિમુખ નહિ પરંતુ શુદ્ધ બાર અને કર્યપ્રતિ અભિમુખ કર્યો છે. સામાનને અને અદ્ગિર્ ઉપાધિને બહુ સંબંધ નથી. તત્ત્વજ્ઞથી બ્રહ્માત્મકય-વખાધે સુકૃતિ વિવેકજ્ઞાનવાન અધિકારીને જ્ઞાન દ્વારા પરમ પુરુષાર્થની યાગમાક્ષની પ્રાપ્તિ થાય છે. શ્રી મનઃસુખરામે સુજ્ઞ ગેાકુળછ ઝાલાના જીવનચરિત્રમાં શાંકરવેદાન્તનુ ટ્રકમાં નિરૂપણ કરેલું છે. જેમાં વિના અને સમજ દેખાય છે. પુત્રનું નૌત્રિક ચિંતનનુ. નવીન પ્રદાન નથી. જો કે સાર નીતિ વિષે કમ વિગ આપને મનસુખરામના જાય'માં જાય છે. કરવાનું શ્રી નાનાલાલ અને કવિ પ્રેમાનંદ ગુજરાતી કવિતા સાહિત્યના એ ઉત્તુ ંગ શિખરા મનાયા છે. પ્રેમાનદ પરલક્ષી છે, નાનાલાલ આત્મલક્ષી છે. આસ્કૃતિના સંદેશવાહક આ ક્રાન્ત કવિઓએ ભાવી ગૌરવમાથા ગાઈ છે. કવિતા અને દર્શનથી નાના બાળે જગતને ભીંજવ્યું છે. કવિ મિથ્યાવન જીવતા નથી. રાગટમય સસારને નવી રીતે અપનાવવાની સૌન્દર્ય દાડા તે આપે છે. નાનાલાલનું વ્યક્તિત્વ નિરાળું છે. પ્રેમ અને ભક્તિ તેમના સ્વભાવના મુખ્ય ભરો અને તેમના કાનના પ્રધાન વિષયો તા. એ દિએ તેમનું પ્રમસક્તિ' તખલ્લુસ સાથે હતું. તેમનાં ચારિત્ર્યની નોંધપાત્ર બારામાં તાતા, નિખાલસતા, નિઃસ્વાયત્તા, નીડરતા અને સામિમાન ગણાવી શકાય. તેમની કારી ખુમારીથી તેમણે સહન પણ સાથે એવુ કરેલ પરંતુ ગુર્જર સાહિત્ય અને સમાજની તેમણે સાબાસ એવી સેવા બનવી કે લોકોએ તેમને ‘કવિ સમ્રાટ' કે ‘મહાકવિ’નાં બિરૂદ આપ્યાં અને વિવેચકાએ તેમને અર્વાચીન યુગના સર્વોત્તમ કવિ કરાવ્યા, શ્રી મણિલાલ નભુભાઇ દ્વિવેદીને ગુજરાતના શુદ્ધ તત્ત્વવિચારક અને પ્રથમ પૂર્ણ ફિલસૂફ કહી શકાય તેમના ચિંતને વાચક વર્ગના ચિત્તને રપ તેને સંતાપ આપ્યા. તેઓ શાસ્ત્ર સામાન્ય કાને કોઈ રીતે જનતા જનાર્દનની સેવા કરનાર તેમના કલ્યાષ્ટ્ર વિષે હમેશાં ચિંતિત રહેનાર યેાગીપુતો વનની અને જગતની તેને મુન્દ્ર માની ઉપેક્ષા કરતા નથી....... મુન્નગિરિના સાધુઓ પણ નિષ્ઠ, દેશહિતચિંતક તેમ જ ધર્માંશોધક હતા. ધર્મને સુધારાથી થયેલા બુષિત વાતાવરણુાં તેમના કાજ અભ્યાસ ચાલેલ લેમાં જ્યારે તેઓ અભ્યાસ કરતા હતા ત્યારે જ તેમને લાગેલું દુધ, નીતિ તથા સુધારાના તત્ત્વ વિષેનો નિર્ણય કર્યો વિના તેમની કેંગી સુખમાં કે નિશ્ચિત ભાગે વાની નથી. વિશાળ સસારનો ત્યાગ કરતાં હતાં. લાકક્ષામાં પ્રશ્ન હતાં. આજ સામાન, ઉચ્ચ બુદિશક્તિ અને ઉંડી દેશભક્તિ ધરાવતા ગુજરાતના પાસેથી કાયમની વિધિ સવતીચંદ્રને મળી રહે છે. નવા યુગના વિધાયકા અને નહાવીરાને ગોવર્ધનરામને સંદેશ છે કે ‘સર્વથા અધ્યાત્મબળમાં અચળ રહી, તમારા મહાયજ્ઞના વિધિમાં અખંડ રવી, સત્તાથી પ્રવૃત્ત રહી, એ યજ્ઞના અતિથિ માત્રનું કલ્યાણ આ સપુતે ભારતીય દર્શનના અભ્યાસ કર્યો અને પાશ્રય દા સાથે તેમની તુલના કરી. શાંકર વૈજ્ઞાન્તની તેમના પર પ્રાઢ અસર પડી છે. આ સધળું બ્રહ્મ છે, માણસને પરમ પુરુષાર્થો બ્રહ્મરૂપ બનવામાં છે. ખા સંચાનુભવ તેને ધીરે ધીરે ચાય છે. ધર્મનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy