SearchBrowseAboutContactDonate
Page Preview
Page 695
Loading...
Download File
Download File
Page Text
________________ સરકૃતિક સદ બન્ય] ધંધુકા તાલુકાના ખતા ગામમાં “ઘોઘા”નું મંદિર છે. ગામ કેટલાંક લેક ઢીંગલી બનાવીને નદીમાં નાખે છે નદીમાં નાખતા પહેલાં આખું એની પૂજા કરે છે. કહેવાય છે કે ગામમાં સાપ કરડવાથી તેને ખૂબ ટીપે છે. નાગપૂજાને આ બીજો પ્રકાર છે”. કદી કંઈનું ભરણ થતું નથી. ઘાધાદેવ ગામનું રક્ષણ કરે છે. ઘોઘા બંગાળમાં પણ નાગ-પૂજા જાણીતી છે. નાગદેવી મનસા'ના નામનો વીર પુરુષ ગાયોનું ધણ વાળતાં ભરાયેલા. તે નાગ બનીને યાદમાં ખાસ ઉત્સવ ઉજવવામાં આવે છે. માટીના વાસણને સિંદૂરથી બેઠા છે અને પરચા આપે છે એવી વાતો જાણવા મળે છે, ગીને એક વૃક્ષ નીચે મૂકવામાં આવે છે. તેની ચારે બાજુ માટીના ધેધા’ને રાસડો ભાલ પંથકમાં આજે પણ ગવાય છે. નાના નાના સાપ મૂકવામાં આવે છે. આવા નાના નાના સાપનાં આજ છે સાતમ ને સેમવાર, ઘેઘો ચુવાણુ દાતણ કરે રે; અનેક મંદિરો મળી આવે છે. મનસા વાસુકિની બહેન અને જરકારુ પાણી ભરે રે લાસબા બહેન, નાવા બેઠો ઘોઘો ચુવાણ. નામના ઋષિની સ્ત્રી છે. તે સર્પની રાણી છે. પેટ ચાલનારા બાર બેડે ઘોઘો નાહી ઊઠ્યા રે. ભયાનક પ્રાણીઓથી તે સ્ત્રી પુરુષનું રક્ષણ કરે છે તેથી તેને ઉગમણે પડી છે બૂમ, આથમણા થયા રાધા રીડિયો રે; પૂજવામાં આવે છે. તેનું બીજું નામ “વિલહરી' વિષને હરનારી ઘેલે નાખ્યા પલાણ, ઊંટે તે આથર ભીડિયા રે. એવુ છે. બધી માતાની જેમ તે અદેખા સ્વભાવની છે. તેને હમેશાં ચડ્યા ચડ્યા રે ઘેઘો ચુવાણુ ખુશ રાખવામાં ન આવે તો લોકોનાં ઘેર ઝેરી સાપ મોકલીને તે શ્રી સંન્યાસી સૌરાષ્ટ્રમાં થાનગઢ સ્ટેશન પાસે આવેલા વાસ- વેર વળે છે. બંગાળમાં મનસાદેવીની પૂજા વિશેષ પ્રચલિત છે. નાગના મંદિરની પણ વાત નોંધે છે. આ વાસુકિનાગ જે પુરાણોમાં મનસાદેવીની પૂજા અગેની એક કથા નીચે પ્રમાણે મળે છે. કહ્યા પ્રમાણે અમૃત મંથન વેળાએ તેનું નેતરું કરવામાં આવ્યું હતું. ‘ચંડ નામના એક વેપારીએ મનસાદેવીની પૂજા કરવાની ને આજુબાજુના પંથકમાં આ નાગને દેવતાઈ નાગ તરીકે પૂજવામાં કહી એટલું જ નહીં પણ તેને માટે અતિશય તિરસ્કાર દર્શાવ્યો. આવે છે. લગ્ન પછી છેડાછેડી છોડવા વરઘોડિયાં ત્યાં આવે છે. થોડા વખતમાં એના છ છોકરા સર્પદંશથી મરણ પામ્યા એ દશા સૌરાષ્ટ્રનાં ધ્રોળ શહેરની પશ્ચિમે બાળી નાગનું થાનક આવેલું માંથી દૂર રહેવા એનો મોટો છોકરો લેઢાના ઘરમાં રહ્યો; પણ છે, ત્યાં ખીજડાના પોલાણવાળું વૃક્ષ છે. કહેવાય છે ત્યાં નવ ફૂટ મનસાએ એક કાટમાંથી સર્ષ પેસાડ્યા. સાપ તેને લગ્નના દિવસે લાં અને મોટી ફેણ અને મૂછોવાળો નાગ હે . ત્યાં દૂધનું કરશે અને એના પ્રાણ લીધા. એની વિધવા નાસીને રડતી રડતી પાત્ર રાખવામાં આવે છે, તેમાંથી નાગ દૂધ પીએ છે. પિતાના સાસુ પાસે ગઈ. પડે શીઓની સાથે દેવીનું આરાધન કરવા - સૌરાષ્ટ્રમાં સરપદર ગામના પાદરમાં વાટપડા નામક નાગનું ચંડને તેણે ઘણું સમજાવ્યો પણ તે સમયે નહીં મનસાએ જાતે જાણીતું લેકપૂજ્ય થાનક છે. દેવતાઈ નાગ તેના પરિવાર સાથે તેના મિત્રને કહ્યું કે તમે ચડને સમજાવે : માના તરફ આટલે ત્યાં ફરવા આવે છે. નિર્દોષ બાળકે તેની સાથે આજેય ગેલ કરે છે. વેરભાવ રાખે નહીં. આખરે તેની ઇચ્છાને તે એટલે વશ થયો કે : એ ગામમાં કે ગામની હદમાં સર્પદંશથી કોઈનું મરણ થયાનું એક કુલ ડાબા હાથે દેશ તરફ નાખ્યું. આથી દેવી પ્રસન્ન થઈ. અને જાણમાં નથી તેના બધા છોકરાને જીવતા કર્યા ત્યારથી તેની પૂજા પ્રચલિત થઈ.'૬. | ગુજરાતને ગામડે ગામડે ચરમાળિયા દાદાના મંદિરો સામાન્ય દક્ષિણ ભારતમાં પણ નાગપૂજા જાણીતી છે હિંદુઓએ મદ્રાસમાં રીતે તળાવની પાળે જોવા મળે છે. ત્યાં નાગની માટીની પ્રતિમાઓ ઉપનંદી જિલ્લામાં સુંદર નાગમંદિર ઊભું કર્યું છે નાગલોક હેય છે. નાગ પાંચમને દિવસે લેકે તલવટ વહેચે છે. ઘરમાં ક્યાંય વિવિધ પ્રકારે સાપની પૂજા કરે છે તેને ઈશ્વર સ્વરૂપે પૂજે છે. ન ગ દેખાય તો દેરીએ જઈને દીવો કરે છે અને નાળિયેર વધે છે જુલાઈ માસમાં નાગદેવતાનો મેટો ઉત્સવ ઊજવે છે નવરાત્રિમાં બાળકો માટીના નાના નાના ઘાઘા બનાવીને તેમાં ઉત્તર ભારતમાં બ્રાહ્મણ કે પણ નાગપૂજા કરે છે. તેઓ દીવા મૂકીને— નાગપૂજા સાથે વૃક્ષyજા પણ કરે છે તેની પાછળની ભાવના એવી “ધોધો ઘોઘો ઘોઘ સલામ નાથીબાઈને વીર સલામ, છે કે સાપ વૃક્ષના થડમાં પોતાનું ઘર બનાવીને રહે છે. તેથી સાપના આગલે બંદૂદાર, પાછલે પહેરદાર.” દર આગળ દૂધ-ઘી મૂકે અને મત્રોચ્ચાર કરીને સાપની પૂજા –ગાતાં ગાતાં ઘોઘો માગવા નીકળે છે. નવમે દિવસે ચરમાળિયા દાદાની દેરીએ ઘોઘા મૂકી જાય છે. નાગપૂજા હિંદુઓ સાથે સંકળાયેલી છે. સ્ત્રીઓ આજે ય રાજસ્થાનમાં નાગદેવતાનું મોટું મંદિર આવેલું છે. ત્યાં નામ નાગપાંચમનું વ્રત કરે છે. અને નાગદેવની પૂજા કરે આથી ભારતને પાંચમના દિવસે ધામધૂમથી નાગની પૂજા કરવામાં આવે છે. નાગપૂજાનું કેન્દ્ર કહીએ તો ખોટું નથી. જુની સંસ્કૃતિને આજે પંજાબની એક લેકજાતિ સપ્ટેમ્બર માસમાં નવ દિવસ સુધી લોપ થવા લાગ્યો છે ત્યારે કેટલાક દેવની પૂજાને લેકજીવન વીસરી નાગની પૂજા કરે છે. આ પૂજા દરમ્યાન ઘણી ધાર્મિક ક્રિયાઓ કરે થાય છે છતાં તે ગયું છે છતાં વેદકાળથી શરૂ થયેલી નાગપૂજા આજેય એટલી જ છે. તેઓ નાગને “ગુમ્મા ’ને નામે ઓળખે છે. સાપના માનમાં પહ પ્રચલિત છે. લાલ અને કાળી રોટલીઓ બનાવવામાં આવે છે. આ રોટલીઓ એક ઘેરથી બીજા ઘેર લઈ જવામાં આવે છે. પછી આ રોટલીઓ ૫ સંસ્કૃતિ ઔર સમાજશાસ્ત્ર : ડે. રાંગેય રાઘવ અને દાટી દે છે. પછીથી તેના ઉપર મંદિર ઊભું કરવામાં આવે છે. ગોવિંદ શર્મા. આ રીતે નાગની પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત પંજાબમાં ૬. જુઓ : કૃત હિંદુઓ. પૃ ૧૦૮ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy