SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય ] તતોદક તીર્થ તુલસીશ્યામ નથી બાપા મારા માથડાં દુક્યાં ? સૌરાષ્ટ્રમાં ધારી શહેરથી અઢાર માઈલ દૂર ગીરના જંગલે નથી અમને કાંટડા વાજ્યા હો રામ, પાણી. વચ્ચે તુલસ ધામની રળિયામણી જગ્યા આવેલી છે. હજારો ભાવિક કયો તુલસા દીકરી સૂરજ વેર(૧૩) પૈણવું. યાત્રીઓ તેના દશનાર્થે આવે છે. તુલસીશ્યામની આ મૂર્તિના ચાંદલિયો વર વોરું હે રામ, પાણી. પ્રાગટયને સમય ત્રણસો વર્ષ પહેલાં બન્યો હશે એમ ડો. હરિભાઈ સૂરજને બાપા તેજ ઝાઝેરા, ગૌદાની નોંધે છે.૯. ચાંદલિયો જળ ઝાંખો હો રામ, પાણી. ત્રણસો વર્ષ પૂર્વે ગીરના જંગલોમાં મીઠા નામને નેસડો કો’ તળશ્યા દીકરી માધવ(૧૪) વેર પૈણાવું. હતો. ત્યાં દેવ સતિ નામનો ચારણ રહે. એક દિવસ તેણે ડુંગરા હલમાનિયો(૧૫) વર વરું હે રામ, પાણી. પાછળ ભયંકર કડેડાટીઓ સાંભળી. વીજળી જેવા તેજસ્વી ઝબકારા માધવને બાપા જટા ઝાઝેરી. જોયા. તેણે જઈને દૂધાધારી નામના તપસ્વી બાવાજીને વાત કરી. હલમાન તેલ સિંદુરે હે રામ, પાણી. બાવાજીએ એ જગ્યાએ ઝૂંપડી બાંધી. બીજે દિવસે મેંસૂઝણુમાં કાશીની વાટયે કરશનજી કુંવારા, ધરતી ધણધણી ઊડી. જમીન ફાટી અને તેજપુંજે આકાશ તરફ ત્યાં મારા ગપણ કરજે હે રામ. જતા જણાયા, ધરતીમાંથી ઉના પાનીના ઝરણાં ફૂટયા. અઠવાડિયા પાણી જ્યા'તા રામની વાડીએ. પછી ફરીથી અગનગોળા દેખાયા. ધરતી શાંત થયા પછી દૂધાધારી તુલસીના સગપણ થયા અને લગ્ન પણ લેવાયા. શેરડીના મંડપ મહારાજે જઈને જોયું તો ઝરણાની જોડે એક ઝાડ નીચે કાળા રોપ્યા છે. શ્રી કૃષ્ણ ભગવાન ( વીઠ્ઠલજી) નો વરઘોડો નીકળે છે : પથરની સુંદર મૂર્તિ પડી હતી. મહારાજ બે હાથ જોડીને નમ્રતાથી વરઘોડે રે કંઈ વિઠ્ઠલજીનો ! બોલાઃ ભલે પધાર્યા મારા નાથ! આપ સતી વૃંદાએ શાપ આપ્યા ઘેડાને રે કંઈ ઓરડીએ બંધાવે જી રે પછી શ્યામ સ્વરૂપ બન્યા. આ જંગલમાં વંદાના શાપ પછી આપને ઘેડાને રે કંઈ નાગરવેય નીરાવો રે પ્રિય એવાં તુલસીનાં વન ઊભાં છે, એટલે આપને હું તુલસીશ્યામને ઘેડાને રે કંઈ તેત્રીસ શણગાર સજાવો રે નામે સ્મરીશ. પછી મહારાજે તુલસીશ્યામની મૂર્તિનું સ્થાપન કર્યું.” બાર ઘણાં કંઈ ઠેલડિયા વગડાવો રે પછીથી દીવના નગરશેઠ જુગલદાસ સ્વપ્નામાં આવેલ તુલસીશ્યામની શિવ સંતો રે કંઈ શરણાઈયુના બે જટા રે મૂર્તિના દર્શનાર્થે આવ્યા. તેમણે હજારો રૂપિયા ખર્ચીને નાગરાદિ ઘોડાને રે કંઈ પવનવેગે ચલાવો રે જાતિનું મંદિર બંધાવ્યું. આજે તુલસીશ્યામનું તીર્થ સૌરાષ્ટ્ર અને વેવાણ રે તું વહેલેરી આવજે રે ગુજરાતમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યું છે. ગીરના મનહર જંગલમાં થાળભરી મોતીડાં લાવજે રે આવેલું આ તીર્થસ્થળ યાત્રાળુઓના મનને પરમ શાંતિને અનુભવ ઉપર કંઈ શ્રીફળ મેલાવજે રે કરાવે છે. ભારા વાલાને વિગત વધાવજે રે તુલસી-વિવાહના લોકગીત રૂડા તુલસીએ કામણ કીધા રે લોકજીવન સાથે લોકેત્સવ વણાઈ ગયેલા છે. તુલસી વિવાહ એ મારા વહાલાના મન હરી લીધાં રે(૧૬) તો ગુજરાતને અનોખો કેત્સવ ગણાય છે. ગુજરાતના સમૃદ્ધ કારતક સુદી અગિયારસના તુલસીના વિવાહ થાય છે. તુલસી લે સાહિચમાં ઉત્સવગીતાની સાથે તુલસીવિવાહના ગીતો પણ મળી શ્રીકૃષ્ણને વરમાળા પહેરાવે છે. આ પ્રસંગે બ્રહ્મા વેદ ભણે છે. આવે છે. અભ્યાસાઓને ઉપયોગી થાય તે દૃષ્ટિએ કેટલાંક ગીતો અજ્ઞાન કહયાની કલ્પના તો જુઓ અહીં ઉતારું છે. પડવે પહેલે તમ અવતાર રમવા નિસર્યા રે લોલ ઉત્તર ગુજરાતને અડીને પાધડીપને પથરાયેલ ચુંવાલ પ્રદેશમાં તરવરાટભરી ઠાકરડા કેમ વસે છે. આ કામની સ્ત્રીઓ પાસેથી સ્વ. બીજે બાળક બેઠું બહાર, મેં સમજાવ્યું રે લેલ શ્રી નિરંજને સરકારે ઊતારેલું તુલસી વિવાહનું ગીત જોઈએ ૯. જુઓ-તુલસીશ્યામ તપ્તદક તીર્થ. લે. ડે. હરિભાઈ ગૌદાની સરખી સૈયરું દાદા જળ ભરવા જ્યા'તાં, વિશ્વવિજ્ઞાન તીર્થસ્થા અંક-૧૯૬ર. સૈિયરું મેણુલા બેલા હો રામ, ૧૦ તુલસી. જુઓ ચુંવાળ પ્રદેશના લોકગીત. લોકસાહિત્ય પાણી જ્યા'તાં રામની વાડીએ. માળા મણકે-૬. આટલી સૈયરુમાં કુણસ કુંવારું, ૧૧ લિયે. આટલી સૈયરુંમાં તુલસા(૧૦) કુંવારી. ૧૨ કાંટા. તુલસા બાળકુંવારાં હે રામ પાણી. ૧૩ હાર્યે-સાથે. ધેર આઇને તળણ્યા ડલિયો(૧૧) ઢા, ૧૪ મહાદેવ. તાણી પામરિયાની સેડ્યું હો રામ, પાણી. ૧૫. હનુમાન. કો’ તળશ્યા દીકરી માથડાં ક્યાં દુશ્યા ? ૧૬. જુઓઃ તુલસી વિવાહના ગીત. સંપાદકે જેરાવસિંહ ત્યાં તમને કોટડા(૧૨) વાજ્યા ? પાણી. જાદવ અને સજજનકુમારી ચાવડા. લેકસાહિત્યમાળા મણકે-૩. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy