________________
૭૦૦
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
સ્ત્રીધ, સ્ત્રી જીવન અને સુંદર સુધી જેવાં માસિક પ્રસિદ્ધ ૧૯૭૦ ની લડત પછી ગુજરાતમાં જે સ્ત્રીઓએ સ્વાતંત્રયથતાં જેમાં સ્ત્રી જીવનને સ્પર્શતા પ્રશ્નો આવતા અને ઘણીવાર ઉપ- સંગ્રામમાં કાર્ય કર્યું હતું તેઓને કંઈક કરવાની મને વૃત્તિ થઈ અને યોગી માહિતી પણ આપવામાં આવતી.
પૂ. ગાંધીજીના આશીર્વાદથી સ્ત્રીઓના પ્રશ્નો પર લક્ષ કેન્દ્રિત થયું. ધીમે ધીમે સ્ત્રીશિક્ષણ વધતું હતું. વિ. મુ. વિદ્યાબહેન તથા
સ્ત્રી એ વ્યક્તિ છે વ્યક્તિ તરીકે તેને બધા જ અધિકાર મુ. શારદાબહેન પ્રથમ ગ્રેજ્યુએટ થયા પછી એ દિશામાં ઘણુએ
મળવા જોઈએ એ માગણી સ્ત્રીઓની હતી અને એ દષ્ટિએ સ્ત્રીને પ્રગતિ કરી અને સ્ત્રી શિક્ષણ ઉચ્ચ કક્ષાએ પણ વધ્યું અને વિકસ્યું.
વાવલંબી કરવા તેનામાં જાગૃતિ-શક્તિ લાવવા માટે ગુજરાતમાં
કામ શરૂ થયું. જ્યોતિસંઘે ૧૯૩૪ માં ઉપરના કથનાનુસાર કાય ધીમે ધીમે પ્રગતિ થતી હતી. કન્યાશાળાઓ વધતી હતી.
આવ્યું. સમાજને વિરોધ હતો છતાં કામ ચાલુ રહેતાં ધીમે ધીમે સ્ત્રીઓ શિક્ષિકા, નર્સ અને કોઈકે ડોકટરનું શીખીને કામ કરતી હતી.
સૌને સંસ્થાની અગત્યતા સમજાઈ અને વિરોધ શમ્યો પણ દરમિયાન ભારતભરના જીવનમાં નવો પલટો આવ્યો. પૂ ગાંધીજીએ ભારતના રાજકારણમાં પ્રવેશ કર્યો અને એ પછીનો
સ્ત્રીઓને રહેવા માટે, શિક્ષણ લઈ પગભર થવા માટે એવી ઇતિહાસ એટલે ઝડપી અને એટલો વિવિધ છે કે એ ભવિષ્યના
સંસ્થાની જરૂર હતી જ્યાં સ્ત્રીનું વ્યક્તિ વ વિકસે. એ દૃષ્ટિએ ઇતિહાસકારોને ઘડીભર વિચાર કરતા કરી મૂકશે.
૧૯૩૭માં અમદાવાદમાં વિકાસગૃહની શરૂઆત થઈ આ સંસ્થામાં
માત્ર સ્ત્રીઓ જ નહિ પણ નિરાધાર અને અનાથ બાળકોને પણ રાજ્યક્રાંતિની અસર સમાજ જીવન પર થતી આવી છે. રાજ્યક્રાંતિ
રથાન હતું. બાળકો માટે પણ સ્પષ્ટ મંતવ્ય સંરથાને હતું કે સર્જનાર-ક્રાંતિના સૂત્રધાર અને સર્જકની અસર માત્ર રાજકારણ પર
બાળક એ રાજ્યનું-સમાજનું બાળક છે. ' એ અનાથ નથી પણ નથી હોતી પણ સમગ્ર સમાજ જીવન પર હોય છે. એનું કથન
રાષ્ટ્રની સંપત્તિ છે. શરૂઆતમાં આ સંસ્થા સામે પણ વિરોધ હતો. આજ્ઞા જેવું હોય છે. અને સમગ્ર રાષ્ટ્ર-વ્યક્તિ અને સમષ્ટિ–એની
પરંતુ સંસ્થા ની જરૂરીઆત સ્વીકારાઈ અને હળવદ, વઢવાણ, અસર નીચે આવતાં યુગોના પ્રયત્નથી ન થયું હોય એ ટૂંક સમયમાં
રાજકેટ, જામનગર તથા ભાવનગર અને અમરેલીમાં ૧૯૪ ૧ થી સહજ બને છે.
૧૯૫૫ સુધીમાં આવી સંસ્થાઓ શરૂ થઈ રેસક્યુ હોમ માત્ર ગાંધીજીની ભારતના જીવન પર ઘેરી અસર પડી. સ્ત્રીઓની જે
રેસકયુ ન કરે પણ શિક્ષણ અને સંસ્કાર આપી પગભર કરે એ મર્યાદિત પ્રવૃત્તિ અને પ્રગતિ હતી એમાં સબળ પલટો આવ્યો. જાણે
માન્યતા સ્વીકૃત થતાં મુશ્કેલીમાં મૂકાયેલી સ્ત્રીઓ માટે ક્ષેત્ર ઉઘડ્યું સમાજે કરવટ બદલી સ્ત્રીથી ઘર બહાર નીકળાય નહિ–એકલા જવાય નહિ, રક્ષિત હોવી જ જોઈએ એ માન્યતાઓ ડોલી ઊઠી.
મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકે આવી સંસ્થાને લાભ લે છે. સ્ત્રીઓએ દારૂની દુકાનો પર પીકેટીંગ કર્યું. સરઘસમાં જઇને સરઘસ
- ૧૯૪૫માં મુ. મોરારજીભાઈ તથા સ્વ મુ. દરબાર સાહેબે અનાદેરીને માર ખાધે. જેલ ભોગવી અને પુરુષ–સમોવડી કાર્ય કરતી
ની થાશ્રમો પરત્વે નડિયાદમાં અધિવેશન લાવ્યું. અનાથાશ્રમોની
થી થઈ. અબળા મટીને એ વ્યકિત બની. ઘરની બહારની દુનિયા એણે
કાર્ય પદ્ધતિ સુધરે તથા બાળકને વિકાસ થાય એ દષ્ટિ હતી. આ જોઈ અને મર્યાદિત ક્ષેત્રમાંથી સ્ત્રી બહાર આવી.
પ્રવૃત્તિ સાથેસાથે ૧:૪૫માં અમદાવાદમાં ગુજરાતની સંસ્થાઓનું માત્ર ગુજરાતની નહિ પણ ભારતભરની સ્ત્રીઓના વિકાસ અને
એકીકરણ કરી મહિલા મંડળ, અનાથાશ્રમો વગેરે પ્રકૃત્તિને વ્યવસ્થિત સામાજિક કામમાં નવો યુગ બેઠે. જૂની પ્રથા ને પ્રણાલિકા બદલાયાં.
કરવા સંમેલન મળ્યાં આ સમેલનની ફલશ્રુતિ એ સમસ્ત ગુજરાત પણ સમાજ એ અતિ અદ્દભૂત માનસ ધરાવનાર સમૂહ છે.
સામાજિક સંસ્થા મધ્યસ્થ મંડળ. આ સંસ્થા દ્વારા મંડળોમાં - રાજ્યકતિ કરનાર, રણ-મોરચે મૃત્યુના મેમાં હોમાઈ જનાર અને
રિયત અભ્યાસક્રમે દાખલ થયા અને આજે સીવણ, ભરત તથા વિદ્વાન કે શક્તિશાળી વ્યક્તિ પણ સમાજ જીવનમાં કાંતિ લાવતાં
વતાં પતિ થાય તો શાળાન્તના વર્ગો ગુજરાત રાજ્યનાં લગભગ ૪૦૦ મંડળીમાં ચાલે છે. અચકાય છે. સમાજ માનસનું બળ, માન્યતાનું જેર અને ભીરુતા
ન ધણાં મંડળે બાલમંદિર પણ સાથે સાથે ચલાવે છે, એટલાં ઊંડાં છે કે જીવનમાંથી એને ફગાવી દેવાનું બળ વ્યક્તિ કે શિક્ષણક્ષેત્રે સુરત વનિતા શ્રમ, વિઠ્ઠલ કન્યા કેળવણી મંડળ સમષ્ટિમાં હજી જોઈએ તેટલું આવ્યું નથી. પરિણામે રાજ્યકાંતિ નડિયાદ, વડોદરાની સંસ્થાઓ, ક્ષેલ ભગિનીમંડળ વગેરેની પ્રવૃત્તિ પછીની અસર સમાજ જીવન પર પડવી જોઈએ એટલી નથી પડી ઘણી વિકસી છે અને અત્યારે સારું કામ થઈ રહ્યું છે. અને જે દૂષણો તથા અનિષ્ટ પ્રચલિત અને પ્રબળ હતાં એ ચેડાં વિકાસવિદ્યાલય વઢવાણ, કાન્તા સ્ત્રી વિકાસગૃહ રાજકોટ, કસ્તુરબા ઢીલાં પડ્યાં છે પણ નષ્ટ થયાં નથી.
સ્ત્રી વિકાસગૃહ, શિશુગળ જુનાગઢ વગેરે પણ આશ્રમે ગૃહ ઉપરાંત સ્ત્રીઓને સમાન મતાધિકાર મળ્યો. જેનું ઘરમાં જ સ્થાન હોય એ શૈક્ષણિકક્ષેત્રે કામ કરી રહ્યાં છે. શ્રી રાજકારણમાં સમાન દરજજે આવી ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતી થઈ. સામાજિક કામમાં સમાજકલ્યાણ બેર્ડની પ્રવૃત્તિએ સારો સાથ શિક્ષણ વધ્યું. રખીઓ માટે કાયક્ષેત્ર વધ્યાં અને એકંદરે સમાજમાં આવે. ગામડાંનું કામ અત્યાર સુધી ઉપેક્ષિત હતું એ કામ કરવા સ્ત્રીનું સ્થાન સ્વીકારાયું. પણ સંસારમાં–વ્યાપક રીતે એનું સામાજિક મહિલા મંડળોને તક મળી અને એ રીતે દરેક જીલ્લામાં બેથી ચાર રસ્થાન હજી ઊચું આવ્યું નથી. હજી લાજ કઢાવાય છે. હજી વર- સુધી પ્રોજેકટ શરૂ થતાં લગભગ ૫૦૦ ગામડામાં બાલમહિલાકેન્દ્રો શરૂ વિજય અને કન્યાવિક્ય થાય છે દહેજ ને વાંકડ લેવાય છે. સમાન થયાં. ગામડાં માટે આ પ્રવૃત્તિ નવી હતી પણ એને સારો સહકાર અધિકાર ભગવતી સ્ત્રીને ઘર બહાર કયારે કાઢી મૂકવામાં આવશે અને વેગ મળ્યો. સૌથી વધુ તે સ્ત્રીઓને કામ કરવાની તક મળી એ ચિંતાનો પ્રશ્ન છે.
અને ગ્રામસેવિકાઓમાં હિંમત અને આત્મવિશ્વાસ વચ્ચે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org