________________
સ્કૃિતિક કai કન્ય ]
કળશી કુટુંબને તેડાવું,
બાપુ દાનુભાઈ ભત્રીજા આપણે આંગણિયે
ભારે માંડવે પધારજે. જ આનંદ એન.
તમે આવ્યથી માંડવાને રંગ રહેશે, લીલવા દ્રાક્ષને છાયો
નહીં તે જાશે માંડવાની લાજ, વીરનો છાયો
ભારે માંડવો ફાલ્યકુ રંગભર્યો. વરપક્ષનો માંડવો -
વરરાજાની જાન આવે છે. સામૈયાં થાય છે. ઉતારા અપાય છે. વરપક્ષે માંડવાની ખાસ ધમાલ હોતી નથી માંડવો નાખતી પછી માંડવા નીચે માયરાં થાય છે. ચોરીને વિધિ વખતે સૌ કુટુંબીઓ એકઠાં થાય છે. એક બાજુ ગોળ વહેંચાય છે, મંડપ નીચે થાય છે. આ પ્રસંગે વરકન્યાને હસ્તમેળાપ થાય બીજી બાજુ માંડ નંખાય છે સાંતી લાવીને તેના સાંતીડા છે. આજુબાજુ સાજન માજન બેસે છે. ત્યારે કન્યા પક્ષવાળાં મીઠા જમીનમાં રહે તેવી રીતે રોપે છે. તેમાં કન્યાંય ખીલી ન હોય તે સૂરથી ગીતો ગાય છે. ગીત અનુરૂપ હોય છે : જેવામાં આવે છે. ઉપર ફરતા વાંસ નાખે છે. વાંસ ઉપર ધાસના
નાણાવટી રે સાજન બેઠું માંડવે. ૫ ૬ પૂળા નાખે છે, અને ક્યારેક ચંદરો બાંધે છે. વરપક્ષને
લેખાવટી રે સાજન બેઠું માંડવે. માંડવો આવો સાદો હોય છે.
જેવા ભરી સભાના રાજા બ્રાહ્મણ મંડપ નીચે વરરાજાને પૂજનવિધિ કરાવે છે. મી ટેળ
એવા બળવંતભાઈને દાદા બાંધે છે. અને વરમાળા પહેરાવે છે. આ બધો વિધિ મંડપમાં જ
નાણાવટી રે સાજન બેઠું માંડવે. થાય છે.
જેવા હાર માંયલા હીરા કન્યાપક્ષને માંડ
એવા બળવંતભાઈનાના વીરા વરરાજા જાન જોડીને કન્યાવાળાને ત્યાં આવવાના હોય છે
નાણાવટી રે સાજન બેઠું માંડવે.
જેવા એટલે કન્યાપક્ષે તડામાર તૈયારીઓ ચાલે છે. કન્યાને મંડપ ઠાઠ
અતલસના તાકા માઠથી શણગારે છે. ચોતરફ વળીઓ અને વાંસથી મંડપ રચે છે.
એવા બળવંતભાઈના કાકા ઉપર રૂપાળા ભરત ભરેલા ચંદરવા બાંધે છે. ફરતાં અંદર અને
નાણાવટી રે સાજન બેઠું માંડવે. બહાર ખાપુ ભરતનાં અને રંગબેરંગી મોતીવાળાં તોરણ બાંધે છે.
જેવી ફુલવાડીઆની વેણી વળી વળીએ દેવોનાં ફોટા મૂકે છે. વળીઓ સાથે પડદા બાંધે છે.
એવી બળવંતભાઇની બહેની એક તરફ મંડપને શણગારાય છે જ્યારે બીજી તરફ સ્ત્રીઓને
નાણાવટી રે સાજન બેઠું માંડવે. હરખ માટે નથી. તેઓ ગીતોની રમઝટ બોલાવે છે:
જેવા ગૌતર-વૈશાખના આંબા
એવા બળવંતભાઈના મામા હું તમને પૂછું મારા શ્રીકૃષ્ણ
નાણાવટી રે સાજન બેઠું માંડવે. માંડવા સેળ રચાવો રે. પહેલે તે માંડવે પૂતળી
મંડપ નીચે ફટાણાની રમઝટ બીજે જાવંત્રીના છોડ છે.
- સાળી પરણતી હોય એટલે જમાઈરાજ મીઠી પણ હોંશે હોંશે આવે ત્રીજે આદિત તેડ્યા
જ. કન્યા પક્ષની અલડ યુવતીઓ જમાઈરાજની મશ્કરીઓ કદી ન ચોથે રન્નાદેવ–માંડવા.
વીસરે. લગ્ન વખતે ફટાણા ગાદને આનંદ માણે, ફટાણું પણ કેવા ? શુભ પ્રસંગે વિદો ન આવે માટે દેવોને યાદ કરીને ગીતે
માંડવે મથુરીને વેલ, ગાય છે પછી વરકન્યાનાં નામ દઈને ગીતો ગવાય છે.
| મારા વેવાઈઓ રે; મંડપ નીચે રેતી પથરાય છે. ચીતરેલ વાસણની ચોરી રચવામાં
ભાવસંગ એની મૈયરનો ચેલે, આવે છે. સાત સાત વાસણોની ઉતરડ ચાર ખુણે મૂકે છે.
મારા વેવાઈઓ રે. એક સાથે બે કન્યાનાં લગ્ન હોય તો બે માંડવા રચે છે જે
ઐયરે લૂગડાં ધેવા મેલ્યા ત્રણ કન્યાના એક સાથે લગ્ન લેવાતાં હોય તે કન્યાના માંડવા એક
ભારા વેવાઇઓ રે, સાથે ન નાખતાં ત્રીજી કન્યાને ભાંડો તેના કાકા કે કુટુંબને
સાલે છે, કાપડું ધયું ત્યાં નાખે છે. એક સાથે ત્રણ મંડપ નાખવા વિનરૂપ હેવાની
ઘાઘરો જોતાં આવડે નહીં; લોકકલ્પના છે.
રીતે કકળતો એની માંડવો રચાયા પછી માંડવે આવવાનાં નેતર અપાય છે.
ઐયર પાસે આવ્યા જુદા જુદા સગાના નામ દઈને આ ગીત ગવાય છે :
મારા વેવાઈઓ રે. મારે માંડવો ફાવ્યો રંગભર્યો,
છાનો રહે છેકરડા મોટા મોટા અજિતભાના
તને કેને રેવડાવ્યો રે?
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org