SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભે ગ્રન્થ ] ગુજરાતી સંગીત નિયોજક તરીકે કામગીરી બજાવ્યા બાદ શ્રી અવિનાશ જાસ સાથે બહુ લાંબા સમય સુધી સંકળાયેલા સ્વા. કુશળ ગાયક અને ગુજરાતના શસ, ગરબા, સંગીત નિયોજક તરીકે રાસ, ગરબા તથા નૃત્ય નાટીકામાં જયંતી જોશીની શક્તિ બારી છે. શ્રી તેહુમી એન્ટિ ગુજરાતના નિનુ મઝમુદ્દાની બોલીમાં શિક્ષા પામેશાં તૈ એન્ટી આકાશવાણી પરથી છેલ્લા પાંચ વર્ષથી પોતાના મધુવર રક્ત કરી હાવે છે. રેડીયો મીયાય ત્ય નારીકાઓમાં પણ તેમણે ઉત્સાહભેર પેાતાનેા મધુરકંઠે ગાયકીદારા રજુ કરેલ છે. ગુજરાતના ખૂણે ખૂણે તેમણે તેમના સુગમ સંગીતની ભરગાયકીની ચૌર્ભ પ્રસરાવી છે. શ્રી દક્ષેશ ધ્રુવ બાલ્યવયથી જ સંગીત પ્રત્યે અભીરૂચી ધરાવતા ક્ષેશ ધ્રુવની સગીન સાધનાને બ નિનુ મઝમુદાર પાસ ભાખ્યા. આજે તે આકાશવાણી પરથી તેમજ રંગમંચ પરથી ગુજરાતની ધરતી ઉપર ભાર પ્રવાવે છે શ્રી દિલિપ ધોળકિયા ૧૯૨૧માં મીતલૈમી પરિવારમાં જન્મેલા દિીપ ધોળકીયાનો મધુરસ્વર ૧૯૪૪માં મુંબઇના આકાશવાણી પર ગુંજતા થયો. હદય પછી અનેક સગીત રૂપકોના સંગીત નિયોજક તરીકે ના ગુજરાતી ચલચિત્રોના પાર્શ્વગાયક તરીકે તેઓએ પ્રસિદ્ધિ મેળવી. ૧૯૫૦ ૫૧માં શ્રી એસ. એન. ત્રીપાઠી તથા શ્રો ચિત્રગુપ્તના સહુ નિયાજક તરીકે અને હવે સ્વતંત્ર સંગીત દિગ્દર્શક તરીકે પ્રશ ંસા પામી રહ્યા છે. શ્રી નિનુ મજમુદાર ગુરૂદેવ રવિન્દ્રનાથ ઠાકુરના પ્રીતિપાત્ર બનેલા શાંતિનિકેતનના બનીક પિનાકીન ત્રિવેદી હિંદ સંગીત ઉપરાંત ક્તિ ગીત તેમજ સ્વરચિત ગીતેા દ્વારા છેલ્લા ત્રીશ વર્ષોંથી પેાતાનેા કંઠ વાજતા આવ્યા છે. ૧૯૩૫થી તેમણે આકારવાને અનેક વિવિધ મેવાળા આપી છે. સરકાર અને શિયાળુ પ્રવૃત્તિનાં પિનુભા હંમેશા પ્રણવસ્થાને રહ્યા છે. શ્રી પુનિતા કથારિયા અમદાવાદ શાસ્ત્રીયસ ગીતની પ્રારબીક તાલીમ પામેરા પુનીતા કંથારીયાએ ૧૨ વર્ષની નાની વયથી જ આકારાવાણી અમદાવાદ પરથી પેાતાને કંઠ પ્રસારિત કરેલ છે. આકાશવાણી દિલ્હી ઉપરથી પશુ તેમના ગીતા પ્રસારીત પામ્યા છે. ૯ વર્ષની નાની વયે તેમણે કલકત્તાના એક સગીત સમૈલનમાં ભાગ લીધો હતો. આકાશવાણી ઉપરાંત રંગમંચ તેમજ નૃત્યનાટીકામાં પણ કંઠ પ્રસારીત કરેલ છે. શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય બાસવથી જ સગીતાબે પ્રશ્ન થયેલા શ્રી પુરૂષોત્તમ ઉપાધ્યાય શ્રી અવિનાશ બામની સગીતપ્રવૃત્તિમાં જડેલ એક અનોખ સ'ગીતરત્ન છે. શ્રી સલામત-નાકતઅલીના સંપર્કમાં આવ્યા પછી નિતેમની સ્વરોની એક નવીન સર્જન પાની છે. આટલી નાની વયમાં પણ તેમની ગાયકી અને તેમનું સંગીત આકાશવાણી, ફીલ્મ, ગમ, ગ્રામોžાન તથા નૃત્યનાટીકામાં ઘણાં પ્રસારીત થયેલા છે, ગુજરાતના આપ મહાન સુગમ સંગીતના ગાયક છે. કોસત અને ભારતીય શાસ્ત્રીય સંગીતના સાધક શ્રી મજમુદારને સગીતકલાના વારસા તેમના પિતા અને વડાદરા જેવી સ્કાર હિંમાં મેળવી, કાશીની પસ્તી અને તેનુ સંગીત સેવ્યા પછી બિંદિષ્ટ સ્વૌલીના કવિ સંગીતકાર તરીકે પ્રસ્થાન પ્રાપ્ત કર્યુ છે. ચાર્મિંગાના સગીત નિયોજન, આકાશવાણી અને રંગ ભૂર્ભ પક્ષી તેમણે પોતાની કલા પ્રસરાવી કાકમાં મુખ્ય છે. આકાશવાણી પર વિવિધ ભારતી'ના સંગીત વિભાગના સરચાયક છે. શ્રી પિનાકીન મહેતા * ભાવનગર શૈશવથી સંગીતનુ' વાતાવરણું પામેલા શ્રી પિનાકીન ભાવનગરની ‘સપ્તકલા' સંસ્થાદ્રારા તેમજ રાજકોટ આકાશવાણી દ્વારા પેાતાના મધુરકંઠના કસબ ઝળકાવ્યો છે. શાસ્ત્રીયસ્તરેાની લગાવટ કરવાના પક્ષપાતી શ્રી પિનાકીનભાઈ બાંધેલી સ્વર ચાજના વાળા એકના એક ગીતને ધુ વૈવિધ્યપુર્ણ કરવાની શિક્ત ધરાવે છે. શ્રી બાબુભાઇ પરમાર Jain Education International છેલ્લા દશેક વર્ષથી રેડીયો, ગ્રામોફોન તથા રંગમંચ પરથી શ્રી બાબુભાઈ પરમારે સંગીન પ્રસારીત કરેલ છે. ગુજરાતી ક્રિમામાં પણ પોતાનો કર પ્રસારિત કરેલ છે. શ્રી અવિનાશ ધ્યાસના લાંબા સમયથી સંપર્કમાં છે. ૫૯૧ શ્રી પિનાકીન શાહ શ્રી નિકુમાર વ્યાસના સંપર્કથી શોકગીતના ગાયક બનવા પિનાકીન ચાવ્ર છેક ૧૯૪૫થી આકાશવાણી, રંગમંચ, નૃત્યનાટીકા અને ચલચિત્રોદારા પેાતાની કલા રજુ કરે છે. પાર્શ્વ ગાન ઉપરાંત અભિનયો પણ તેમણે જવાળા પાથર્યા . ૧૪થી શ્રી અવિનાશ વ્યાસની સંગીત પ્રતિના એક અવિભાજ્ય અગરૂપે રહ્યા છે. ગુજરાતની ધરતી પરતેમણે તેમના પુરક પ્રસરાવ્યો છે. શ્રી પિનાકિન ત્રિવેદી શ્રી પ્રજ્ઞા છાયા વડોદરા શ્રી પ્રત્તા થવા ઠંડા ૧ વર્ષથી આકાશવાણી વાસ અને બીજા અનેક કેન્દ્રો પરથી ગુજરાતી ગીતે પ્રસાર કરતાં વાદરાના વાળ્યુંતા કલાકાર છે. આકાશવાણી ઉપરાંત ગમે તેમજ અન્ય નાટીકા પણ તેમના સ્વરની માધ્યમ બની છે. ગુજરાતના ઘરે ઘરમાં સંગીતના વર પ્રસરાવ્યા છે. શ્રી બદ્રીનાથ વ્યાસ કુટુંબના સતિષ વાતાવરણનાંથી પ્રેરણા ઝીલી તૈયાર થયેલા શ્રી નદીનાથ વ્યાસને શ્રી દિલીપ ધોળકીયાએ ગુજાની સગીત તરફ પ્રેર્યા. અને ૧૯૪૪થી આજ સુધી તેમના કં' રેડીયેા, નૃત્ય નારીકા તેમજ પ્રોનના માધ્યમ દ્વારા ગુજતા પો) છે, ખ્યાનના સંગીત નિયોજકો સાથે કમેના પા ગાયક તરીકે પણ તેમણે પ્રશસા મેળવી છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy