SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૦ તેમની સ્મૃતિ અહરનિશ યાદ આવે છે. ચિત્રજગતની સુપ્રસિદ્ધ ગાયીકા શ્રી લતામંગેશકર ભારતિય ચિત્ર સંસારની સુપ્રસિદ્ધ ગાયીકા શ્રી લતા મંગેશકરે શાસ્ત્રીય તથા સુગમ સંગીતની અદ્ભુત સાધનાથી ભારતિય ચીત્રક્ષેત્રમાં સારી પ્રાષિમતા ધરાવી છે. આ સનાએ પોતાના કીલક & દ્વારા ચિત્ર જગતના પ્રેક્ષકાના મન રજીત કરી દીધેલ છે. આ સંગીત કલાધાત્રીયે સારાયે વિશ્વમાં અવાજની મહાન સાધનાથી સારાએ વિશ્વમાં પેાતાના મધુર કંઠ પ્રસારીત કરેલ છે. ભારતિય સગીતક્ષેત્રમાં તેમની વીશ હજાર સંગીતની રેકોર્ડ“ હિઝ માસ્ટર્સ વાઈસ ’ કુંપનીએ પ્રસિદ્ધ કરી છે. ચિત્ર સસારની મશહુર ગાચીકા શ્રી માશા દેશલે ચિત્ર ક્ષેત્રની સુમધુર ગાયિકા શ્રી ભાશા ખોંસલેએ સુકમ તથા શાસ્ત્રીય મધુર સંગીતની આરાધના કરી ચિત્રગતમાં સારી પ્રક્રિય પ્રાપ્ત કરેલ છે. શ્રી આદ્યાદેવીએ પાપે ચિત્રામાં પ્લેબેક આપ તેમની બાર ગાયકી દ્વારા ચિત્ર પ્રેક્ષકના મન માનત કરી દીધા છે. હિઝ માસ્ટર્સ' વાઈસ 'પનીએ તેમની ઘણીએ ધ્વની મુદ્રિકા પ્રકાશિત કરી છે. ગુજરાત તથા સારાએ વિશ્વમાં અવાજની સુર સાધનાથી સારી પ્રસિદ્ધી પ્રાપ્ત કરી હે. શ્રી આમાં સંગીત કલાની સાધનામાં મસ્ત રહે છે. ચિત્ર ક્ષેત્રની મધુર ગામીકો શ્રીમતી સુમન કલ્યાણપુર મિ ચિત્ર સારની કુમાર ગાયીકો ચી. મુખને ક્યારે ભારતીય શાસ્ત્રીય તથા સુગમ સંગીતનો અભ્યાસ કરી ફિલ્મી મિત્ર સંસારમાં પ્લેબેક ગાયીકા તરીકે સારી પ્રતિષ્ઠા સપાદીત કરેલ છે. ધણાએ ચિત્રોમાં પોતાના મધુર કંઠે પ્રસરાવી ચિત્રજગતના પ્રેક્ષકોના મન ના વિસાર કરી દીધેલ છે. ભારતીય ચિત્રતની આ એક સારી પ્રતિભાશાળી સ્વર સાધીકા છે. હિઝ માસ્ટર્સ વાઈસ કુપનીએ તેમની ધણીએ રેકોર્ડ પ્રસિદ્ધ કરી છે. ચિત્રની મધુર સ્વર સાધીકા શ્રી ગીતાદત્ત ચિત્ર સ સારના ક્ષેત્રમાં ગુજરાતી તથા હિંદી ગીતા ગાઇને પેાતાની મધુર કંઠની સ્વર હહેરીથી સારાયે ગુજરાત તેમજ સારાયે ભારત વર્ષના સંગીતપ્રેમનુ બનરને કરી દીધલ છે. શ્રી ગીતાએ શાસ્ત્રીય તથા સુગમ સંગીતનું આરાધન કરી ચિત્રક્ષેત્રમાં પ્લેબેક ગાયીકાની સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે. શ્રી ગીતાદત્તની હિઝ મારટર્સ વાઈસ કંપનીએ ગુજરાતી તથા હિંદી રેકાર્ડી પ્રસિદ્ધ કરી છે. ભારતીય ચિત્રગતની એક મધુર સુપ્રસિદ્ધ સંગીત સાધિકા તથા ઉંચ કલાધાત્રી આપ છે. શ્રી અજીત મર્ચંટ ગુજરાતના સંગીતાચાર્ય શ્રી અજીત મરચંટ ગુજરાતના ગીત સંગીતમાં વાદ્ય વૃંદની વિશિષ્ટ સ`ગીત રચના અંગેની પાશ્ચાત્ય મૂરને અવતારવા માટે મરય રહેશે. તેમની ગીત સંગીત રચના માત્ર રેડીયો પર જ નહિ પણ ગ્રામેફેન, રંગમંચ અને નૃય નાટીકા તથા ચલચિત્રો દ્વારા ગુજરાતમાં લેકાદાર પામી છે. હેલાં કેટલાક વાંચી તેમાં કિવી (મુંબઈ) ના ગુજરાતી સંગીત વિમાત્રના નિયામક છે. Jain Education International [બુ ગુજરાતની અસ્મિતા શ્રી અજીત શેઠ અજીત શેઠ શૈશવથી શ્રી પંકજ મલીક અને રવિંદ્ર—સંગીતના સંકારામાં ઘડાયેલા અજીત શેઠ રેડીયો અને ર ંગમંચના ગાયક તરીકે તેમ જ શિષ્ટ સંગીતિક પ્રવૃત્તિઓમાં સયોજક તરીકે પ્રતિષ્ઠા પામ્યા છે. શ્રી દિલીપકુમાર રાય અને શ્રી પ મિલના નિકટ સંપર્ક અને પ્રોત્સાહન ને પણ તે પાત્ર થાય છે. શ્રી શેઠ ગુજરાતના સુગમ સંગીતના એક શ્રેષ્ઠ કલાવિશારદ છે. શ્રી એ. આર. એઝા મુંબઈ રેડીયે। જ્યારે એલાર્ડ પિયર પરથી સંગીત રેલાવતી એક બીન સરકારી સંસ્થા માત્ર હતી ત્યારથી ગુજરાતી ગીતા વહાવતા શ્રી એ. આર. એઝાના અનુભવે અનેક ઘાટનાં પાણી પીધાં છૅ. સ્વ બાજુ ખેમચંદ પ્રકાશ તથા અવિનાસ વ્યાસના સત્રનના અને પારંગાનું ખાખી છે. અનેક હિંદી તેમજ ગુજરાતી પ્રામોફોન રેકોર્ડએ તેમના કડવુ ળવું પ છે. શ્રી અરવિંદ પડ્યા ગુજરાત વડાદરાનાં સંગીત ભાર્વિદ્યાશ્રયમાં શિશ્ન પામેટાં શ્રી અરવિંદ પડયા ૧૯૪૨ માં મુંબઈ આવ્યાં. ત્યારથી જ રેડીયેા અને ચલચિયા દ્વારા પોતાના કલાવતાં રહ્યા છે. પાર્શ્વગા ઉપરાંત અભિનય ક્ષેત્રે પણ શ્રી પંડયાએ કિતિ મેળવી છે. શ્રી મિનળ મહાદેવી અમદાવાદ t પાસેથી લગભાર્ગદર્શન મેળવવા ઉપરાંત આ અત્રેની દર્પણ ” સંસ્થામાં શ્રીમતી મૃણાલીની સારાભાઈ આ કલાકાર રવિંદ્ર ** ગીતાલી ’ સંગીતની પણ તાલીમ લઈ રહ્યાં છે. અમદાવાદની સરયાની સગીત કવિત્ત સાથે સકળાયેલા છે. શ્રી કાકીલા જોશી બાળવયથી જ સંગીતના અનુરાગી કોકીલા જોશી રેડીયે, ફીલ્મ ગ્રામોફોન તેમજ રંગમંચ પરથી સંગીતના સુર રેકાવતાં વર્ષો જુના કલાવિશારદ છે. નામ એવાજ કડ પામેલા ‘ગીત કોકીલા ’ની અનેક રેકોર્ડ લેાકાદર મેળવી ચુકી છે. સંગીતની શિક્ષા શ્રી મનહર ભ પાસેથી તેઓએ શાસ્ત્રીય સંગીતની શિક્ષા સંપાદન કરેલ છે. કોકીલા હેંને ગાયેલા રાસ ગરખા ગુજરાતના પાની ચુક્યા છે. સ’ગીત નિયોજક શ્રી જયંતિ કૌમુદી મુનશી ખુણે ખુણે પ્રસિદ્ધી ના તેઓ પ ની છે શૈશવથી સંગીત પ્રત્યે ઉન્મુખ કૌમુદી મુનશીએ સુગમ સંગીત ક્ષેત્રે ગૌરવભરી સિદ્ધિ હાંસલ કરી છે. બનારસમાં શાસ્ત્રીયસંગીતની તાલીમ પામેશાં આકાશવાણી મુંબઈના આ નાની કલાકારની ગાયકીમાં બનારસી ઠુમરીની બહાર મઘમધે છે. રૂડીયા સીવાય ફોમમાં પણ તેમણે પાર્શ્વગાયિકા તરીકે તથા રંગમંચ અને ખ્ય નાટિકાઓ માટે પેાતાના ક' વહાવ્યો છે. ગુજરાતના ખ્યાતનામ નિર્દેશક શ્રી બિનું મઝમુદારના તેઓ પત્ની છે, શ્રી જયંતિ જોશી For Private & Personal Use Only સગીતમી પિતાનો વાના મામેરા બની જોશી દરમાં મુંબઈ આવ્યા. શ્રી અલારખાંના સહાયક તેમજ ી માવા માં www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy