________________
| મહદ ગુજરાતની અસ્મિતા
ડે. બજેસ, પીટરસન, કોડિંગ્ટન જેવા પુરાત્વવિદો તેમને કાવ્યમાં જેને “ ન્હાનકડા ગુજરાતના ન્હાનકડા બુદ્ધ પ્રમાણભૂત ગણુતા,
' કહી સંબોધ્યા છે તે અમૃતલાલ સુંદરજી પઢિયારની જન્મમુંબઈની રોયલ એશિયાટીક સોસાયટીએ તેમને માનાર્હ શતાબ્દી પણ ગાંધી શતાબ્દીના આ વર્ષમાં જ ઉજવાઈ સભ્ય બનાવી બહુમાન કરેલું. ૧૮૮૨માં મુંબઈ યુનિવ- રહી છે. સ્વર્ગની કૂચી, સ્વર્ગની કેડી, સ્વર્ગનું વિમાન સિંટીએ ફેલે તરીકે, ૧૮૮૩માં હેગની રોયલ ઇન્સ્ટિટયુટે ઈ. સ્વર્ગસોપાન શ્રેણીના સર્જક તરીકે એમણે ગુજરાતી “ફેરીન મેમ્બર” રૂપે અને ૧૮૮૪માં લંડન યુનિવર્સિટીએ સાહિત્ય સમાજમાં આધ્યાત્મિક ચિંતન અને દર્શનને અમર તેમને “ડોકટર ઓફ લિટરેચર ” ની પદવીઓ આપી સંભાર સરળતાથી અને સહજતાથી લે ગ્ય બનાવ્યો. સન્માન્યા હતા. આ અપ્રતિમ વિદ્વાનની શતાબ્દી ૧૯૩૯ કદાચ, સ્વામીનારાયણ સંપ્રદાયના કુલવસિષ્ઠ સહજાનંદ માં ગુજરાતે ભારે ઉત્સાહ અને ગૌરવથી ઊજવી.
સ્વામી પછી સામાન્ય લેકસમુદાયના માટે આટલી સરલ, - શ્રી વલ્લભજી હ, આચાર્ય
પ્રાસાદિક શૈલીમાં ઉચ્ચ સાહિત્ય અને તત્વજ્ઞાન પીરસનાર ડે. ભગવાનલાલ ઈન્દ્રજી સાથે શિલાલેખની નકલના તેઓ એક માત્ર હતા. એક સાચા કર્મયોગીની નિષ્ઠાથી કામમાં જોડાયેલા આ વિદ્વાને ૧૯૧૯માં પાટણના પુરાતન તેમણે સમાજસેવાને યજ્ઞ આરંભ્ય. વૈદક સારવાર, વાચનાશિલાલેખોની લિપિ સારી રીતે ઊકેલી અને એ જ વર્ષે લયની સ્થાપના, પ્રાથમિક શિક્ષણની સુવિધાઓ અને ઉચ્ચ વૈદકીય “નિઘંટુકેશ” પણ તૈયાર કર્યો. પુરાતત્ત્વપ્રેમ ધરા- શિક્ષણને પ્રસાર, વ્યાયામશાળાઓ, રાત્રી શાળાઓ, સ્ત્રી વતા સ્વ. આચાર્યની પ્રાચીન યુગની ઓળખની સાક્ષી, શિક્ષણ સંસ્થાઓ વ. ને તેમણે પ્રારંભ કર્યો. આજીવન તેમણે પિતાની અપ્રતિમ મેઘા દ્વારા વોટસન મ્યુઝિયમમાં સેવાવ્રતની દીક્ષા ધારનાર પઢિયાર માત્ર સેરઠના નહીં', એકત્ર કરેલાં શિલ્પ અને શિલાલેખો પૂરે છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતના ગૌરવમણિ હતા. તેમણે “પ્રબોધ ચંદ્રોદય’–સંસ્કૃત નાટકને અનુવાદ, રામા
શ્રી મોતીલાલ રવિશંકર ધડા યણને સમકકી અનુવાદ વ. આશરે ૨૦ જેટલાં પુસ્તકે ચારે વેદનું એક જ ભાષામાં ભાષાંતર એક જ પંડિત પણ લખ્યાં છે.
પુરુ કર્યું હોય અને તે પ્રગટ પણ તેના જીવનકાળ દરમિશ્રીમન્નથુરામ શર્માજી
યાન જ થયું હોય તો આ પ્રાજ્ઞ પુરુષના ફાળે એ ગૌરવ| ગુજરાતી પ્રજાના સંસ્કાર ઘડતરમાં જે જે મહાન સિદ્ધિ આવે છે. વેદજ્ઞાતા અને પ્રાચીન આધ્યાત્મિક વારવ્યકિતઓને ફાળે છે તેમાં શ્રીમન નથુરામજીનું નામ પણ સાના સામાન્ય જન માટેના એક માત્ર સરળ ભાષાંતરકર્તા અગ્રિમ છે. સામાન્ય કેટિના અભ્યાસમાંથી પ્રકાંડ વિદ્યા- તરીકે સ્વ. ઘોડાની કારકિદી યશેજજવલ રહેશે. વરેણ્ય પુરુષ, પ્રાચીન વૈદિક સંસ્કૃતિ અને ઉપનિષદકાલીન
શ્રી જયસુખરાય પુ. જોષીપુરા ગુરૂ પરંપરાના ઘાતક, સનાતન ધર્મને સાચા અર્થમાં વાગ્મય, ધર્મ અને સંસ્કૃતિના ઊંડા અને પ્રખર લેકગ્ય બનાવનાર આચાર્ય શર્માજીના જન્મ વિ. સં. અભ્યાસી શ્રી જોષીપુરાએ “સાક્ષરમાળા” જેવું સુંદર સંદ૧૯૧૪માં લીંબડી સંસ્થાનનાં મોજીદડ ગામમાં થયેલ. ર્ભગ્રંથરૂપ પુસ્તક પ્રગટ કરેલું. ઉન્નતિવિચાર અને સ્વ.
સ્વાભાવિક ધમ, મનુષ્ય મિત્ર, પરમપદાધિની અને રામજી સાહેબનું બે ખંડેમાં લખેલ જીવન ચરિત્ર તેમના યોગ કૌસ્તુભ પુસ્તકે ઉપરાંત સનાતન ધર્મના સાચા ઊંડા અભ્યાસના દ્યોતક છે. શ્રી સયાજી સાહિત્યમાળા, રહસ્યને ઉપદેશ પણ શરૂ કર્યો. ધર્મના પ્રચારાર્થે તેમણે બાલ સાહિત્યમાળાની યોજનાઓ સાકાર કરવામાં તેમને સ્થાપેલ પાંચ આનંદાશ્રમ સૌરાષ્ટ્રમાં અને કરાંચી ફાળ મહત્ત્વનો હતો. “સયાજી વૈજ્ઞાનિક શબ્દ સંગ્રહ” ખાતે હતા.
જે મહત્ત્વને કોશ તૈયાર કરવામાં પણ તેમણે ભારે * શ્રી મદનજિત મ. વિરા
જહેમત ઉઠાવેલી. બર્માના ગાંધી” બિરૂદધારી મદનજિતે જાતનીય પરવા શ્રી ગિરિજાશકર વ આચાર્ય: - પાલીભાષાના કર્યા સિવાય દિવસ-રાત લેકોની સેવા કરી તેને ઉલેખ વિદ્વાન પુરાતત્ત્વપ્રેમી શ્રી આચાર્યએ “ગુજરાતના ઐતિહાગાંધીજીએ “આત્મકથામાં પણ કર્યો છે.
સિક લેખ” ભા. ૧, ૨ નામે અભ્યાસપૂર્ણ ગ્રંથ આપણને - ૧૯૦૫માં સ્વદેશ આવી બંગભંગની લડતમાં ઝૂકાવ્યું. આપે છે. મેહન–જો–ડેરોના સંશોધક સ્વ. રાખાલદાસ ૧૯૦૬માં રંગુન ગયા અને “યુનાઈટેડ બર્મા પાક્ષિક શરૂ બેનરજીની તેમની પર ઘેરી અસર હતી. તેમની સાથે કર્યું. રાજકીય પ્રવૃિત્તઓ અને સ્વાધીનતા સંગ્રામ સાથે આચાર્યજીએ થોડો વખત કામ પણ કરેલું. તેમનાં અતિસતત જોડાયેલા રહેવાના કારણે તેઓ કલકત્તા, નાગપુર વ. હાસિક લેખો અને વોટસન મ્યુઝિયમની સજાવટ-રખાવટ સ્થળે એ ફરતા જ રહેતા. સ્વાધીનતા સંગ્રામના દિવસેમાં તેમના ચિરંજીવ સંભારણારૂપે ગુજરાતમાં અમર રહેશે. જ જેલવાસ ભોગવતા આ સેવાપરાયણ ક્રાન્તદષ્ટનું અવ- બેરિસ્ટર શ્રી નૃસિંહદાસ વિભાકર :- ગુજરાતી નાટય સાન થયું.
સાહિત્યના અને રંગભૂમિના ઈતિહાસમાં પોતાનું નામ શ્રી અમૃતલાલ સુ, પદિયાર
અકી જનારા મહાનુભાવમાં નૃસિંહ.વિભાકરનું નામ પ્રથમ કવિવર મહાનાલાલે “ સૌરાષ્ટ્રને સાધુ ” અંજલિ પંકિતએ આવે છે. નાટક અને રંગભૂમિને. ઉત્કર્ષ બિન
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org