SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતના ચિંતા, સારસ્વતા, વિવેચકે અને પત્રકારો અહુરત્ના ગુજરાતની ભૂમિ પર જે ચિંતા, વિવેચક અને સારસ્વતાએ તેમની વિશિષ્ટ છાપ પાડી છે અને ગુજ રાતને જે આગવું સ્થાન અપાવ્યું છે તેમાંના કેટલાકના આછેરા પરિચય અહી આપીએ છીએ. અહી જેમના ઉલ્લેખ કરાયા છે તે સિવાયના નામી-અનામી ચિંતા, સારસ્વતા અને પત્રકારોને પણ અમે વંદન કરીએ છીએ. શ્રી જયકૃષ્ણ ઈન્દ્રજી “ શ્રી જયકૃષ્ણ ઈન્દ્રજી એ ગુજરાતનું ભૂષણ છે. ગુજ રાતમાં પેાતાના વિષયમાં તન્મય થયેલી ઘેાડી જ વ્યક્તિએ છે, તેવી પ્રધાન વ્યક્તિએમાં શ્રી જયકૃષ્ણ ઇન્દ્રજી શોભે છે. ''- ગાંધીજી. શ્રી રેવાશકર શાસ્ત્રી ભારતમાં આંગળીને વેઢે ગણાવી શકાય તેવા સામવેદ્ય જ્ઞાતાઓમાં સામવેદ માડ શાસ્ત્રીજીનુ સ્થાન મેાખરે છે. સામવેદની ઉપાસના, તેનું તલસ્પશી અધ્યયન અને ઉચ્ચારણુ શુદ્ધતા ખૂબ કઠિન ગણાય છે. શુદ્ધ બ્રાહ્મણત્વથી શાભતા ૭૬ વર્ષના શાસ્ત્રીજી જ્યારે મત્રોનું ઉચ્ચારણ કરતા હોય છે ત્યારે વાતાવરણ પણ પવિત્ર બને છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અને રાષ્ટ્રપતિશ્રીએ પણ તેમના અગાધ જ્ઞાનની કદર કરી છે. શ્રીમદ્ જગદ્ગુરૂ શકરાચાય એ પણ તેમને વિદ્યાલંકારની પદવીથી વિભુષિત કર્યા છે. આકાશવાણીએ શાસ્ત્રીજીના સામગાનનું રેકોડીંગ કર્યું છે અને આ મહાવિદ્વાનની વાણીને સાચવી ૭. Jain Education International —શ્રા સિ. જિગર વાંકાનેરી શ્રી રણછેાડજી અમરજી દીવાન રણછેડજી ગુજરાતી, ફારસી અને વ્રજના પરમ વિદ્વાન હતા. વ્રજભાષામાં તેમના લખેલે “ શિવ રહસ્ય ” નામને ગ્રંથ પ્રમાણભૂત સાહિત્યકૃતિ મનાય છે. ફારસીમાં લખેલ “ તવારીખ એ સારઢ » ઇતિહાસના આધારભૂત 'થ તેમનુ' ઉત્તમેાત્તમ પ્રદ્યાન છે. અમર તવારીખકાર તરીકે રણછોડજી ચિરકાળ અમર રહેશે. પ્રજ્ઞાચક્ષુ પંડિત ગઝુલાલ પારખંદર રાજ્યના જંગલ અધિકારી તરીકે પંદર વર્ષ સુધી ખરડાના ડુંગરોમાં નિવાસ કરીને આ વનસ્પતિશાસ્ત્રી એ ત્યાંના ઝાડ-પાન, પશુ-પક્ષી સકળ સૃષ્ટિ સાથે તાદાત્મ્ય સાધ્યુ'. પચાસ વષઁની જીવન-સાધનાના ફળરૂપે તેમણે ૫ પ્રકારની ૬૧૧ વનસ્પતિઓને લગતુ એક અજોડ પુસ્તક તૈયાર કર્યું. “ વનસ્પતિ શાસ્ત્ર. આ ચિર’જીવ ગ્રંથ ગુજરાતી ભાષામાં તેા અજોડ છે જ. ભારતની અન્ય ભાષાએમાં આવા ગ્રંથ સુલભ નથી. તેમની આવી અભ્યાસનિષ્ઠાથી પ્રભાવિત બની પડિત મદનમેાહન માલવિયાજીએ "" શ્રી મણીશ કર્ જ. કીકાણી જે વખતે સુરતમાં ત્રણ દદાની સુધારક પ્રવૃત્તિ આકાર લેતી હતી તે જ અરસામાં મણિશ કરે જીનાગઢમાં સુપથપ્રવર્તક મંડળી કાઢી. “ દેશસુધારા ” પરના તેમનાં પ્રવચ તેમને અનારસ વિશ્વ વિદ્યાલયમાં વનસ્પતિ શાસ્ત્રનાં અધ્યાનથી અંજાઇને ન`દ, નવલરામ, ભેાળાનાથ સારાભાઈ વ. પક પદ્ય માટે આમંત્રણ આપેલુ' પણ વૃદ્ધાવસ્થાને કારણે તેઓ ત્યાં જઈ ન શકયા. આ વનસ્પતિપ્રેમીના મહાન આત્મા ૮૨ વર્ષની ઉંમરે આ લેાક છેડી પરલેાકે સિધાવ્યે. એ તેમને “ સૌરાષ્ટ્રના સુધારક ” તરીકે એળખ્યા. સૌરા ષ્ટ્ર દર્પણુ માસિક પ્રગટ કરવામાં તેમજ સ્વ. કાંટાવાળા ના “ વિજ્ઞાન વિલા ! '” ના સંચાલનમાં તેમના અગત્યના ફાળેા હતા. “ માનવીની ભાષા ” નામના લાંબા નિષધે તત્કાલીન સાહિત્યક્ષેત્રમાં મણિશંકરને “ પ્રમાણભૂત ભાષાવિ” ની ખ્યાતી અપાવી હતી. સારડી ધરાના એ સાચા સપૂતની કત વ્યદીક્ષા ઉલ્લેખનીય રહેશે. ડા. ભગવાનલાલ ઇન્દ્રજી શીઘ્રકવિનુ... બિરૂદ પામનાર પ્રજ્ઞાચક્ષુ પંડિતજીએ જોધપુરના મહારાણા સમક્ષ, પડિતાની સભામાં “ 'સવધ ’ કાવ્ય રચી પ્રથમ પક્તિના શીઘ્ર કવિનું સ્થાન મેળવ્યુ'. સંસ્કૃત અને વ્રજ ઉપરાંત ગુજરાતીમાં પણ તેમના કાવ્યે “ સુભાષિત લહરી ” નામથી પ્રસિદ્ધ થયા છે. તેમના જ્ઞાન અને પંડિત્યથી મુગ્ધ થઇને તેમને “ ભારત મા ડ ”ની પદવી આપવામાં આવેલી. સ્વસૂઝ અને જ્ઞાનપ્રતિભા વડે અશેાક-શિલાલેખની લિપિ ઉકેલનાર, પ્રખર સંશાધક, પુરાતત્વવિદ આ પ્રશ્નોરા નાગર યુવકને જન્મ જૂનાગઢમાં ૭–૧૧–૧૮૩૯ માં થયેàા. તેમણે ૧૮૬૧માં અજંતાની ગુફાઓના શિલ્પલેખાની પુરોગામી અંગ્રેજો કરતાં વધુ સાચી-શુદ્ધ, પ્રમાણિત વાચના તૈયાર કરી. સમગ્ર ભારતના પેાતાના સંશાધનકાર્ય માટે તેમણે ભારે પરિશ્રમથી પ્રવાસ કર્યાં. છેક નેપાળ સુધી તેમણે કરેલ આ જ્ઞાનયાત્રાડુ પાથેય અમૂલ્ય અને અપ્રતિમ છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy