________________
સાંસ્કૃતિક ર મન્ત્ર |
એ પાયા મૂકવા પડે છે, અને શાભાની દૃષ્ટિએ પણ વચલે ભાગ ભેડા ને જો લાવે છે. તેથી પણ દેખાવની દિલ્મેિ પબુ પાયા જરૂરના છે જ. રા!શાં તે મજુસના પાયા મોટાં ભાગે ચાસ આકારના જ કરે છે. આવાં પાયા ઉપર માટીના વાટાથી તેમ જ માટીમાંથી કાર ખેંચી કાઢી સુંદર કંડારણ કરે છે, જેવાં કે, હાસ્યું, પટ્ટા અને ગાળ ઢાળિયાં, જ્યારે માટીની કેડીના પાયા સાવ સાદા જ કરે છે. તે પાયા ઉપરથી જાડા અને તળિયે જ્યાં જમીન ઉપર મઢેલાં દાય ત્યાં તે પાતળા રાખે છે, આમ કાઠીને હમેશા ચાર જ પાયા બનાવે છે. તેનું કારણ, કાડીનું તળિયું હમેશા ગાળ અને સાંકડુ હેાવાથી, નીચે જગ્યા ઓછી રહેવાથી ચાર જ પાયા ખરેખર સમતાક્ષનમાં આવી શકે છે. આ રીતે તળિયા સાથે પાયા ખરેખર ગાડી, પાયા સાવ સૂકાઈ જાય પછી એ સ્ત્રી થઈને તળિયાને ટાબી નાંખે છે. એટલે પાયાના તળિયા જ્મીન ઉપર આવી જાય , અને જેના ઉપર પડવાનુ ટાય તે ઉપર આવી જાય છે. પાયા બરાબર સમથળ રીતે જમીન પર ગોઠવાય જાય છે, ને કાઈ ટા, ર૩ ૪ ૨. નીચે લાગે તો તેની ઉપર માડી દાબી ૢ છે, ને
બધાં પાયાને જમીન સાથે સમતળ રાખી દે છે.
Jain Education International
બનાવે છે. કાડીમાંથી દાણા તેા નીચેના “ સાણા '' માંથી કઢાય છે. આ સાણું કાડીમાં તળીયેથી આશરે ૮થી૧૦ ઈંચ ઊંચે પેટાળના નીચેના ભાગમાં આશરે ૩ ઈંચ માસના વર્તુળ જેટલું ડ્રાય છે. તેને કપડાંના કુચા ગોઠવી ગોળ ડાય કરી તેનાથી બંધ કરી દેવાય છે, ને જ્યારે કોઠીમાંથી અનાજ કાઢવું હોય ત્યારે સૂંડલી કે સૂપડું પરીને ડા ખેંચી કાઢે છે, તે વખતે સાટ્ટામાંથી અનાજની પાર નીચે થાય છે, જોઈતું અનાજ નીકળી જાય, પછી ભીંસ દર્દીને ડાટા ખધ કરી દે, એટલે અનાજ નીકળતું બંધ થઈ જાય છે. સૌરાષ્ટ્રમાં અનાજ ભરેલી કોઠીનુ' એક વરત છે કે ‘ તારી માનેા ભાલ ફ્રાયેા, મારી મા સૂપડુ લઇને દોડી.' ઉત્તરઃ સાણામાંથી નીકળતું અનાજ.
આમ પાયા ને તળિયું તૈયાર થયા પછી ઉપરના ભાગમાં કોડી, કયો કે બાજુની બાંધણુંીના પૌંડ ચડાવી પાળ ચવા લાગે છે, એની ડાઈ સમભગ ત્રણથી ચાર ઇંચ જેટલી ટાય છે. આ પાત્ર વાચક વન તથી ચાડીક વધુ થયું છે. એક દિવસે આટલી મળ્યા પછી થોડા થાડા અંતરે બે છે. વચ્ચે વચ્ચે દિવાલમાં વાંસની જરૂર પ્રમાણે આઠથી દશ જેટલી ચપેાતરી, જે લગભગ ૭ થી ૮ ઈંચની હોય છે તેને, અર્ધી ચણેલામાં ખૂંતાડે છે તે અર્ધી બહાર રાખે છે. બાકીના ચણેલા ઉપરના ભાગ ઉપર બાની ઝીણી ચાળેલી રાખ) ભમાવી દે છે. ચણેલી ઉપલી જાડાવાળી ધારમાં વચ્ચે વાંસની ચપેાતરી ખૂંતાડી તેની ઉપરના બહારના ભાગમાં મુઠ્ઠી જેવડાં માટીના મુદ્દી ચપેાતરી પર કરી કે છે, જેથી વાળરેજ કરવા ચસ્તરને મેં પકડી રાખે છે એથી વિલ સર્વાંગ બંધાતી રહે છે. આમ કરી કરીને રાજ વતત્વના પર તા. પ . ચર્મ કામે લા ચર્મ કામુક થઈ ગયા દાય જે, ને તેના ઉપર બાની ભભરાવેલી, તેમજ ચર્ષાતરી ને પાડીઓ મૂકયા હોવાથી સુકાયા પછી પ્રથમ ચગેલા થર અને બીજા દિવસે મળેલા ચર સુકાયા પછી, જો જુદાં જુદાં કરવા ય નો થઈ શકે હે.. બે ઘરે કવિનના ખાનાની જેમ જ છૂટાં પાડી શકાય છે. કાલો ને મસ ચોસ કે ચાસ દવાથી તેને મકાનની દિવાની જેમ જ સીધી દિવાલ ચણવાની હાય છે. કડિયાની જેમ આળબાની જરૂર પકતી નથી. ાટક ચારે વાલા મનની સીધી જ ચના છે. કડવાંની ચાઈ માત્ર ચારથી છ ફુટ કરે છે. મજુસની ઊંચાઈ લગભગ ૪ થી ૫ ફૂટ લે છે; જ્યારે કડીની ઊંચાઈ પ ફૂડ થી માંડીને ફર સુધી લઈ જાય છે, કંઠી હમેશા ગળ જ પડે છે. કૃષિધી સાંકડી કાકી, વચમાં પેટાળ પાસે પેડીક વધારે ગેળ કરીને તેણુ બાર કાઢે છે. પછી પાછી ધીમે ધીમે સાંકડી કરનાં, ઉપર જતાં તમિા જેટલી જ સાંકડી થઈ ય છે. ઉપર પછી પાછા ખપાટિયાંનું માળખું' કરી, ઉપર ખાલી ગેળા મહિયુમાળી
rce.
દાડો ઊભો સોર પારના દાવાથી, તેમજ બહુ મેટા ન દાવાથી, તેમાં પેટાળમાં સાલુ' નથી બનાવતા. તેમાં તા ઉપરથી જ કઠોળ ભરાય છે ને ઉપરથી જોઈએ તેટલું પાડી છે પાકી કાળ કાટી લેવાય છે. પછી ઉપર ચોરસ ટાંકણ ઢાંક? ; જ્યારે મજુસ એ ના ગામડા ગામનુ' ચીજવસ્તુ રાખવાનું પાંજરૂ જ બેઈ લો. તેને તો ઉપર મથાળે પણ તળિયાની જેમ જ માળીને પેક કરેલું હોય છે. તેનાં ઘડતી વખતે આગળના ભાગમાં સુતાર પાસે તૈયાર કરાવેલ બારસાખવાળું બારણું. વચ્ચેવચ ગોઠવીને આખી મજુસને પેરી પેક કરી દે છે. એ દેહથી બે ફૂટ લાંબુ પહેાળુ હોય છે. તેને એવી રીતે ગોઠવે છે કે મજુસમાંના દરેક ખાનામાં ચીજવસ્તુ મૂકી શકાય. સ્ત્રીએ મજુસમાં બે માળ અને ચાર ખાનાં તા બતાવે જ છે, જેથી જુદા જુદા ખાનામાં હીં, દૂધ, ધી, શટલી વગેરે મુકી શકાય. આ બારસાખને નાનાં નાનાં એક કે બે બારણા હોય છે. ને નડ્યા પણું નોંધ્યા રાય છે. તેથી તે બંધ કરીને મૃત્યુસને તાળુ પશુ દઈ શકાય છે. મજુસના ઉપરના ભાગમાં ને હાથ પહોંચે તૈવડી ઊંચી હોવાથી) કાનાનું, તેક કાળ ને કાંગસી, રાના પર વપરાશનો કામવાણુ કરી રાખી કુકીને વતાં (ધા) વાળી રાખે છે. આ મજુસના આગળના ભાગમાં સ્રીએ ખુબ જ સુંદર વાટાશિલ્પથી ભાત ઉપસાવે છે, તેમ જ કાચ આભલાં ને કઈ કેટલુંય ગોડી, મોતી ને મણકા વગેરે ગાઢ છે.
કોડીએ મસસોટી તેાતીગ હાવાથી તેને મેોટે ભાગે ઘરમાં જ રાખે છે. તેમાં બાજ, જાર, ઘઉં કે માંડી અને ખાણખુષ્ણુના કપાસિયા પણ ભરે છે. કાઠીને માલીપા ગાર કરે છે તે બહારના ભાગમાં ધોળી ખડી ચોપડી દે છે. તેના ઉપર માટીના પારા વણીને કશીય કારીગરી કરતા નથી. માત્ર તળિયા પાસે કે છેક મથાળે માત્ર ગા કે વિયાં પાડે. બાકી શેકથી તેના ઉપર આળખ ચિત્રો પણ કઈ કઈ ચિતરે ખરી. પણ કોઠમાં ઉપર
મો માટીના ગાળ ગોળ વાડા વણીને તેને મેટાડીને ખજુરી, મેર, પોપર, યિાં, મૂજ વગેરે કોર છે. પણ સૌથી ડા રૂપાળો માર તો તે મજુડી ઉપર કોરે છે. તેમાં ફુલવેલ, ઝાડવાં મેર, પોપટ વગેરે વાટાથી બનાવી તેને કંડાર કરી આસપાસ ભાગલાં કોડી, ચાંદા, મોતી વગેરે ખુતાડે છે અને બધા ઉપર ધોળ કરીને પછી બીના લૂગડાંથી ઘણી પસીને કાચ, મોતી, આભલા વગેરે પરથી ધાળ કાઢી નાંખીને સૌને ધોળ સુકાયા પછી ઉજ નાંખે છે. જે પછી આ ધારાવાળાં પરમાં સૂર્યના જે
For Private & Personal Use Only
www.jainelibrary.org