________________
સાંસ્કૃતિક સંદભ બન્ય].
ઇ. સ. ૧૯૪માં સિદ્ધરાજના શાસન દરમિયાન સુવર્ણયુગ રૂદ્રમહાલયનું બાંધકામ થયુ ત્યારે ઉત્તરમાંથી સકુટુંબ વિદ્વાન શરૂ થયેલો ગણાય. જો કે, સિદ્ધરાજ જયસિંહે પણ ઓછી લડા- બ્રાહ્મણોને પ્રતિષ્ઠાપર્વ પર મૂળરાજે બોલાવેલા, અને મહાયજ્ઞ કરે. ઈઓ નથી લડી. એણે પણ ગુજરાત ની સીમાં ઘણી વિસ્તૃત કરેલી આ સમયે જૂ વાજસનેય શાખાના ચંદ્રત્રી -કૃષ્ણાત્રી તેમજ અન્ય પરંતુ એક તરફ ગુજરાત વિસ્તૃત થતું ગયું અને બીજી તરફ સૂરી. શાખાના બ્રાહ્મણ પણ હતા. એ ઉત્તરમાંથી આવેલા ઉદિચ્યો શ્વર શ્રી હેમચંદ્રાચાર્ય, દેવબોધ, શ્રીપાલ, ભાવ બ્રહપતિ, વર્ધમાન કહેવાયા. આ બ્રાહ્મણોને પાછળથી સિદ્ધપુર, શિહોર, તંભતીર્થ સરિ, મલિભદ્ર અને વાગભટ્ટ વગેરે વિદ્વાનોએ ગુજરાતને અસ્મિતા વગેરે શહેરોમાં વસાવેલા. અને સંસ્કાર ક્ષેત્રે ઘણું પ્રદાન કર્યું. વિદ્યાવિકાસ વધતો ગયો.
આ બ્રાહ્મણોના પુરુષાર્થે તેમજ રાજ્યના સંપૂર્ણ સહકારે જયસિંહ સિદ્ધરાજે અવંતિમાંથી બાજરાજાને ગ્રંથભંડાર ગુરુકુલને ફરીથી અભ્યદય થયેલે. ઉત્તર પંથકના જ બ્રાહ્મી કુમારો નહીં પાટણ આણે. ભેજવ્યાકરણની સ્પર્ધામાં જયસિંહ તેમજ કુમાર, પરંતુ અન્ય હિન્દુ જ્ઞાતિના વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં પાલના સમયમાં, વિદ્યા અને સાહિત્ય ક્ષેત્રે અગ્રભાગ ભજવનાર વિદ્યાસંપાદન કરતા હતા. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે તૈયાર કરેલ “સિદ્ધહેમ શબ્દાનુશાસન
| ધવલકક-ધોળકા નામના વ્યાકરણે વિદ્યાક્ષેત્રે ઉત્તમ ફાળો આપ્યો છે. અભિધાન ભીમદેવ બીજાના સમયમાં અર્ણોરાજના વંશજ અને સિંહ ચિંતામણી નામને નામસંગ્રહ, દેશીનામમાલા વગેરે શબ્દકોશ તૈયાર સિદ્ધરાજ પછી ગુજરાતની અસ્મિતામાં તેમજ ગુજરાતના અભ્યદયમાં થયા. આચાર્યો સિદ્ધરાજ પછી કુમારપાલના સમયમાં છંદાનુશાસન, જેણે સારો એવો ફાળો આપે છે અને યુદ્ધ સંઘર્ષ સ્વીકારેલ એવા કાવ્યાનુશાસન, પ્રમાણ મિમાંસા, યોગશાસ્ત્ર ઉપરાંત દયાશ્રય નામનું લવણપ્રસાદને સર્વેશ્વર બનાવીને ભીમદેવે ગુજરાતની રખેવાળી સોંપેલી. મહાકાવ્ય અને ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત તેમજ વીતરાગ સ્તુતિએ એ લવણુપ્રસાદ અને તેના પુત્ર વિરધવલે, વસ્તુપાલ અને તેજપાલને વગેરેની રચના કરી.
અનુક્રમે મહામંત્રી અને સેનાપતિ બનાવીને ગુજરાતના દુશ્મનોને આચાર્યના શિષ્યોએ પણ આ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપે
હંફાવેલા-માંડલિકોને વશ કરેલા. છે. આ જ સમયમાં આચાર્ય ભલયગિરિએ કેટલાક આગમ ગ્રંથ
| લવણપ્રસાદે પાટણમાં વસવાટ રાખેલે પરંતુ વિરધવલે ધોળકા પર ટીકાઓ લખેલી અને આ જ સમયમાં અપભ્રંશ સંસ્કૃત ગુજ
રાજધાની બનાવી. વસ્તુપાલ-તેજપાલના સહકારે ધોળકાને સમૃદ્ધ રતીમાંથી આજની ગુજરાતી ભાષાને જન્મ થયો.
બનાવવાના પ્રયાસ આદર્યા. ભીમદેવ બીજાની નબળાઈથી પાટણની કટુકેશ્વર પ્રાસાદ
પ્રજામાં અસંતોષ વધ્યો હતો અને સલામતી જોખમાતી લાગતી આપણે જોઈ ગયા કે પાટણમાં જૈન ધર્મનું પ્રાબલે વધારે
હતી જેથી ત્યાંના શ્રેષ્ઠીઓ અને નાગરીકેમાંના ઘણાઓ ધોળકામાં હતું છતાં દરેક શાખાની વિદ્યાના બ્રાહ્મણો પાટણમાં આવી વસ્યા
આવીને વસેલા. ધીમેધીમે ધોળકા વ્યાપાર કલાકૌશલ્ય અને સંસ્કારનું હતા. આ સમયમાં સર્વાગ તળાવના તીરે કટુકેશ્વર પ્રાસાદની કેન્દ્ર બનતું ગયું. મહાશાળા મૂર્ધન્ય ગણાતી હતી. જેનેતર કુમારે અહી ધાર્મિક
વિદ્યા અને સંસ્કાર ક્ષેત્રે વસ્તુપાલ-તેજપાલના સમકાલિન ગુરઅને અન્ય જીવનોપયોગી શિક્ષણ મેળવતા હતા. આ પાઠશાળા વિશળદેવના શ સન સુધી અવિચ્છિન્ન પણે ચાલુ રહેલી અને વિદ્યા
બંધુ સોમેશ્વરદેવનું આ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન છે. તેઓ રાજ્ય
પુરોહિતની પ્રતિષ્ઠા પામ્યા. તેમના જ પુરૂષાર્થે “સરસ્વતી મંદિર ” દાનની પરંપરા સચવાઈ રહેલી. અહીં કેટલાય આચાર્યોએ વિદ્યા
ગુરુકુલ ખ્યાતનામ થયું. જૈન, બ્રાહ્મણો અને ક્ષત્રીય વિદ્યાવાંછુઓ દાન સાથે નવસ સ્કારનાં અમી પાયાં છે. જેમાં આચાર્ય કુમારદેવ
શિક્ષણ મેળવવા લાગ્યા. દૂરદૂરના સ્થળેથી પણ વિદ્યોપાર્જન માટે અને તેમના પુત્ર ગુર્જરેશ્વરના પુરેરિત સેમેશ્વરદેવને આગળ પડતો ફાળો છે.
કુમારે આવતા હતા અહીં શૈવ અને જેન બે મુખ્ય ધર્મો હતા. આચાર્ય કુમા દેવે ધર્મના ભેદભાવોને સંધર્યા નહોતા. એમણે
બન્ને વચ્ચે સહકારની ભાવના હતી. વસ્તુપાલ, તેજપાલને આ પ્રાસાદમાં જ શિક્ષણ આપેલું નાં જૈન
આ સમયમાં વસ્તુપાલે “નરનારાયણ' મહાકાવ્ય લખ્યું. , ઉપાશ્રયમાં વંદના કરવા માટે જવાને પણ બોધ આપે જે આચાર્ય
સોમેશ્વર, અરિસિંહ, બાલચંદ્ર, અમરચંદ્ર, જયસિંહસૂરિ વગેરે વસ્તુપાલ-તેજપાલનાં માતા કુંવરબાઈ કે જે વિધવા હતાં, તેમની રત્નગર્ભા વિદાને ઉત્તેજન મળ્યાં. સામેશ્વરદેવે કીર્તિકીમુદી નામને પ્રશસ્તિ કુખે, સામુદ્રિકશાસ્ત્રના આધારે નરરત્નો પાક એવી આગાહી કરેલી ગ્રંથ સંસ્કૃતમાં આ સમયે લખેલે. ઉપરાંત અન્ય વિદ્વાનોએ સુકનએ હરિભસૂરિ પાસે બન્નેને જાતે લઈને ગયેલા અને આશિર્વાદ સંકીર્તન, વસંતવિલાસ, સુથ્થોત્સવ જેવાં મહાકાવ્યો તથા ઉલ્લાસઅપાવેલા. આચાર્યના શિષ્ય વિજયસેન સરિ અને કુમારદેવના પુત્ર રાઘવ, દૂતાંગદ, હમીરમદમર્દન અને અર્ધરાધવ નામનાં નાટકો સેમેશ્વરદેવ પણ ત્યારે હાજર હતા. જે વસ્તુપાલ-તેજપાત્ર પાથે જ લખાયાં. ઉપરાંત પ્રબંધ, સ્તોત્રો તેમજ પ્રશસ્તિ કાવ્યો પણ ઘણાં સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા આ બન્ને આચાર્યો કુમારદેવ અને લખાયાં. હરિભદ્રસૂરિ ત્યારે પ્રેમથી મળેલા. “બધા જ ધર્મો ઈશ્વર તરફ લઈ
સ્તંભતીર્થ જનારા છે તે બધા ધર્માવિલંબીઓ ભેદભાવ સિવાય એક બને' આ પુરાણ–પ્રસિદ્ધ મહાનગર અત્યારે જ્યાં નગરા ગામ છે ત્યાં આવી ભાવના બન્ને આચાર્યોએ ભાવી હતી.
હતું. વલ્લભીપુરની માફક અહીં પણ હિન્દુ, જૈન અને બૌદ્ધ સિદ્ધપુર
ધર્માનુયાયીઓની વસતી હતી. આ શહેર પણ દતરમાં ગર્ક થઈ આપણે આગળ જોઈ ગયા છીએ કે, શ્રીરથલ, સિદ્ધપુરમાં પૂર્વે ગયું. ઉખનન કરતાં જ્યાદિત્ય-સૂર્ય–ની મૂર્તિ તેમજ બુદ્ધની મૂર્તિ કર્દમપ્રજાપતિનું ગુર કુલ હતું.
મળી આવેલ, આજે પણ નગરામાં છે. ઉપરાંત બ્રહ્મા-સાવિત્રીની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org