SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૪ " અને સંગીતશાસ્ત્રી શ્રી વાડીલાલ શિવલાલ સા જોયા. બેરીસ્ટર શ્રી વિશ્વનાથ પ્રભુરામ ચૈ હિંદ' લખી આપ્યું. અગ્રેજી મહિનાના હેન્ના શનિવારે ના મારે ખાસ ખેલ નાખવાની શરૂઆાત ઇસ્વીસન ૧૮૯૨થી નવું નાટક રજૂ કરતાં પહેલાં સરકારની પરવાનગી લેવાની પ્રથા દાખલ થઇ ડીસન ૧૮૯૬માં શ્રી મુંબાઈ ગુજરાતી નાટક મંડળીએ ી વિષેટર ખરીદી લીધું. ભાગ્ય અને અમદાવાદમાં પેાતાના ખેલ રજૂ કર્યાં. તા. ૫ સપ્ટેમ્બર ૧૮૯૬ના રોજ શ્રી નંદશંકર તુવેશ'કર મહેતાનુ' ' કરો ભજવાયું. શ્રી મૂલાણીનુ’ ‘અજબકુમારી' તેમનુ શ્રેષ્ઠ નાક નીવડ્યું. તેમના ‘વિક્રમ ચરિત્ર'માં પડેલી જ વાર શ્રી જયશંકર ભૂધરદાસ ભોજક ગમંચ પર આવ્યા. પછી શ્રી વિભાકરે રંગભૂમિમાં પરિવર્તન આવા પ્રયાસો કર્યાં. એમનાં નાટકોમાં વિશ્વનું નાવીન્ય, સાહિત્યિક ગુણ્યના અને તખ્તાલાયકીને સુમેળ સાધ્યા. શ્રી વિભાકરયુગ જામ્યા. શ્રી બાપાત્ર સંરીની બલા પઈ વીસન ૧૮૯૨માં શ્રી હૈયાસ કાપડિયાએ શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી કે શ્રી ભાવાળ નાયને કૈ દીધી : * * શ્રી ચંદુલાલ દલસુખરામ ઝવેરીએ નડિયાદના શ્રી જયપ્રસાદ મેાહનલાલ કંથારિયા, ઉમતાના શ્રી મૂળજી ખુશાલ નાયક, ટીંબાના શ્રી લાલજી નંદા વગેરેના સહકારથી શ્રી દેશી નાટક સમાજનું નાવ આગળ હકાયું”. શ્રી મોતીલાલ બૈચરદાસ નાણા નિંદા કે ન્યા ગુજરાતમાં અમદાવાદમાં પણ ગુજરાતી રંગભૂમિના પગ સંસ્કૃત સાહિત્યના પરમ ઉપાસક શ્રી હેટાલાલ ખદેવશર્માને ક્રિકે મંડાર્યાં હતાં, પણનિવારી શ્રી રાવલાલ શિવરામ અધ્યાપકે પોતાના મિત્રોના સહકારથી નગોડના વડામાં વિક્રમ સંવત ૧૯૪૪ની વનપચમીએ પેાતાની નાવસ્થાની સ્થાપના કરી અે સંગીત લીલાવતી ’ ભખ્ખુ ખાવાનો સંસ્કૃત શિક્ષક શ્રી કાળાભાઈ ધોળશાજી વરીને નારકમાં ફર્યા પછી એક સ્વીસન ૧૮૮માં એં ભાગીદાર તરીકે જોડાયા. ‘ શ્રી દેશી નાટક સમાજ' અસ્તિત્વમાં આવી. અગાઉ સામાં સારગીના ઉપયોગ થતો હવે હાર્મોનિયમ રાખ થયું. પેટી માસ્તર શ્રી દુર્લભજી નાયક હતા. શ્રી નિયશ ંકર મારામ વ્યાસે દિગ્દર્શન સંભાળ્યું. આન ંદભુવન થિયેટર બંધાવ્યું. શ્રી પૈાભાઈ દોલતરામ દલ ઔડાયા. શ્રુતિ ' નાટકમાં ગુજરાતી ચબાને સ્થાન આપ્યું. ગળા શ્રી ડાયાભાઈના નાકાનું મુખ્ય આર્કિમ પણ શ્રેષ્ઠ પડ્યું વીસન ૧૮૯૮માં શ્રી ૐશી નાટક સમારું બાદમાં પોતાનુ શ્રી શાન્તિવન ચિંધેર બધાવ્યું. મુંબઈમાં ઝવેરી થિયેટર ઊભું કર્યું.... શ્રી દેશી નાટક સમાજના દરેક નાટકમાં શ્રી ગાયદાસ મોતીરામ નાયક નાયકની ભૂમિકા ભજવતા અને માસ્તર હિંમત કાળુ માર નાયિકા બનતાં. શ્રી મૈતીકાલ મામ નાના બળનાયકની ભૂમિકા ભજવતા. શ્રી ઉંચી નાટક સમાજ ધન નીતિ ઝિંક નારકો ભરવાના પરવાનો રાખ્યો હત છપ્પનીઆના મહાદુષ્કાળમાં કંપનીએ લાખ રૂપિયાનું દાન કર્યું" હતું. ઇસ્વીસન ૧૯૦૩ માં શ્રી દેશી નાટક સમાજ શ્રી ચંદુલાલ દલસુખભાઈ ઝવેરીને વેચી દેવામાં આવી. પદ પામ્યા. ઈવીસન ૧૯૦૪માં કંપની કાંથી ગુ. શ્રી નંદુભાઈ કાળુબાઈ ત્યાં નાર આફિસમાં કામ કરતા. એ કંપનીમાં રસ વા માંડયા અને ધીમે ધીમે એના વ્યવસ્થાપક બન્યા. પછી ભાવનગર અને સુરત થઇ, કંપની મુંબઈ ગઈ. સાક્ષર શ્રી મણીશંકર રતનજી ભટ્ટ રચિત ‘જાલીમ ટુલીઆ ' વડાદરામાં ભજવાયું. ‘ સતી દ્રોપદી’ અને ‘ સન્યાસી ’ ખૂબ જ લોકપ્રીય થયાં. ‘ સતી દમયંતી ' માં શ્રી મણિલાલ પાગલે ગાંડા રાજાની ભૂમિકા ભજવી. ઈસ્વીસન ૧૯૬૧માં શ્રી દેશી નાક સમાજે સુરતની શ્રી સુંદર વિલાસ નાકળી ખરીદી લીધી. શ્રી મૂળચંદ વલ્લભ નાયક, શ્રી પ્રાણસુખ હરિશ્ચંદ્ર નાયક ને માસ્તર કાસમ જોડાયા. પ્રથમ શ્રી લાલુપ્રસાદ તથા માસ્તર હિંમતની જોડી અને પછી શ્રી દાદુ અને હિંમતની જોડી ખ્યાતનામ ભુની . આ પોપટકાઇ દેસસીગ ના વ્યવસ્થાપક બન્યાં. દરવીસન ૧૯૨૭માં ધન શ્રી ઐવિકાસ જાબાઈ મા ખરીદી લીધી. મા [બૃહત ગુજરાતની અસ્મિતા બનાવ્યા. બધા જ શ્રી નૃસિંહાચા ના શિષ્યો. નાટય વ્યવસાય ઉપદેશના–ખાધ પ્રસારના પવિત્ર ધર્મ મનાયેા. કંપનીમાં પવિત્ર વાતાવરણું જામ્યું. આખા બિષ્ઠ મૂળપાઠ, સખા-ગાયત્રી ને ગીતા પા ચાયા કરતાં. બીજી બાજુ નારકની તૈયારી થતી. વિક્રમ સંવત ૧૯૩૦ ની સાલમાં પહેલું નાટક સીતા સ્વયંવર ભજવાયું. પ્રેક્ષક વર્ગમાં ધાર્મિક વાતાવરણ ફેલાયું'. 'ભનુંદિ' નાકે કંપનીની સુરત ફેરવી નાખી. કીતિ ને કલદાર એમના પગ ચૂમવા લાગ્યા. શ્રી વાઘભાના ધાર્મિક અને ઐતિહાસીક નાટકોમાં વિજિતા, રસ સમુર્ત્તિ ને સુર પકડ હતાં. ઇતિમત્તાનું ધોરણ પણ કર્યું હતું. અીલનાનું નામોનિશાન નતુ પર નાટકો લખાયાં. શ્રી વાઘજીભાઇની જાતિ દેખરેખ નીચે ભજવાયાં. પ્રજા પર સારી છાપ પડી. લોકમાનસ ઉત્તરાત્તર નાયાબિ" થયુ. મુખની નાટ્ય પ્રવૃત્તિ ધીમે ધીમે ગુજરાતમાં પ્રસરી. અંગે સૌરાષ્ટ્રને પણું રંગ લગાડ્યો, મૈાસ્ત્રીના શ્રી વાવ કાની ણાથી અને શેડ વનેચંદ પેપટભાઈની આર્થિક સહાયથી એમા રાજકુમારના શિક્ષક શ્રી વાઘજી આશારામ ઓઝાએ ઈવીસન ઉપર માં શ્રી મેશની આર્યભાષ નારદ માની ચાપના કરી... શ્રી વાષભાઇએ લેખન કાર્ય શબાપુ મેમના ભાઇ શ્રી મૂળ ભાઇએ વ્યવસ્થા માથે લીધી. જ્ઞાતિના સારા સારા માસાને ભાગીદાર Jain Education International શ્રી વાઘભાઈના અવસાન પછી શ્રી મૈી આપ સુબોધ નાટક પનીનું સુકાન શ્રી મૂળભાએ સભાપુ". ઈસ્વીસન ૧૯૦૬માં શ્રી મૂળજીભાઈ દિવાનાદિ ચિત્રકાર શ્રી ફુલદાઈ ઝવેરદાસ શાહના સંપર્કમાં આવ્યા. તેમનું મહાસતી અનસૂયા ’ ભારે સફળતાને વર્યું. બીજું · સુકન્યા સાવિત્રી ' પણ સારા લોકાદર પામ્યું, ત્યારપછી શ્રી માખી આ સંબધ નાટક મંડળીમાં નડિયાદના રવિ શ્રી રઘુનાથ ત્રિભુવનદાસ બ્રહ્મભટ્ટન, સિતારો ચમકયા. તેમની નાટ્યપ્રયોગ " બુદ્ધદેવ ખૂબ જ આકર્ષણુ જમાવી પ્રેર।. કવિશ્રી ન્હાનાલાલના ‘જયા જ્યા 'ની વાડીનુ` ' શૃગી ઋષિ ' પણ સારો લેાકાદર પામ્યું. ઈસ્વીસન ૧૯૧૯માં શ્રી મૂળજીભાઈનુ અવસાન વધુ ત્યારે પની ાતિ અને કલાની પરવીનાએ પાંચી હતી. શ્રી મારી આ સૂત્રેાધ નાટક મંડળીના નટા શ્રી ત્રાંબકલાલ દેવશંકર રાવલ ને શ્રી ત્રંબકલાલ રામચંદ્ર ત્રવાડીએ શ્રી લવજીભાઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy