SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૫૬ અભ્યાસ કર્યાં ત્યાર બાદ બીજા વિશ્વયુદ્ધને કારણે તેમને ભારતેમાં આવવું ચડયું. આ પછી ૧૯૪૨ ના રાષ્ટ્રીય આંદેશનમાં સૈનિક તરીકે તમાં લાશ મળ્યો અને ૧૯૪૭ માં મા મામા દક્ષિણામુર્તિમાં લાસેવક તરીકેના અભ્યાસ કર્યો. શ્રી જયરામભાઇની રાજ્કીય કારકિર્દીના પ્રારંભ તેમણે જુના ગોંડલ રાજ્યના કાયદાના ભંગ કરીને પુસ્તકાલય। સ્થાપબામાં આાગવાનીભર્યા ભાગ ભજવ્યા ત્યાથી થયા. આ પછી તેમણે ગોંડલ પ્રજામ ળની સ્થાપનામાં તેમજ ગોંડલ રાજ્ય પ્રતિનિધી સભાની રચનાના કામમાં મન કા બો હતા. આ ઉપરાંત જામ જુથ યાજના વિરૂધ્ધ લોકમત પ્રગટ કરવાના આંદોલનોમાં તેમણે મગસ કામગીરી બજાવી હતી. સૌરાષ્ટ્ર ખેડુત મંડળના મંત્રી તરીકે શ્રી જયરામભાએ ડી વ કામગીરી બજાવ્ય બાદ તેઓ પેાતાના વતન કાલકી ગામની પંચાયતના સરપંચ તરીકે ચુંટાયા હતા ૧૯૫૪ થી ૧૭ સુધીના આ ત્રણ વર્ષના ગાળા દરમિયાન આગલી પંચાયતે સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ પચાયત તરીકે નામ મેળવુ હતુ, ગયા બીમડળમાં તેમણે કૃષિ અને નાગરિક પૂરવઠા ખાતાના નાયબ મંત્રી તરીકે કામગીરી બજાવી, હાલમાં ગુજરાત રાજ્યના ખેતી-સીંચાઈ—વિજળી ખાતાના નાયબ મંત્રી નીકે સેવા બાપી રહ્યાં છે. શ્રી રાઘવજી લેઉઆ તે તેમની ચિંતા અને મૈયાના સાચા અને ઉચિત દર સમાન છે. અને વિધાનસભાના બા તેમની સર્વાનુમતિ પસ'દગી કરીને રાજ્ય ધારાસભાગ્યે ગૌરવશાળી પ્રભુલી પાડી છે. અસ્પૃશ્યતાના અનિષ્ટી સમાજ પરની પકડ છતાં શિક્ષણુ સાધને ચાલુ રાખીને તે ખી. એસ. સી. એલ. એલ. બી. થયા. અભ્યાસ કર્યાં પછી મહારાવ શ્રી શ્રીમંત સયાજીરાવ ગાયકવાડે તેમને ૧૯૩૬ માં ન્યાયખાતામાં કાર્યનવલ જ્જ તરીકે નિમણુંક આપી અને તેમને વધુ અભ્યાસ અર્થે ઇગ્લા & મેકલ્યા. વડાદરા રાજ્યના જવાદાર રાજ્યતંત્રમાં શિક્ષણ અને પંચાયતખાનાના પ્રધાન તરીકે નેડાયા. ૧૯૫૯ નાં વારા રાજ્યનું મું ઈમાં જોડાણુ થતાં તેઓએ મુંબઇ હાઇ ટ માં પ્રેકટીસ શરૂ કરી હતી. આ કાળ દરમિયાન મું ઈના મ્યુનિાંસપલ મજીશનાં કિંમન સાથે તે મારાના હિતની પ્રવ્રુત્તિઆમાં ષિ રસ લીધો. સૌરાષ્ટ્ર રાજયના પછાત વર્ગ પાબુ એમાં પણ તેમણે સેવા આપી હતી. તેમણે ગુજરાત રાજ્ય પબ્લીક સીએ કૉચનની ખાતરી ની જવાબદારી સંભાળી અને લાગલાગટ છ વર્ષ સુધી સફળતાપૂર્વક આ કામગીરી બજાવી. તે સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલાં છે. અમરેલીમાં કાલેજો ચલાવતી અમરેલી જિલ્લા વિદ્યાસભાના તેઓ મંત્રી છે. આ ઉપરાંત તેઓ વડાદર ની મહારાજા સયાજીરાવ યુનિવસિટીની સેનેટના ૧૯૪૯થી સભ્ય છે. અને ગુજરાત યુનિવર્સિટીની સેનેટના ૧૯૬૧ થી સભ્ય છે. આ ઉપરાંત નવી સ્થપાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છાકાર સમિતિના પશુ સભ્ય છે. Jain Education International ખુદ ગુજરાતની અસ્મિતા શ્રી જસવત મહેતા મહુવામાં એમણે વિદ્યાથી છગન ગાળેલું નાની વર્ષથી તરવરાટ અને અન્યાયનો સામનો કરવા તપર રવાના ગુણાને એમને નેતા બનાવી દીધેલ. પ્રવની વિદ્યાથી પ્રમાં મોખરે રહેતા, ત્યાર પછી ભાવનગરની શામળદાસ કૉલેજમાં દાખલ થયા અને ભાવનગરની વિદ્યાથી લડતા અને વિદ્યાથી મંડળમાં ભાગૈવાની ભર્યા ભાગ ભીનો ૧૯૪૬ માં પૂ બાપુએ અંગ્રેજો હિંદ છેડાની હાકલ કરી. આ લાકક્રાંતિમાં એક પછી એક આગેવાનો તૈયાર શ્રી જાબાઈ પાલેજ ડી આ લડતમાં દી પડયા. પણ એમને સીધા સાદી રીતે પકડાઈ કારાવાસમાં જવાનું પ ન હતુ. એમણે ભૂગર્ભમાં જઈ અગ્રેજ સરકાર સામેની રફત ચલાપે રાખી, મા વાતની ગંધ જતાં ભાવનગર રાજ્યે એમની ધરપકડ માટે વારટ કાઢ્યું, પણ વારટ શેનુ બજે ? રાજય કડક થયું એમને હાજર થવા અને નહિતર જમીન હરરાજ કરવા નોટીસ નીકળી. પણ હાજર ન થયા. વરે જમીન હરાજ થઈ. પછી તો કઠીવાડ એજન્સી, મુંબઈ સરકાર વગેરે ધરપકડ માટે વીકાયા પરંતુ તે ન પકડાયા તે ન જ પકડાયા. આ રીતે ચાર વર્ષ ભૂગનવાસ સેવ્યા એ દરમ્યાન કાશ વિદ્યાપીઠમાં જપ્તે સમાજશાસ્ત્રના અભ્યાસ પણ કર્યાં, ૧૯૪૭ માં સ્વરાજ આવતાં વતન મહુવામાં અવ્યા. પરંતુ પૈડા જ સમયમાં જુનાગઢની ભાજી હકુમત થઈ અને કરી શ્રી જગુભાઈ મેં લનમાં ગયા અને અરિસ્સા ભાષી લડત સફળ બનાવી. એમના જાહેર જીવનને સીધા આર‘ભ ૧૯૪૯ થી હવામાં શરૂ થયા. મફ્તર પ્રગત્તિ, ખેડૂત પ્રત્તિ, સામાજીક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોમાં એમણે ઉત્સાહભેર કામ શરૂ કયુ” અને લેાકાએ પણ તે ઉપાડી લીધુ. ૧૯૫૨ માં પ્રથમ શ્રેણીમાં તેઓ મહુવા વિધાન ભાની બેઠક એક લડી સૌરાષ્ટ્ર ધાર સભાના વિરાધપક્ષના ધારાસભ્ય બન્યા. વિરાધપામાં એમને આગેવાની ભર્યો ભાગ હતો. પ માં દીવ મુનિ અાિલનમાં ભાગ લીધા અને સન્યાસ માટે બે માસ પમ જેલમાં ગાળ્યા. સેક્સરેકસ દોલન વખતે યુ જેમાં ગયેલ. શ્રી જશુભાઈ ૧૯૪૯ થી ૧૯૫૯ સુધી એટલે શ વ મહુવા મ્યુનૌ.ના પ્રમુખપદે રહ્યા હતા. મહુવા મ્યુનીસિપાલીટીએ આાઝાદી પછી જે સિદ્ધિઓ હાંસલ કરી તેના સાચા અને સચોટ ખ્યાલ જોયાં સિવાય આવી શકે તેમ નથી સુધરાએ લોકમત કેળવી લોકકાળાથી જાહેર ગામે કર્યો છે તે અભિનંદનીય છે. મહુવા કેળવણી સહાયક સમાજની પ્રસંશા સવ ત્ર પાય છે. હાલ તેઓ ગુજરાત રાજ્યના નાંપ્રધાન છે. શ્રી છબીલદાસ મહેના દર વર્ષના ઔ છબીલદાસ મહેતા સૌરાષ્ટ્રના ગોહિલવાડના તરવરિયા યાર્નના જીવના એક સભ્ય છે. જેનો તાના સાથીદારો સાથે સ્ત્રીને મહુવા શહેર સુધરાઈમાં સંગીન કામગીરી કરીને સોના હૃદય જીતી લીધા હતા. મહુવામાં કામ કરતી પ્રગતિશીલ જુવાન મિત્રાની પ્રવૃત્તિમાં શ્રી ભીલદાસ પણ્ નાન પશુથી આકર્ષાયા, અને તેમણે જાહેર જીવનમાં મંડાણુ કર્યો. બધા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy