SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્યો. ૪૩૩ પડે છે. શહીની વાવ, વઢવાણમાં માધાવાવ અને ગંગાવાવ, કંકાવટી ભાવનગર, ધોરાજી, જામનગરના દરબારગઢ તેમના દિવાલચિત્ર માટે માત્રાવાવ, મોરબીમાં કુબેરવાવ, જૂનાગઢમાં ખેંગારવાવ, ધૂમલીમાં મશહૂર છે. જામનગરનો લાખોટા કઠો ૧૯મી સદીમાં રચાયેલો હોવા વિકીયા વાવ વિગેરે અનેક વાવો સેલંકી યુગની યાદ આપે છે. છતાં સ્થાપત્યની અપૂર્વ રચના રજૂ કરી જાય છે. ત્યારપછીનાં યુગમાં ગુજરાતનાં સુલતાનનાં સમયમાં ભવ્ય અને બેન ચાર હજાર વર્ષ પહેલાંની આસપાસના સમયની હરપ્પા સંસ્કૃતિના મૂન વાવોના નમૂનાઓ અમદાવાદ પાસે અડાલજની વાવ, દાદા હરીની છે લોકો અને ત્યારબાદ યાદવો, આહિરો, ઈન્ડો-ગ્રીક, શક, હૂણ, મેર, વાવમાં જોવા મળે છે. ત્રકો, સંઘવો, ચાવડા, કાઠી, ગોહિલ, જાડેજા અને છેલ્લે સિંધીઓ આ પ્રદેશમાં આવ્યાં, વસ્યાં અને સમાઈ ગયાં. ઉપરા ઉપર ધસી ગુજરાતમાં દુર્ગ-સ્થાપત્ય અગત્યનો ભાગ ભજવે છે. જેમાં ડભોઇનો કિલ્લો, ઉપરકેટ, ધુમલી, કંકાવટી, ઝીંઝુવાડા અને પ્રભાસનાં આવતી જાતિઓએ આ પ્રદેશની પાંગરતી સંસ્કૃતિ ઉપર પોતાની દુર્ગો ઘણાં જાણીતાં છે. ડભોઈને હિરાભાગોળ તરીકે જાણી તો તેમજ હેર મારી અને વિવિધતામાં એકતા એવા ધ્વનિથી ગૂંજતી સંસ્કૃતિનું સર્જન થયું. ભારતીય સંસ્કૃતિના આ ધ્વનિનું ગૂંજન કરતાં આ સુરેન્દ્રનગર જીલ્લામાં ઝીંઝુવાડામાં સેલંકીયુગને ખ્યાલ આપતા, ગુજરાતની સંસ્કૃતિના અમાપ ગૌરવના પ્રતીકરૂપે ઉત્તમ અને ભવ્ય સિંહ ભૂમિ ઉપર આવેલા અનેક પ્રકારના અવશેનું આજે આપણે બનત દ્વારો હજુ પણ ઉભા છે. કરીએ છીએ. આ અવશે આપણે પોતાનો જ ઈતિહાસ છે. ગૌરવ ભર્યો વારસો છે. રાષ્ટ્રનું પ્રતિબિંબ છે. માનવજાતની મહામૂલી મૂડી છેલ્લે છેલ્લે ગુજરાતના રાજવીઓના મહાલયો ગુજરાતના સ્થાને છે. ભવિષ્યની પ્રેરણા છે. તે અવશેની જાળવણી, તેનું દર્શન અને પત્ય કળાની અસ્મિતાના દર્શન કરાવે છે. હળવદન રાજમહેલ ઈ. સ. તેને અભ્યાસ તે આપણી પવિત્ર ફરજ છે. આ નૈતિક ઋણ આપણે ૧૭૧૦માં સંપૂર્ણ થયો હતો. જેની કાષ્ટકલા સર્વોત્તમ છે. વડોદરા, કદી ન ભૂલીએ તે જ પ્રાર્થના. E આધુનિક ડીઝાઇનમાં લેન પ્રીન્ટ કેટન સીન્થ પ્રીન્ટ છે 3 ડીસ્ચાર્જ પ્રીન્ટ બ્રાસ ટાઇપ બર્ટ બનારસી ટાઈપ 2 વિગેરેના વિક્રેતા દીનેશ ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ વર્કસ ફુલવાડી, દીનેશ ચોક જેતપુર (ગુજરાત) Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy