SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ત્રુન્ય ] ૪૮૧ છે. વહાણોમાં બાંધકામમાં કાઈને જ ઉપયોગ થતો અને વહાણોને મકાનનાં બાંધકામ ઉપરાંત ગુજરાતનાં સુતારે અનેકવિધ શણગારવા માટે મહોરાં ઉપર પૂતળીઓ અને વહાણનાં કિનારા ઉપર પ્રકારનાં ઘર વપરાશનાં કાનાં રાચરચીલાનું સર્જન કરતા આવ્યા જુદા જુદા પ્રકારની વેલ વિગેરેનું કોતરકામ થતું. છે. કાછના પટારા, પેટી, મજજુ, કેટલે, ઇચ્છેતર, ઘંટીના થાળા, છેક ભગવાન શ્રીકૃષ્ણનાં સમયથી મકાનનાં બાંધકામમાં ગવાક્ષ, પાટલાએ, સિંહાસન બાક, સાંગામાચી વિગેરે ગુજરાતનાં અટારી, બારશાખ, જાળીયા, ડોકાબારી, ગડકબારી, ઝરૂખા, તોરણીયા, સુથારનાં ઉત્તમ સર્જન ગણાય. નવખાનીયા ત્રણખાનીયા, વળગણિયો, ખીંટીઓ, ઝુમ્મા વિગેરે છેહલા અગિયાર વર્ષથી ગુજરાતનાં સુતાએ કાઈકામમાં કેતરકામથી ભરપૂર થતાં અને આ બધાં કાષ્ઠમાંથી બનતા. કૃષ્ણનાં સંઘેડાને ઉપયોગ શરૂ કર્યો હોય તેમ લાગે છે. કાષ્ઠકામમાં સંઘેડાનાં સમયની દ્વારકાનું વર્ણન કરતા કવિ પ્રેમાનંદ લખે છે કે - આગમન પછી પારાઓ, પલંગ, કાચકાઓ, ઓરણીઓ, “અટારી, જાળી, મેડી, માળ, જડીત્ર કઠેરાં ઝાકઝમાળ, ખીરીઓ અને વિવિધ પ્રકારનાં રમકડાનાં સર્જનમાં શુદ્ધ ગોળ ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાંખુ એવારી. ' પ્રકાર દાખલ થયા. ધીરે ધીરે સંઘેડાની સાથે સાથે સંઘાટમાં રંગકામ અને લાખકામ ભળ્યાં. આ કામ ભળતાં સુખાસન, એક બીજે કવિ કોઈ રાજાનાં મહેલનું વર્ણન કરતાં લખે છે કે- સાંગામાચી, હીંડોળાઓ, છંબો તથા રમકડાઓમાં ઘણી જ છજા, જાળીયા. માળીયા ખૂબ સાજે શોભા વધી અને આ પ્રકારે તૈયાર થયેલ માલ પદેશ પણ જવા લાગે. મહુવા તથા સંખેડાનું ફનચર તથા રમકડાનું કાઈ કામ મેડી ભાળ ને ગેખના રૂ૫ રાજે.' દુનિયાભરમાં જાણીતું થયું છે. છેલ્લા પચ્ચીશ વર્ષમાં પુરાણું પુરાણું મકાનો બાબત આવાં તો કેટલાંય વર્ણનો ગુજરાતનાં કાકામ વિસરાયું છે પણ હાલમાં “ગુજરાત રાજ્ય હસ્તકલ કવિઓ કરી ગયાં છે. મંડળ” નામની સંસ્થા આ કામનું નવસર્જન કરી રહી છે. ફેન નં. ૪૦ શ્રી ઉપલેટા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લી. ઉપલેટા આપના પાકોનું ઉત્પાદન ઓછું આવે છે તેનું કારણ છે આપના પાકને સમતલ ખોરાક મળતો નથી. આપણે “ગુલાબ છાપ” મિશ્ર ખાતર બનાવીએ છીએ. આ ખાતર એ દરેક પાકને સમતલ ખોરાક છે. તો પછી વિચાર શું કરો છો ? આપના પાકનું ઉત્પાદન વધારવું હોય તો આપના પાકને મિશ્ર ખાતર આપે અને તે પણ “ગુલાબ વધુ અનુકુળ છે. માટે આજે જ આપણું “ગુલાબ” ખાતર ખરીદો અને આપની ખેતી આર્થિક દૃષ્ટિએ પગભર બનાવે. સભાસદ સંખ્યા : ૩૯ શેર ભંડોળ : ૬૪:૨૯૦ અનામત ભંડોળ : ૬૫,૪૦૨ અન્ય ભંડળ : ૪૫,૩પર પરશોત્તમભાઈ જીવરાજ પટેલ મેનેજર રમણીકલાલ કે. ધામી બી. એ. એલ. એલ. બી. એડવોકેટ પ્રમુખ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy