SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ' બન્ધ ] આ બધાં પ્રતી મોટા ભાગે સ્ત્રી જ આલેખે છે. પણ પ્રતારા બ્રાહ્મણ (અહિછત્ર) પાટલા ઉપર નવકુળ નાગ અને વીંછી પણ ચાતરીને પુજે છે. નાત્ર સ્થાપન માત્ર કંકુથી જ ભાલેખાય છે. પણ હોંશીલી સ્ત્રીએ કંકુ સાથે કાળા રંગનાય ઉપયોગ કરી એક નાગ કાળા અને એક નાગ રાતેા આલેખે છે. લાલ અને કાળા રંગથી બનતી એ વળવિળિયા ભાત ખરેખર સુંદર લાગે છે. નાગના ગહ પપ્પુ ગોળ અને સોર્સ ાકારના કરી તેમાં પોતાની કલ્પના પ્રમાણે સુરાભન કરે છે. નાગની આસપાસ ટીલા ટપકાં ઉમેરીનેટલાંક પ્રતીકો પુષો પણ આવે છે, પરંતુ તેઓએ સિંદૂરને ગ્રામસ્ત્રીનો બાય આલેખન એવુ રૂપાળું બનાવી છે કે ખડી થીમાં કાલવીને આંગળીથી દોરે છે. તે કે પુરૂષો ખાસ ગત વસ્તુ લાં વૈન્યા પાણિયારાની એક કાયમી શોમા જ બની રહે છે. તેા કરતાં નથી, પણ તે શક્તિના ઉપાસક હોવાથી ખાડિયાર, ચામુંડા, વાળ વગે વીમાના બો હોય છે. ા દેવીઓ સૌરાષ્ટ્રમાં કુળદેવી તરીકે પુજાય છે. તેના નૈવેદ્યને ષસે પુષ દેવીના બાને કે ત્રિશૂળને સિંદૂર લગાડે છે અને બાકી વધેલાં સિંદૂરથી દેવીના થાનકે તેમજ ઘરના મુખ્ય કમાડ ઉપર એના પ્રતીક રૂપ ત્રિમૂળ ખાલે છે, ત્રિયળના નું પાંખિયામાં વચ્ચે દેવીના માથાની અને આજુબાજુ બે હાથની કલ્પના હોય તેવું લાગે છે. કોઈ સોની મહાજનની દુકાને કે લુહારની કાઢે કરી ત્રિશૂળ વચ્ચેના પાંખિયાની અને બાજ આખો રામે છે. તે જણે કે દેવી ાજાજર એકી રાય તેવું લાગે છે. આ બિયાને આવશક્તિનું પ્રતીક ખાન પૈરના જથ્થાં અને ભાડારનુ ભોખાથી રક્ષા થાય તે માટે ચૈત્ર વદ ૧૩ને જિસે ઓખાના દેવ કાકા યિાની પૂર્જા પશુ ગ્રામ સ્રીઓ કરે છે, તેને ઢાકળા તેરસ' કહે છે. તે દિવસે સ્ત્રી ગાળની કઢી અને ઘઉંની રોટલી જ ખાય છે. સાંજકના નમતા પહેરે કાકા બળિયાનું પ્રતીક આળેખાને તેની પૃ કરે છે. કાકા બળિયાને ઓરી, અછબડાં, તૂબીબી વગેરે રાગના દેવતા માનવામાં આવે છે; તેથી તે ઘેર ઘેર પુજાય છે. તેનું પુજન પણ પાણિયારે જ થાય છે. પ્રથમ કંકુથી ચાર દરવાજાવાળા ગઢ આલેખીને અંદર કાકા અર્નિયાની જોડી ચીતરી, આજુબાજુ બાળકનુ વૈશ્વિ, સાથિયા વગેરે શાલના આલેખે છે. કાકા બળિયાની એ માનવાકૃતિઓ અણુધડવામાં આવે છે, કોઈ તાતિંગ ઝાડના થડ કે નદી કાંઠાની ભેંકાર વા યા કેટી શિલાઓ ઉપર બિળનાં પ્રતીક દોરીને ઘણા લોક પુજે છે. આ ત્રિશુળનું આલેખન ધણુ પુરાણુ છે. મેહેં–જો–દરાની એક મુદ્દામાં પતિદેવ રોગાસન લગાવીને બેઠા છે. તેના માત્રા ઉપર અને અણીવાળુ એક શસ્ત્ર છે. તે જમાનાનું એ અમાનિત શસ્ત્ર લાગે છે, કારણ કે તે પશુપતિદેવને માર્ચ ાન પામ્યું છે, શિવ સપ્રદાયની સાથે સબંધિત હોવાથી પાછળથી તે શિવની અર્ધાંગના શક્તિના પ્રતીકરૂપ બની ગયું લાગે છે. હાથે દાવા તાપે સુંદર લાગે છે. આ કૃતિને પ્રાગૈતિહાસિક કાળમાં આલેખાયેલાં માનવ આકારા સાથે સરખાવી શકાય. પણ પ્રાગૈતિહાસિક ચિત્રોમાં સ્ત્રી-પુછ્યોને અલગ તારવની શાખ ચાઓ છે, ત્યા કાકા બળિયાના બેડામાં સ્ત્રી-પૃથ્વનો ભેદ નથી દેખાતો. શરીરના અંગ-ઉપાંગોની પણ ખાસ ચિંતા હતી નથી. ગાળ માથું, પેટના લાંબે લીટા, એ હાથ અને બે પગ આટલી જ વિગત આલેખાય છે. પણ તે જોતાં જ માનવ આકાર સ્પષ્ટ થઇ નય છે. આ કાકા બળિયાની એક દંતકથા સૌરાષ્ટ્રમાં પ્રચલિત મહાભારતના યુદ્ધ વખતે ચિત્રાંગદા અર્જુનના પુત્ર વાહન લડવા ચાલ્યો ત્યારે તેની માતાએ તેને સત્યના પક્ષમાં ચીને લડવાનું કહેલું યુદ્ધ વખતે જે જોવાં તેનું માથું કાપીને મુખ્ય ધ્વજ ઉપર આરોપિત કતુ. આામ તેણે મહાભારતનું યુદ્ધ એ પછી તેનાં એ ડાકાને અમરત્વ મળ્યુ. અને તે કાકા બળિયા તરીકે સ્થપાયુ. એટલે કાકા બળિયાના મંદિરમાં માત્ર ડાકુ જ પુજાય છે. કાકા બળિયાનું આલેખન પુજન ક્ષત્રિયવર્ણ માં રજપુત કાઠી, ગરાસિયા વગેરેને ઘેર પાણિયારે નહીં પણ ઘરતી અદર કમાડ ઉઘડે તેની પાછળના ભાગમાં જ્યાં જલ્દી ન દેખી શકાય ત્યાં ચિતરાય છે, તેનું કારણ એ જ કે તે મડદાનું ચિત્ર છે. એટલે જે તે પાણિયારે હોય તેા લડામાં જતાં ક્ષત્રિયવીરને એરડાં હાર નીનાં પ્રથમ મનમાં જ તેનું મુખદેખાય અને પરશુકન થાય. દિવાળી જેવાં સપા પરામાં તા સમ વર્ગોમાં ઘેર ઘેર બર પુજાય છે. બને નૃસિંહ ભગવાનનું સિંહાસન માનવામાં આવે છે. તૈથી તેના પર મંગલ સાથિા દોરી જુવાર કે ચોખાથી તેને વધાવે છે. ઊભરાતા નીચેના ભાગમાં ગ્લોસરીમાં કયા ખાંડના પગનાં, સાવિયા, દેડી અને ખપાવી દે છે. સર્વના અર્થ એવો થાય છે કે આખુ વર્ષ સુખમય જાય અને ખૂબ જ રકત વધે. ખપાળીયે ખપાળીયે લખમી અને ધનના ઢગ આ Jain Education International ૩૯૧ ઢસરડાય તેવી સમૃદ્ધિ આ નવાં વર્ષે ઘરમાં આવે. ઉજળિયાત વેપારી વર્ણમાં વેપારીએ ખમીજીની સાથે ગણપતિને પણ પુજે છે અને નવા ચોપડાના આરબમાં તેનાં પ્રાચિત્રો આલેખી વેપાર વણજમાં રત્નાકરસાગરની મહેર અને એકના સવાયા થાય એવા આર્શીવાદ માંગ છે. ગણપતિદાદા ના ખાવસ્પાપન માટેના દેવ છે. સૌ પ્રથમ તેની પુજા થાય છે. સૌરાષ્ટ્રમાં વૈશાખ સુદ ચોથ ‘ગણેશ ચોથ’ મનાય છે. તે દિવસે ગણપતિને સિંદૂર ચોપડીને લાડુ ઝારે છે. અને વધેલાં સિંચી પરના ભારા, બારણા અને ઉંઝીના ખાણા તેમજ સાખ ઉપર પુરૂષ ઘી–કાલવ્યા સિંદૂરથી થેાડાક પ્રતીકે આલેખે છે. તેમાં ‘ચડતી દરેડી’, ‘શ્રી લાભ-શુભ', તેમ ‘શ્રી લાભ સવાયા' આ મુખ્ય હોય છે. ગણપતિદાદા સર્વ વિઘ્રહરી, વેપારવણજ અને ધંધામાં તેમજ ખેતીવાડીમાં ચડતી કળા રાખે તેમ આ બધા પ્રતીકે સૂચવે છે. ગામના ચક્ર કે ગામ વાસ્તુ પ્રસંગે, બ્રાસી ગશ આપન અને ગાત્રીજ સ્થાપન કરે છે. કાર્ય નિર્વિઘ્ને પતી જાય તે માટે આ સ્થાપન કરે છે. કાર્ય નિર્વિઘ્ને પતી જાય તે માટે આ સ્થાપન ડાય છે. મા ભાલેખના ઘર ભીનાં કુથી આંગળીવર્ડ મે આવી અદર જ દે તેમાં પણ ચાસ ગત શ્રીનરીન ઉપર ત્રિકાળુ ષ ાર છે. જે ઉધ્ધતા સર્વે છે, જેથી ઘરની તેમજ વમવતની મેશા ખતિના રહે તેવું મનાય છે. ગઢની દર શનું સ્થાપન થાય છે. તેમાં સ્વસ્તિક રેડી, મીંડા વગેરે આલેખે છે. ઘણા સ્થળે ગાર, ફૂલ, પાંદડા, માર વગેરેના શોભના પણ આલેખીને આખ્ખુ ગોત્રીજ સ્થાપનને સુંદર રીતે શણગારે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy