SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ છે. સિંધુખીણુમાં તેમ જ તે પહેલાંની પાશાની ચિત્રકલામાં પણ સ્વસ્તિક પૂજાના અનુસાર દેખાય છે. બૌ જૈન તેમજ હિન્દુધર્મમાં તે તેની સૌ પ્રથમ માંડણી થાય છે. જમણા હાથ તરફ ચારે દિશા ભોમાં કરના સાવિયા મંગલકારી કેખાય છે. જ્યારે ત્રણ ખાંગાની પૂન્ત પબુ ડેક પ્રાગૈતિહાસિક કાળથી ચાલી આવે છે. મેરુ-જો-દાની મુદ્રા ઉપર પણ જુદાં જુદાં વૃક્ષની છાપ ઉપસાવેલી છે. કલ્પવૃક્ષની ઉપમા વૃક્ષનું જ બહુમાન છે. ગ્રામપ્રાએ એ લીલુડા આંબાને એ સ્થાન માપ્યું છે. તેનાં પાન મંગળકારી, કુળ માં અને છાંયડા સુખકારી લેખાય છે. સમય આપ્યા એ વિશાળ કુંભનું પ્રતીક છે, નથી જ વાસોની વંશાવળીને આંખો કહે છે. આ ખાનું આાલેખન બે રીતે થાય છે. એકમાં સીધો સારા કરીને બન્ને બાજુથી ડાળખાં કારી તેમા લીટાકીય રીતે પાંદડાં મૂકે છે. અને ભીંડા મૂકીને ફળ ટાંગે છે તેા ખીજામાં ચાકડી જેવા આકાર કરીને ઉપર એ કે ત્રણ લીટીઓ કરીને દોરે છે. ધાળ લીંપેલી ભીંત પર કંકુથી અને ગારલીંપણ ઉપર ધેાળી ખડીથી સળી કે દાતણુ ઉપર રૂ ચડાબીને શ્વા બાના ચિત્ર આલેખાય છે. આવા અમૃત નાના લોકગીતેા પણ મઝાનાં છે. ક્રિયાભાઈ ઘેર અમરત આંખે રાપી, ક્રિયાભાઇ ઘેર આવે વળતી છાંય, તુ ખેલે રે મારા રૂદિયા પરની કાયલ. ' આ જાત્રા તે આત્માને મંગલ રંગ ચડાવવાનો અનોખો રામ પ્રંગ છે. જાવાળુ ળને ઘરમાં માણુમોનાં મનમાં ક્રૂડમ્પર ન રહેવું નેએ. તેથી જાત્રાળા ઘેર હમેશાં આનંદમંગલ ગવાય છે અને રાજ ચોક પુરાય છે. તેમાં ઘરના ઉંબરા પાસે કુમકુમ પાં ચીની તેની આજુબાજુ ચડતી દેરડી, એટલે જુવારના દાણાની નાની ઢગલી કરાય છે, ચગવાળી બે ઢગલી નાનકડી દેરી જેવી લાગે છે. વળી એ છ થી ત્રણ ભીંડાંની પ્રતીકાત્મક દેરડી પણ આલેખાય છે. નવા તો સ્વર્ગના અધિકારી-ત્યાં પહોંચવામાં એમને રળના કરી ભાષા વર્મન ગ્રીડી પણ ચીતરાય. ત્રાનાં આ બધાં મંગલ પ્રીય છે. સી ગ્રામજનો આ પ્રતીકને રીપેર એળખે છે. ધર્મ કે ઘેર તા હાંસીલી વસ્તુ કરીએ વાર્નવધનાં રંગરગીન મુળા ને કાનગોપીના રૂડાં ચિત્રોથી સાભાની રગ ચડાવી દીધી હોય છે. અગણ્યાં પે ગામડાંમાં મુખ્ય બારસાખની બને બાજુમાં કુથી અમુક પ્રતીકો તેમ જ સંજ્ઞાઓ તેા ઘેરઘેર ચીતરેલી હોય જ છે. આ બધાંની પાછળ પણ કંઇ ને કંઇ અર્થ કે ભાવાસનાએલી છે. ઘરમાં દીકરીઓ છે ધનવો કરે છે તેનો પૂતના પ્રધએ બારસાખે કે પાણીઆરે જ આલેખે છે. ગ ડોન મનનકાનું મહત્ત્વ છે તેનાથી વધારે સૌમાગ્યવતી સનારીને મન પાડાના ખૂંદતાનું મહત્ત્વ છે. પાર સૌ ઘડી વાળા હોય પણ માંગોને ઉબરે બાળા સાદ ન હોય, ચાતકને ભાગનાર ન હોય તેા ઘર મનુ લાગે છે, એટલે કુલવધુઓ મકરસક્રાન્તિથી વૈડિયા (પાણાનું વ્રત આદરે છે. તે આરંભાય ત્યારે એ ઘરના બારસાખ પાસે ભીંત ઉપર એનું પૂજ્ઞપ્રતીક ધોડિયું દોરીને રાણી રાંદલનુ ત્યાં પૂજન કરે છે. રાંદલ માતૃત્વની દેવી છે અને આ વ્રતથી પ્રસન્ન થઇને એ ઘેર પારણુ ધાવણે તેને તેઓ માને છે. કંકુમાં આવેલી આંગળીથી માવાયા, Jain Education International બૃહદ ગુજરાતની અસ્મિતા દાંડી અને ચાર પાપાવાળા, સાવ જ સદા અને સરળ આકારે એ ધાયુિ ચીતરે છે. એમાં ગાયા જેવો આકાર કરી વચ્ચે ચાંદો કરે છે, આ ચાંદલો તે વળી બાળકનુ પ્રતિક્ર. એ પછી રાજ તે આ પ્રતીક ઉપર ચડતા કરી અને ચેખાએ વધાવી મત આવે તેમા દિસ તેની ખૂબ કરે છે. માતૃત્વ માટે પૈકી માનનારી સ્તરમાં ગાય જ છે ને ? ઘને વા” શું વૈયિક્રિયાને વાલી લાગે વાળ, બાને વાલી કે વાડકી, વાટકાને વા'લાં વાગે ધ 1 તો માનાંની કુવારાઓ પછી ટીલીગત રાખે છે. રાજરાજ બારસાખ પાસે ચાંદલા કરી એને વધાવીને પછી ૧૧ કે ૧૩ કન્યા અથવા સુહાગન સ્ત્રીઓનાં કપાળમાં એ ચાંદલા કરી આવે છે, નાનપશુમાં આ વ્રત કરવાથી તેને ચાંદલા-ચૂડલો અખ’ડ રહે તેવી માન્યતા છે. આ ઉપરાંત કન્યાએ નિસરણી અને સાથિયાનુ વ્રત પણ કરે છે. તેના પ્રતીક પાણિયારે કે બારસાખે કકુથી દોરીને રાજ સવારે તેની પુજા કરે છે. સાથિયા સાસરવાટમાં તેમ જ પિયરપ’થમાં બધુ મંગલ રાખે, અને નિસરણી સ્વર્ગની સીડી બની રહેશે તેવી માન્યતા તેની પાછળ છે. માલઢારને તેમજ ઘરના માણસને નાર્ગ કરડે નહીં તે માટે નારી શ્રાવળ પ પાંચમને નામ પાં નીકે ઓળખે છે. તે દિવસે પ આ ! પણ નાગપાંચમ રહે છે. પરની આ સાંજે પાણિયારે નાગનાગણનું એ કે નવકુળ નાગનુ ન કરીને ઘીના દીવા કરી નલવર અને ભાજરાના લોટની આલેખન તે ારે છે, સૌરાષ્ટ્રમાં તે પેપેર નાગપાંચમે ખાવું. નાગપુજન થાય છે. કપ્પામાંથી મળેલ એક મુદ્રામાં છે દેવતા પાસે ગુ અવને બેઠેલાં નાગનું આલેખન છે. લોકો ઘૂષેિ પડી તેની પૂન કરે છે. આ જોતાં લાગે છે કે તે વખતે પણ નાગપુજન થતું હશે. અને વન ભાને નાક લોકોને તગડી મૂકયા હતા જે પહાડની ઘારીમાં નર્મદાની ખાસપાસ તેમજ સૌરાષ્ટ્રમાં ને વસ્યા તા તેમ મનાય છે. સૌરાષ્ટ્રમાં ગે સ્થળે નાગ સાથે સંબંધ ધરાવના નામો અને ગાના મેદ છે. નાદિક દેવના તો નથી જ. પરંતુ પાવાથી હિંદુ, બૌદ્ધ, જૈન ધર્મમાં તેને સ્થાન મળ્યું છે. રામના એક અનુજ સાથે નાગકુવ્વતીના જનનો તેમજ ડાભારતમાં અર્જુન નાગકન્યા ઉષાને પરણ્યા હોવાનો ઉલ્લેખ મળે છે. . સની પ્રથમ સદીમાં નામનાપિ પણ થયા છે અને ગુપ્તકાળમાં તો ચિત્રા પણ ઘણાં થયાં છે. જેમાં તેનુ મનુષ્યદેહી નાગરાજ તરીકે તેમજ સર્પ તરીકેનું આલેખન જોવા મળે છે. બળદેવ પણ શેષ નામનો જ અવતાર મનાય છે. ઘણાં ગામને પાદર જિયો દાદા નામ)ની ખાંભી પણ કોઠારેલી ય છે. સાપ કરડે ત્યારે લોકો તેની નાનતા કરે છે. વટવાણુ નજીક તો શરમાળિયાને એક લાકમેળા પણ ભરાય છે. પણ ઘરમાં તે નાગવાનું સ્થાન પત્યિારે જ હોય છે. પણ બાપાએ તેને કયા કારી યાજ્યિારે પુખ્તમાં બેસવા હો ને નિશ્રિત પતું નથી. ઘરની સ્ત્રી મીથી ભીનું સંકુલને નાગ ં દાદાના સમચારસ ગઢ આલેખે છે. તે ગઢની ચાર દિશાએ ચાર ખુલ્લા દરવાજા રાખે છે. નાગનું સ્થાપન આ ગઢમા જ મંડાય છે. ગઢ સિવાય બી તેન લેખન કરતી નથી. મન વચાવશે નામનામનું એડ્ યા પાંચ સાત કે નવ નામ ભાલેખાય છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy