SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર ધ ] નાટક છે. બાધરના જીવનની કરુણતા આ નાટકમાં પરકાષ્ટાએ છે. પેાતાની ઉપર ગારા સાહેબની રહેમ નજર રહે માટે, પેાતાનાં કરાંને દિવાળીના તહેવારોમાં મકાઈ વગર ટળવળતાં રાખી ભાવને નાનાલમાં ખાસ યાદ રાખાતે, સાહેબ માટે ફળનો કડિયા ગેટ મોકલવા પડે છે. નાતાલની સ્પેશ્યલ ટ્રેન, ગેારા સાહેબેાની અનુ– ળતાએ નીકળે, ત્યારે ધારના કામે ચઢવાની આનાની હતાં જવું પડે અને કોમ, માહેબની મહેરબાની વધુ તી કે ઍની ચૈત્તિના પરિણામ ૫ જ ખ્રિસ્તી નેલ પોતાનો જ પિતરાઈ ભાઈ દારૂ પીને બાધરન મારીને ગાડી નીચે ફેંકી દે છે. એ વિશેષ કરુણ છે. આમ બાધરનું કરુણ મૃત્યુ થાય છે. ખ્ય : ૧૯૧૮માં પ્રગટ થયેલી, મલયાનિલ કૃત ‘ ગોવાલણી ’ વાર્તાએ ગુજરાતી ટૂંકી વાર્તાના ક્ષેત્રે શવી રહ્યાન પ્રાપ્ત કર્યું કે આ કાળની એ કૃતિ હોવા છતાં, સુખ કલાપાર વાળી બની શકો છે. લેખક પોતે જ ગાવાલણીનું ધારતું શબ્દચિત્ર જુઓ : લ ‘ તે ઘણી જ જુવાન હતી. કોઈને પંદર વર્ષની ઉમરે અધર પર ગુલાબ ફરકે છે. કાઈક તેા સત્તર અઢાર વર્ષ આંખમાં ચમક ચમકાવે છે અને સામાં શોનાં ટહુકતી હતી. નિર્દોષતાએ હવે રજા લેવા માંડી હતી... માથા ઉપર પિત્તળની ઝળકતી તામડી મૂકી ભાગાળેથી ગામમાં પેસે ત્યારે જાણે લગી પ્રવેશી... એ ગુજરાન ગોવાળણી હતી... એમેશાં રાતો સાક્કો હતા પણ સ્વ, યા તે નવા સાચવી પડતી. કારને પાળી પટ્ટીની કાર હતી અને કાર્યો ભાવ તો પગમાં ભ ભાતનું બીડુ જાગે તેમના કાર મીઠો લાગે છે થી અપી નગતી. અવસ્થામાં સપાનુંશુભ શુકનનું સ્વપ્ન આવે અને આખા દિવસ આનંદમાં જાય. આખા ગામને એ આશીર્વાદ રૂપે દેવી હતી.’ આ વાર્તાનું પુરુષાત્રે સનબાઈ પણ ગોપાલણીને બે ત્યારથી ‘તે દિવસ જ મને થયું કે હું ભરવાડ જન્મ્યા હોત તેા રીક થાત !” એવા વિચારે કરે છે. કારણ 'ગાંડા બનાવનાર ગોવાલણી પણ રાધાની જાતવાળી !' એમ તેને સમજાય છે. સદનભાઇની કામત્તિને બરાબર પારખી ગયેલી આ દલી દેવાણી પોતાની સાથે પ્રેમપ્રસંગ પાડવા તૈયાર થયેલા ના ઠામી પુરું, શ્રી અજ ચનુવાથી તેની પીને ભાષાવી લાવી જે રીતે બુધ્ધ બનાવે છે, એથી તો લેખક પણ વાર્તાને તે આફરીન યુક્ત ખેાત્રીકો ઠંડ ‘ચિત્રકારને અહીં બધુ ચિત્ર પીતરવાનાં હતાં; એક કાર્મિક, બીજી નગરી ને ત્રીજી બેવ પાસ સિ”, ' વાદાદા, ગાવિનુ ખેતર', પાર', 'રજપૂતાણી', 'મામાનાં માં”, પૃથ્વી અને સ્વમ' જેવી એક એક ૐ ખાં માની સમાન વાર્તાઓ રચી, પોતાની સર્જનકૃતિઓ દ્વારા એક સર્જક તરીકે પાતે જ ડકાર લીધો અને દીધા છે. અત્યાર : ૨૬૩ સુધી ભદ્રવની અને સુખી સમાજની પાત્રસૃષ્ટિ જે રીતે સાહિત્યમાં પ્રવેશ પામી હતી, તેને બદલે અલીડાસા ને ભૈયાદાદા, કુંતી અને રજપૂતાણી, ભત્રપાલી અને મુકેશ જેવી વૈવિધ્યભરી પાત્રષ્ટિ બાબેખાઈ. ધૂમકેતુની વાર્તામાં જ આપણને સૌપ્રથમ દરિદ્રનારાયણની પ્રતિષ્ઠા થતી જોવા મળી એમ આપણને તેમની પાત્રસૃષ્ટિ જોતાં લાગે છે. Jain Education International દેશાવર પાનાની દીકરી મરિયમને પાળ્યા પછી તેના પત્રની ના પાંચ પાંચ વય સુધી એકધારી રાહ જોયા કરનાર પિન્સલ હૃદયી અને કદાચ કોઇ ઓળખતું નહોતું-સમજવા માગતું નહોતું. ટાઢ તડકા જોયા વિના આમ, કાગળ ન હોવા છતાં દરરાજ પેસ્ટ ઓફીસ સુધી ધક્કો ખાનાર અલી ડાસ લેાકેાની દૃષ્ટિએ મૂર્ખ નહ પણ પાપત્ર આદમી હતા. અને તેથી પાસ્ટઓફીસમાં નો પાત કર થાના એક વિષ-topic તરીકે એની ગણના થતી હતી. દેશ એના હર્ષ તો વેદના સમતુ નથી. અંતે બમનું ન માદ આવે છે. શિકાર વખતે તકનાં બચ્ચાંની માદ આવતાં તેનુ હૃદય ભરાઈ આવે . ચાત્તાપનાં બેલા બીને સમજાય છે કે, નમાં રસ્તાની મષ્ટિ છે અને વિશ્વનાં તે મારા જ છે' જાણે પાતાળ ફાડી કોઈ અનુકંપાની તેના હૃદયમાં સરવાણી વહી રહી. એવા ભલા અલીના હૃદયને અધિકારી માનસવાળા પાસ્ટ માસ્તર પણુ સમજી શકતા નથી. અલી હતાશ થઇ ગયા. તેના આશાતંતુ લગભગ છેદાઇ યા હતા. એક દિવસ પોસ્ટ માસ્તરને પણ દર દશાવથી મંદ દીકરીના સમાચારની રાત તેના પ્રેમી ટેવાનુ થયુ. ત્યારે પિતાએ પિતાના હૃદયને સમજવા કેોશિશ કરી. તે જ દિવસે અલીની ટપાલ આવી તી......પણ હવે મોડુ ધ ગયું હતું. અન્નીના વનની કરુણતા એ હતી કે કોઈ એને સમયસર એળખી ના શકયું. પોતે જે સ્થળે ધ્વનનાં પચ્ચીસ વર્ષો વિતાવ્યાં છે એ સ્થળ એકાદ સામાન્ય ાને કારણે અધિકારીની જોહુકમી થતાં ઊંડી વ પડે એ પરિસ્થિતિ ગપુર સ્ટેશનના સાંધાવાળા ભાવનાઇલ તૈયા બદ્રીનાથ ( ભૈયાદાદા ) સહન કરી શકતા નથી. આમ સ્થળ પ્રત્યેની મમતા, ડી’( ‘ભૈયાદાદાએ વાર્તામાં ! યાત્વના વિષય બની છે. જુવાન કંપી અમદાનાં આવા નોખા ભરેલાં વચન સાંભળો ભૈયાદાદા સ્વસ્થ બની ય છે. અને જે વાડી સાથે, જે ભૂમિ સાચે પોતે ગાયો બાંધી હતી. રૈના વિકાસમાં પાનાનાનીનુ સિંચન કર્યું હતું તે સ્થળ ત્યતાં. જાણે મયાદાદાનુ સૈન્ય દ્વારા ગયું. નોકરીની નિવૃત્તિ પછીની ભીમ યા યા કીનોયના જીવ ચરકાળની ગોપાણી જેવી હુ પાડી વાર્તાઓ બાદ કરતાં ટૂંકીવાર્તાનું હોય લગભગ અવિકસિત હતું. શ્રી પ્રતુએટી વાર્તાના ઉત્તમ બિપી તરીકે અમરતા પ્રાપ્ત કરી છે. 'તર્ાનમાં ન ઊંગી. રૃપક્ષમાં ડગને આકડ ગૃહ ભૈયાદાદા ખેતીને મંડળ ભાગનું પ્રમાણન એ અર્થમાં ગુજરાતી ટૂંકીવાર્તાના ક્ષેત્રમાં શકવર્તી ઘટના છે. નિરાંતે ઊંપતા હતા.' આપણે મા શાપે કામ નથી; કામ અર્થ કામ છે. કથાં જાય એ જોવાનું એને રહ્યું; કેવુ કામ કરે છે. એટલું જ આપો દેવાનુ છે. કૃતી બે હર્ષ પા' વાર્તાનું મહત્ત્વનું પાત્ર છે. હિમાલયના ગિરિમંદેશ બન્નીમાં, આ પહાડી કન્યાને સીમા તરાથી નીકુ પછી બાબો પણ તેના જેવા કડી પ્રકૃતિના માસ સાથે તેના પદ્મ સનાય વધતો જતો હતો. તે વાવે. મનનો, ઉંડાઉ મને તીખી હતી. તેના આ ઠાઠ તીલકુ ન સાચવી શકે એ રવાભાવિક છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy