________________
૨૬૨
ભળી જવા તત્પર હતી. એ માટે પેાતાની બધી જ શક્તિને તેણે કામે લગાડી હતી. બાળક કુસુમાયુધનું પગની નિયમિતતાથી, કરી હતી. પરંતુ ઊલટું જ આવ્યું.
લાલનપાલન સમયપશ્ચિમ ધાર્યા કરતાં
બાળક ભાયુધ થઈ અગમ્ય કારણોસર એકલો એક્બો મુન્નાવા પામ્યો. એની ભેંકાતા મેને માંદગીમાં પરકે છે. તાવમાં પણ તેની બવરી મા વિશની નાની જ છે. ડાકટરની સારવાર તથા નોકરની સતત દેખરેખ પણ નાકામિયાબ નીવડે છે. જ્યારે અપરમાને સમજાય છે કે એ કેવળ માને ઝંખે છે ત્યારે માતૃવસજાવે ‘એક દીકરા ’ અને તુ' જેવાં મીઠાં સૌોધનથી બેલાવે છે. હવે તેને તાવ ઊતરી જાય છે. હવે તેને કોઈ સારવારની જરૂર પડતી નથી...ઉત્તરાત્તર વિકસતા જતા માતૃપ્રેમ જ પરામાંથી તેને ખરી મા બનાવે છે.
‘વૃદ્ધનેહ’વાર્તા દ્વારા સુખી કુટુંબમાં પાકવયે પ્રેમાળ પત્નીનુ અવસાન થાય ત્યારે ઘરમાં ચિત્ર જેવા માથુરની વેદના, કેવી
અસહ્ય હાય છે તે પ્રમાદરાયના પાત્ર દ્વારા લેખકે બતાવી છે. પ્રમેાદરાયના જીવનના તે સૂર્ય જ આથમી ગયેા છે. આનું કારણ તેમના દામ્પત્યજીવનના પૂર્વાશ્રમ, સુખ અને દુઃખમાં સમાન ભાગીદારીથી વીત્યો છે તે છે. જેની સાથે જીવનનાં ઉત્તમ વર્ષો ગાળ્યાં દાય તેવું સ્વજન-બનસાથી ગમે તે ઉંમરે ચાલ્યુ જાય તો પણ, ખુ' પર બળે ના ભ” હાય, એકલના નિરાધારી અને લાચારી નરને તૈતરી ખાય તેનુ રૂણાસભર ચિત્ર અહીં સર્ચ ઊડાવ પામ્યું છે,
‘નાયક નહિં, યિકા નિર્દ, પ્રમના વિકેશ્યુ નહિ
એવી
આ સાડી વનની નવલકથા છે. એ કથાના નાયક આખા જનસમાજ છે.’( નિવેદન. )
લેખક કહે તેમ શ્રા સારક, નાઇ વહેતાં પાણી નવ લથા વાતાવસ્તુપાન છે. તેમ છતાં એમાં આલેખાયેલું સડની ‘કાંટીયાવરણ છે નામે ઓળખાતી જાતિનું ચિત્ર અવી સરસ રીતે
ઉપસી આવ્યું છે.
સંપારણ્ સ મેવાણીની તેજસ્વી કામનું અમર સર્જન બની ગયું છે. સપારણનું લેખકે દોરેલુ એક રેખાચિત્ર તેમના જ દામાં એ
કાચી ઓસરી ઉપર એક સ્ત્રી દેખાઈ...એ ક શાળી કોઈ નહતી. વિકેન કાનને અજવાળે એના મોટા જેવા દેવ હૈદાર મોટા ઘાઘરાને માન' ચડાવતો હતો...અતલસનું નસતસતુ પર, ઉપર આછી ચૂડી ને ઘેર જુલાવતા વાધ, તેની વચ્ચે સહેજ ભીનાવરણું સુડાલ માં જોતાં જ લાગે કે કાં તો છંદ માને કે કાં તો તાજિયાના ચાકારા ફૂટીને સાથે કે સીધી કેઇ સિપારણ અહીં ચાલી આવેલ છે.’ ગામડાના ખાસ સ્ત્રીવને ચાતરી બતાવવાનો અને એ રીતે એ વાસ્તવમાં, નિતામાં પુરુષસમાડી નારી આલેખવાના લેખકનો એક બગીરથ પ્રયા અહીં પાય પશો .
અન્યાય સામે બહારવટે ચઢવામાં અને ગારી હકુમત સામે આખડવામાં અજબ હિંમત તાવનાર એ સપારણુ અને એનાં જેવાં ખીત અનેક પાડી નાનાની પ્રેમ અને શૈરની, બધુતા
Jain Education International
[બૃહદ્ ગુજરાતની ભસ્મિતા
અને
ધિક્કારની, દગાદિલાવરીની, યુદ્ધ અને દસ્તીની ધીંગી કથાનું સબળ રીતે આલેખન થયું છે એવાં પાત્રાની બહાદુરી– Native genius અત્યારે તો દિવની માત્ર ની રહે. ગામ મૈયાએ સારણના પાત્ર દ્વારા મોર્ડના ગરવા ભૂતકાળને તાદશ કર્યો .
બાબુ એ મેપાણીની પ્રાિ નવપ્રથા વૈવશાળ”નું પ્રાવાન પાત્ર છે. મુંબઈ જઈ પહેલા અને બે પૈસા એકઠા થવાને કારણે પ્રાપ્ત થયેલી મારા જેમને હજી પસદી કા નતી. એવા મોટા શેડચ પકશેડનાં તે ધ પત્ની હતાં. તેથી યે વિશેષ તે દિયર અને તેની પુત્રી સુશીલા માટે તે તે આધારશિલા હતાં. આકસ્મિક પ્રાપ્ત થયેલી સંપત્તિને કારણે તેના હૃદયની સંસ્કારિતા અને ખાનદાની નાશ પામ્યાં નથી તેથી મનુષ્યની કોઈપણ નિર્બળતા, પામરતા માટે તેમના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે: ‘ બચાડા !'
ભાભુ પ્રૌઢ છે. છતાં રસિક છે, અને તેથી જ સુશીલાના હર્ષની તકિવી તે અનણ નથી. પોતે નિઃસતાન છે અને પતિ સાથે
વિચારાના અનેક મતભેદો છે તેથી પેાતાનું સઘળું વાત્સલ્યે ભત્રીજી સુરા ઉપર ડાબુ છે. સુરક્ષાની તો તે ય સખી બની શક્યાં છે. અને તેથી જ મેાટા શેડના તિરસ્કાર પામતા ભાવિ જમાઈ સુખલાલ પ્રત્યે તેમને પૂરી હમ, દીવાની અનેક મુશ્કેલીઓમાંથી એ જ નામ કાઢી આપે છે. શ્યામ તેં સાચા અય માં સીઝા માટે
Friend, philosopher & guide બની ગયાં છે,
વિશાળ માટે શીલાની વાત સારી કરી હેયા પછી અને સુખલાલને પણ પૂરેપૂરા નાબી કયા પછી ભાખાય ઘરની- પોતાના પતિસૃદ્ધોની વિરુદ્ધમાં જ વૈવિટાળ કરાવી આપવાની આ દુર્લભ
હિંમત દાખવે છે, ત્યારે તેની ચતુરાઇ, સૂઝ અને કાર્યદક્ષતા આદિ ગુણાને અંજલિ આપ્યા વગર આપણે રહી શકતા નથી. સુશીલાએ પેાતાનું હૃદય જો કોઇ એક જ વ્યક્તિ પાસે ખાલ્યુ. હાય તે તે ભાનુ છે. આમ બાજુના પાત્ર દ્વારા શ્રી મેવાણીએ એક આશ ગૃહિણીનું પાત્ર આલેખ્યું છે.
.
ધન નાક સાશિના વિકાસમાં શ્રી મુનશી અને ચવન માતાનો કાળો નોંધપાત્ર છે. ચવન મહેતા ગુજરાતી રંગભૂમિ ઉપર નાયક વડો ચાવ્યા બારે પધારી મનિ અને ચારિત્વના પાસાવાળુ' નાટક તેને માતાનું ન હતું, બાથી ધર્મ ધામે ગુજરાતી નાટક અને ગમ બનના વિકાસ પાયે... એ દિશામાં પહેલ કરનાર સ્વ. બેરિસ્ટર નસિર વિભાકરને ગણાવી શકાય. ત્યારબાદ ચંદ્રવદન મહેતાએ નાટ્યલેખનની અને ભજવણીની પ્રથિી ગુજરાતી નવી રંગભૂમિને સ્પષ્ટ આકાર આપ્યા. પાંજરા પાળ', ‘ આગગાડી’, ‘સેાના વાટકડી ’, ‘ધરા ગુર્જરી’, ‘ દેડકાંની પાંચોરી', ' મૂંગી આ ', * તાન્તાધિકા' જેવાં ઘણાં નારી વસ્તુ, વિચાર, તખ્તા આદિને ધ્યાનમાં રાખીને લખાયેલાં તેમનાં પ્રયોગશીલ નાટકો છે. " આગગાડી એ નાકમાં, કુષ્ઠ સૃષ્ટિમાં ‘ ' કડાયેલા બાધર જેવા દેશી નાકરિયા પર ગોરા નિરી તુમાખી દ્વારા જે ત્રાસનુ સામાન્ય ફાવતા, તેનું સચોટ નિષ્ણુ . રેલ્વેમાં કામ કરતા કામદારને ગાવા સાહેબની ઋતુમાં અને નેત્રની ગેરરીતિઓના કારણે કેવી કેવી યાતનાઓ ભોગવવી પડે તેની વાસ્તવિક પરિસ્થિતિને ચેનાથી નિરૂપતું આ કરુણાંત છે
For Private & Personal Use Only
www.jainelibrary.org