SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદભ ગ્રન્થ ] પલ તેને ઉપાડી જાય છે. કાશીના મંદિરમાં તીર્થગેરને હાથે પડે છે. હળવે તે હાથ નાથ મહીડાં વાવજો, તેમ છતાં ઉર્ધ્વમુખી જયા હિંમત હાર્યા વગર પોતાના શીલની મહીડાંની રીત હોય આવી રે લેલ. રક્ષા કરે છે. ગોળી નંદાશે ને ગોરસ વહી જશે, - દાનવો જીતીને પાછો આવેલ જયંત શરૂઆતમાં દુન્યવી ગોરીનાં ચીર પણ ભીંજશે રે લોલ.” સુખને વાંકે છે પણ જ્યાં તેની પ્રેરણાદેવી બની જયંતના જીવનમાં એવી મર્મવાણી ઉચ્ચારે છે. માર્ગદર્શકનું કામ કરે છે. તે કહે છે તેમ : આમ કાન્તિના જીવનમાં ઈંદુકુમારે જગાવેલાં પ્રચંડ તોફાનો જ ‘દિલમાંના દેત્યોને જીત, તેના જીવનને કલંકિત બનાવવામાં ફાળો આપે છે, અને તેથી જ દેવોને વસાવ દુનિયામાં, કાન્તિને દામ્પત્ય જીવનની ચિંતા થાય છે: “હીંચકો કણ દેશે ને બનાવ અવનીની અમરાપુરી.' રાજ !'...ઈદકુમાર ડે ઓછો વિચારશીલ હોત અને કાન્તિકુમારી દામ્પત્યમાં જે પુર્ણતા હોય, અત હય, આત્મીયતા હોય છેડી ઓછી લાગણીવિવશ હોત તો... ! તો જ પિતાનું અને જગતનું કલ્યાણ સાધી શકાય. જયા કવિનું મહત્ત્વાકાંક્ષી ત્રિઅંકી નાટક 'વિશ્વગીતા'માં કવિશ્રી માને છે કે : સૃષ્ટિના આદિકાળથી આજ સુધીના મહાપ્રશ્નોને વિષય તરીકે સૌન્દર્ય શોભે છે શાલથી, ને યૌવન શમે છે સંયમ વડે.” આલેખે છે. એમાં પાયાનો પ્રશ્ન છે “પાપ શા માટે ?” આટઆટલા આમ જગતમાં નેહલગ્નનાં તારવીને બ્રહ્મચર્યને આદેશ પયગમ્બર થઈ ગયા છતાં હજી એ પ્રશ્ન કેમ ઉકેલાતો નથી એને આપતી જયા, અનેખી નૈષ્ઠિક બ્રહ્મચારિણી છે. “જિન્દગી એટલે જવાબ ઉકેલવા કવિ મન્થન કરે છે. સાથે સાથે ત્રિકાલાબાધિત કલ્યાણયાત્રા ” એવું અનુપમચિંતન તેને યુવાન વયે લાગ્યું છે, અને સનાતન મૂલ્યોની પણ ચર્ચા કરે છે. “ભરતગેત્રનાં લજજાચાર” તેથી જ ગંગાને સામસામે તીર જયા સ્થાપે છે સતાવાડી, ને નામના દશ્યમાં કવિ આ જ કાળજાનો, એક પ્રશ્ન આલેખે છે. જયંત સ્થાપે છે રામવાડી. એમનું આત્મલગ્ન વ્યક્તિનિક ન રહેતાં સમગ્ર સૃષ્ટિ સુધી વિસ્તરે છે. પાંડવ સમક્ષ “હરિતનાપુરની રાજસભામાં દ્રૌપદીના થયેલા કાન્તિકુમારી એ ત્રિઅંકી નાટક “ ઇન્દુકુમાર 'ની નાયિકા વસ્ત્રાહરણની કથા અહીં રજૂ થઈ છે. અપમાનને કારણે ગૌરવહીન છે. આ નાટકમાં કવિશ્રી ન્હાનાલાલે નેહલગ્નનો પ્રશ્ન ચર્યો છે. થયેલી દ્રોપદી યાજ્ઞસેનીને શોભી રહે તેવી રીતે દુર્યોધનને પૂછે છે: “શું પાંડવ કૌરવો ભરતગોત્રના નથી ? કાન્તિકુમારી નેહલગ્નની ઝંખના કરતી કુમારી છે. તેની ભાભી પાંડવની લાજ કૌરવ લૂંટે છે આજ, પ્રમદા “લગ્ન કરશે કે કુંવાર રહેશેએવો પ્રશ્ન કરે છે. ત્યારે ભરતગોત્રની લૂંટાતી નથી એ લાજ?” કાન્તિકુમારી જવાબ આપે છે : કુંવારાં ને તો કરમાવાનું, હસ્તિનાપુરની રાજસભામાં પછી હાય શું પુરુષ વીર છે કેઈ આજ ? કે શું સુન્દરીના વેલ, ' શ્રેર સભામાં સુંદરીનાં અપમાન શાં ?' પરવું તે તે પ્રભુતામાં પગલાં માંડવાં.' તેનો આદર્શ તો “આ તે જાણે અનાર્યવને અખાડો.” આત્મા ઓળખે તે વર દુર્યોધન આદિ કોર, પાંડવોની ઉપસ્થિતિ છતાં નફટાઈથી ને ના ઓળખે તે પર’ –આવો છે. વર્તે છે ત્યારે પાંડવોને ઉપાલંભ આપતાં દ્રૌપદી વઢવાણી ઉચ્ચારે છે– તેનામાં સેવાભાવનાના ઉચ્ચ આદર્શો છે. એ આદર્શોને સિદ્ધ ધર્મરાજ! અધર્મ કહાં મુકાય ? કરવા મથતી વધુ પડતી લાગણીમાં રાચનારી બિન અનુભવી બાલા સવ્યસાચી ! સ્વયંવરમાં વીરને વરી છું હું. છે. તેને દોરનાર કોઈ નથી. અમૃતપુરના શેઠ જગન્નાથના પુત્ર ભીમસેન ! ગદા કહાં ફરી ગઈ ? ઈન્દુકુમાર સાથે તેને પ્રેમ થયો છે, પણ ગુરુની આજ્ઞા પ્રમાણે સહદેવજી! કંઈક તો ભાખવી'તી, એક વર્ષનું બ્રહ્મચર્યવ્રત લઈ ઈદુકુમાર અજ્ઞાતવાસ સેવે છે. તે પાછો આવક ભવિષ્યવાણ કાલે ? અમૃતપુર ફરે છે તે દરમ્યાન કાન્તિકુમારીનું નૈતિક રીતે પતન થાય નકુલજી! ઉતર્યા નથી શું છે. પછી આત્મભાન થતાં ભારે પશ્ચાત્તાપ અનુભવે છે, તેમ છતાં વરણાગીનાં એ ઘેન હજી ?' ઈંદુકુમાર કાં તકુમારીને પરણતો નથી. અને કહે છે : અત્યાર સુધી મૌન રહેલા ભીષ્મપિતામહ પણ– અમે જોગીના જોગ માફ કરજે બાલા ખરે ! એ કાલનેત્રી કાલીકા છે હારા ભગીના બેગ અંગ ધરજે બાલા.” એનાં લોચનમાંથી વરસે છે ઈદુકુમાર સેવાને ખાતર રનેહનો ત્યાગ કરે છે. ભરતવંશને મહાવિનાશ !? કાન્તિકુમારી રનેહની તૃષા છીપાવવા જતાં જીવનના સર્વ આદર્શોને ક્ષણિક ત્યાગ કરે છે અને ઈંદુમારે સહેજ તેનામાં અને જન્માવેલા સ્નેહને ધ્યાનમાં રાખી– “ભરતકુલને ભાળું છું હું ઉચ્છેદ આજ.' Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy