________________
માં કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
૨૫૧
મળે છે. એ ચર્ચાઓમાં કુમુદ સરસ્વતીચંદ્ર માટે માર્ગદર્શક નીવડે વ્યવહાર-વર્તનમાં પોતે ચડિયાતી છે એવો હુંકાર' તેનામાં ડોકાતો છે. કુસુમ સાથે લગ્ન કરાવી આપવામાં તે સફળ નીવડે છે. આમ અને તેથી જ એના છુપા હિતશત્રુઓ ઘણા હતા. જમાલવાળા જાણે કુમુદને પ્રીતિયજ્ઞ પૂરો થાય છે.
પ્રસંગમાં તેને અભિમાની સ્વભાવ અને કડવી જીભ જ કારણભૂત છે, “લજજાભર્યા અજબ કે અવગુંઠનેથી,
એમ કહી શકાય. તેનામાં સંસ્કારી માતાપિતાના આનુવંશિક સશીલ્પથી વિનયથી નતમસ્તકેથી,
ગુણ ઊતર્યા હતા એથી પવિત્ર મનવાળી હતી છતાં હલકી સ્ત્રીઓની નિષ્કામ સ્નેહરસથી વતી દવાથી.
સેબત તેના મનમાં પોતાના પતિ પ્રત્યે પણ છુપો અસંતોષ શોભાવતી સદન જયાં શુચિસાલક્ષ્મી.”
જન્માવે છે. પોતાની ભાભી કુમુદના સરલ સ્વાભાવથી તે ભારે આ કવિશ્રી બોટાદકરે વર્ણવેલ ગુર્જરનારીને આદર્શ મદમાં પ્રભાવિત થઈ હતી અને એકમાત્ર એના જ કહ્યામાં થોડે ઘણે જેવા મલે છે.
અંશે હતી. સરસ્વતીચંદ્ર સાથેનો થોડોક પણ સંપર્ક તેના ચારિત્ર્યની “સૌન્દર્યોદ્યાનના સુંદર કુસુમ ! તારું ભાગ્ય રાત્રિવિકાસી કુમુદ ઉતર સ્થિતિ ઘડવામાં મદદરૂપ થાય છે. જેવું નથી.” આ શબ્દ લેખકે પોતાની માનસપુત્રી કસમ માટે કુટુંબવલ, વ્યવહારદક્ષ, સત્યશીલ અને કર્તવ્યનિષ્ઠ વિશેષણો ઉચ્ચારેલા છે. તે વિદ્યાવાન અને વિચારવંત કન્યા છે. વિધાન પતા જે પોત્ર માટે અત્યંત સ્વભાવિક્તાથી જી શકાય તેવું ગુણસુંદરીનું અને ગુણિયલ માતાનો સંસ્કારવારસ તેને મલો છે. તે જેટલી ચબ
પાત્ર ગોવર્ધનરામની પાત્રાલેખન શકિતના ઉત્તમ દષ્ટાંત રૂ૫ છે. રાક તેટલી જ બટકેલી છે. તેણે પોતાની બહેનની દુઃખી અવસ્થા
અવિભક્ત કુટુંબની ગૃહિણીમાં જે ધીરજ, વત્સલતા અને કર્તવ્યજોઈ છે. સંયુક્ત કુટુંબના લાભાલાભ તેણે અનુભવ્યા છે. એ બધાએ
પરાયણતાનાં અનિવાર્ય લક્ષણો હોવા જોઈએ તે બધાં જ અહીં તેના હૃદયમાં જે પ્રત્યાઘાતો પાડ્યા છે તેણે જ. તેના મન સાથે,
ચરિતાર્થ થયાં છે. શિક્ષિત પતિ વિદ્યાચતુરના સંગમાં શિક્ષણ અને નહિ પરવાનો નિશ્ચય કરાવ્યો છે. વળી મિસ કિલોરા જેવી શિકિત
સંસ્કારનું મૂલ્યવાન ભાથું પામી ગુણસુંદરીએ ઉદાત્તતા અને આત્મકાના ઘડતરથી વિચારસ્વતંત્ર્ય પણ દાખવે છે.
વિલેપનના ગુણો વધુ સારી રીતે ખીલવ્યા છે. આથી જ ભિન્નરૂચિ એની સુંદરકાકીને વિરોધ કરીને પણ સાદું, સાધુજીવન ગાળ- કર્ક
કુટુંબીજનેમાં મીઠાશથી, સ્વયં ઉદાહરણરૂપ બની આત્મસમર્પણ વાની તેણે શરૂઆત કરી દીધી હતી. તે કહેતી.
તે દાખવી શકે છે. શરીરનો રથ અને મનની સવારી,
પ્રસૂતિ સમયે થોડોક વખત ગૃહવ્યવસ્થાનો ભાર છોડવાની
તેને ફરજ પડે છે ત્યારે, ઘરમાં અવ્યવસ્થા અને અતંત્રતા ફેલાય કસુમ કોટે સંધ, ત્યાં આનંદની વારી,', આમ તપમય જીવન ગાળવા મીરાબાદનો કાળો કામળે એણે
છે. તે જોઈ ગુણિયલવહુની યાદી ધર્મલક્ષ્મીને આ રીતે આવે છે, ઓ છે. સરસ્વતીચંદ્રની સાથે પરણવાની બાબતમાં કહે છે :
‘નાની વહુ ઘરમાં હરતી ફરતી હોય તે મારે આ વખત ન સરસ્વતીચંદ્ર જડે ને પિતાના વિચારે ફેરવે તો પણ તેટ
આવે ! માનચતુર જેવો ભડ આદમી પણ કહે છે “મારું કુટુંબ લાથી કંઇ મારે મારા વિચાર ફેરવવા નથી–પણ હું પૂછું
એક આ વહુથી ઊજળું” છે.”
તેના દામ્પત્યજીવનના પરિપાકરૂપ કુમુદ અને કુસુમ બે એ બધા. પ્રશ્નોના ઉત્તર આપે ને એવા ઉત્તર આપે,
ખરેખર કન્યારત્ન હતાં. તેના સંસ્કાર કુમુદમાં સમય આવ્યે એવા કે જેથી મારા મનનું સમાધાન થાય ને મારા વિચાર
પ્રગટ થાય છે કે કુમુદના મનોવિકાર સમી જાય છે, અને વિશુદ્ધ કરે ને તેમને ને મારે વિચાર એક થાય તો પછી હું
ચિત્તવાળી બની પુનર્જીવન જીવવું શરૂ કરે છે. (જવનિકાનું છેદન મને ઠીક લાગે તેમ વિચાર કરું-તે વિચાર કરું-ડા
અને વિશુદ્ધનું શોધન. સ્વ. ભાગ-1) આમ ગુણસુંદરીના પાત્રાવિચાર કરું: બીજું કાઈ અત્યારથી બંધાવાનું નહીં.”
લેખન દ્વારા ગોવર્ધનરામે હિન્દુ આર્યસ્ત્રીને ઉત્તમ નમૂનો પૂરો આમ નાની ઉંમરમાં મોટી દુનિયા જોઈ વળેલી અને અનુભવનું
પાડ્યો છે. ભાથે એકત્ર કરી રહેલી કુસુમને આ આખાબોલે જવાન, સર- “ગયા સૈકાના છેલ્લા ચરણમાં સુધાર અને સંલકે વચ્ચે રવતીચંદ્ર, કુમુદના જેવા કેવળ આદર્શ વિચાર કરતાં તેના વાર- વૈમનસ્ય અને વિગ્રહનું જે વાતાવરણ ઊભું થયેલું તેમાંથી આ કૃતિ વિક વિચારે વધુ ઉપયોગી છે, એમ સાબિત કરે છે, સુંદરગિરી (‘ભદ્રંભદ્ર)ને જન્મ થયો છે.” સં. રમણભાઈ નીલકંઠની સળંગ ઉપર ઉમદ અને સર વતીચંદ્રનું મિલન યોજાય છે, ત્યાં કુમુદના હાસ્યરસની આ નવલકથાનું મુખ્ય પાત્ર ભદ્રભદ્ર ગુજરાતી વૈધવ્યની વાતની અને સરસ્વતીચંદ્ર કુમુદને ત્યાગ કર્યો તે સમાજમાં વિશેષનામ જેવું બની ગયું છે. સનાતન આર્યધર્મનો બાબત સરસ્વતીન્દ્રના નિષ્કપટ હૃદયની પ્રતીતિ કુસુમને થાય છે, અને વિજય કરવા અને સુધારાવાળાઓને પડકાર |પવા મુંબઈની તેથી કમદની સમજાવી કુસુમ સરસ્વતીચંદ્ર સાથે લગ્નગ્રંથિએ જોડાય છે. માધવબાગની સભામાં પોતાના મિત્ર અને શિષ્ય અંબારામ સાથે કુસુમે અર્વાચીન યુવતીને આદર્શ આપણી સમક્ષ સ્થાપી આપે છે. ધર્મયાત્રાએ-mission પર-જતા ભદ્રંભદ્ર તેમના વિચાર, વાણી - અલક કિશોરી–એ અમાત્ય બુદ્ધિધનની અત્યંત લાડકવાયી અને વર્તનથી પોતાના સ્થિતિ ચૂત માનસની ઝાંખી કરાવે છે; દીકરી હોવાને કારણે તેનામાં ઉન્મત્તતા અને નિરંકુશતા પ્રવેશ્યાં હતાં. અને અવ્વલ દરજજાનું હાસ્યસ્પદ પાત્ર બની રહે છે. સુધાકર તેનું જિદ્દીપણું અને તોછડાઈ તેને વધુ ગુમાની બનાવે છે. રંક રમણભાઈએ ભદ્રંભદ્રના પાત્ર દ્વારા સનાતનીઓ ઉપર પ્રહાર કરવાને અરવથી તેણે જોઈ નથી. અમલ ચલાવવાની તેને ટેવ પડી છે. આશય રાખ્યો હોવાથી નર્મમર્મ દ્વારા પાત્રગત અને પરિસ્થિતિગત પતિસુદ્ધાં કેઈપણ પુરુષને લેખામાં ગણતી નહીં. અન્ય સાથેના હાસ્ય પ્રગટાવી બુદ્ધિલક્ષી વિદે કેળવ્યો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org