SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ [મૃહદ ગુજરાતની અસ્મિતા કથાકાવ્યનાં સ્વરૂપોમાં કેટલાંક ચિરસ્મરણીય પાત્રો આપણને અવશ્ય ‘જાદવ સ્ત્રી તાળી દઈ હસે, ધન્ય નગર આ નર વસે ! મળી આવે. આખ્યાન તે મિશ્રભક્તિ દાખવતું થાકાવ્ય છે. કયારેક જેણે વ્રત તપ કીધાં હશે અપાર, તે સ્ત્રી પામી હશે ભરથાર !” (“ચંદ્રહાસાખ્યાન” જેવામાં) ભક્તિ એમાં ન પણ હોય. એ એવી જાદવસ્ત્રીઓની વ્યંગતિના, પણ ખરેખર તે પૂર્ણ સત્ય ચરિત્રકાવ્ય તો છે જ. કવિશિરોમણી પ્રેમાનંદે તો વચનના નિશાન બનેલા ગૃહસ્થી સુદામાની છબિ-વાચકે (તે જમાનાના પૂર્વે જે જે કવિજન વૈષ્ણવે કહ્યાં ચરિત્ર ઉદાર છે, શ્રોતાઓ)ને મનમાં રમતી કરી મૂકી છે. કૃષ્ણના વૈભવી જીવનને તે સર્વેને જેડ કરીને બાંધ્યું શુભ આખ્યાન છે.” જેને કશું જ માગવાની સુદામાં હિંમત કરી શકતો નથી, અને એમ કહી તત્કાલીન સમાજજીવનમાં ઊંચા સંસ્કારોનું સિંચન તેથી દેખીતી રીતે નિષ્ફળતા અનુભવતો, “રંડાએ ઉપજાવ્યું અપમાન કરવા, પુરાણાદિમાંથી પોતાના આખ્યાનનાં પાત્ર પસંદ કર્યા અને એમ પત્નીને મનોમન ભાંડતે સુદામ– સ્વપ્રતિભાના બળે અમર બનાવ્યાં. મધ્યકાળના સમગ્ર સાહિત્યકાશને, “હળાહળ વિષ પીને પોઢિયે. પણ મિત્ર આગળ હાથ ન સોડિયે તેનો કાવ્યપ્રકાશ, તેની બહુમુખી પ્રતિભા દ્વારા ભરી દે છે. વ્યવસાયે એવું પથ્યાજ્ઞાન જ પ્રાપ્ત કરે છે પણ:તે તે માણભટ્ટ હતો. ઉદર અર્થે તેણે કથાકીર્તન સેવન કર્યું હતું; “અઢળક ઢળિયે રે શામળિશે મુષ્ટિ તાંદુલ સાટે !' તેમ છતાં પેટિવું નીકળ્યું એટલે ‘હાંઉ', એમ સંતોષ મેળવીને એમ ભવોભવનાં દરિદ્ર પોતાનાં કપાયેલાં છે એવું ન સમજનાર, આત્મવંચના કરે તે સર્જક તે ન હતો. એના અંતરમાં રહેલે દીન અને હવે તો હીન બનેલે લાગતો, બિચારે બ્રાહ્મણ સુદામા કલાકાર જ એની પાસે સંસારના અનુભવોને સ્વસ્થતાથી, યથાવકાશ પોતાનું ગામ, ઠામ બધા જ વિશે વિમાસણમાં પડી ગયેલો જોવા હૂબહૂ અને લગભગ પૂર્ણતાની કક્ષાએ નિરૂપણ કરાવે છે. “ઢનાત મળે છે. વર્ણનાત જૈવ વિ:' એ ન્યાયે તે કવિપદ પામ્યો છે. મામેરું' એ લઘુઆખ્યાન તે, ભક્તકવિ નરસિંહના જીવનમાં મામેરું', “સુદામાચરિત્ર', ‘નળાખ્યાન તેની યશોદાકૃતિઓ છે; શ્રીકૃષ્ણ અવારનવાર જે સહાય કરી હતી તેમાં એક મહત્વ ઓખાહરણું, “ચંદ્રહાસ આખ્યાન', “રણયજ્ઞ” અને “દશમસ્કંધે’ પણ પ્રસંગ આલેખતી, રચના છે. સીમંતિની કુંવરબાઈ માટે મામેરુ લેકહૃદયમાં સ્થાન મેળવ્યું છે. છેક આરંભકાળના “ઓખાહરણમાં લઈ જવા વેળા આવી, ત્યારે મોસાળું કરશે શ્રીહરિ એમ બોળી ભાવાવેશમાં ધસી જતી પ્રેમાનંદની કલમ જુઓ, કે એની પરણિત માન્યતાથી ચાલનાર નરસિંહનાં વેવાઈપક્ષનાં માણસો પૂરાં વ્યવહાર પ્રજ્ઞાનું અધૂરું રહેલું સુફળ એવા “દશમસ્કંધના ભાવશમનમાં વિર- ડાહ્યાં હતાં. પરણાવેલી પુત્રીની કયારેય દરકાર ન કરનાર પિતા, માતા મતી કલમ જુઓ; એની ખૂબી એણે ઊભી કરેલી પાત્રોની વીથિ- નથી તેવે સમયે, જીવનના આનંદના ચરમ પ્રસંગે પણ, કેડભરી Picture-galleryને અમર કરવામાં રહેલી છે. એમાં તત્કાલી- દીકરીની શી ઇચ્છાઓ હશે એટલુંય ન સમજે તો, એવી કમનતાની સાથે સર્વકાલીનતા ભળેલી છે. એમ માનવસ્પર્શની જીવંતતા નસીબ નભાઈ દીકરીની મનોવ્યથા શી હશે? ભાંગલા મહિયરથી અનુભવાય છે. કથાના માળખામાં જે જીવંતતા અને પ્રત્યક્ષતા, કહો ઓશિયાળાપણને ભાવ અનુભવતી કુંવરબાઈ બેઉ પક્ષે ભીસમાં કે ચૈતન્ય લાવી શકે છે. તેમાં એની પાત્રનિરૂપણની કુશળતા લેવાય છે અને તેથી જ— જવાબદાર છે. એની વર્ણનકળા લે કે રસનિરૂપણની શકિત તપાસ, ગોળ વિના મેળો કંસાર, માત વિના સૂનો સંસાર.” કે ચરિત્ર ચિત્રણની કળા જુઓ; એમાં કલાકાર પ્રેમાનંદનું સવ્ય “ધડ ફૂટે રઝળે ઠીકરી, મા વિના એવી દીકરી.” સાચાપણું અછતું રહેતું નથી. કાવ્યસર્જનવેળાએ એની દષ્ટિમાંથી ‘ટોળાં વાઈ જેવી મૃગલી, મા વિના એવી દીકરી.” સંસારનો એકપણ પદાર્થ છટકી શકયો નથી. કવિશ્રી સુન્દરમે પ્રેમ વગેરે પંકિતઓમાં કુંવરબાઈનું ધબકતું ચિત્ર લેખકે ઉપસાવ્યું નંદને અર્પેલી આ અંજલિપંકિતઓ યથાર્થ છે. છે. કુટુંબજીવનના ઘણાબધા ભાને સરળ છતાં માર્મિક રીતે અહીં પ્રતિભાઅંગુલિ એહથી, કેણ રહ્યું અસ્પૃશ્ય ? નિરૂપિયા છે. ઉતર્યા અવનિ ઉપર, સહુ થર કેરાં દશ્ય ! ” આખ્યાનકવિ પ્રેમાનંદનું ઉત્તમ સર્જન ‘નળાખ્યાન” છે. ત્રિભુસુદામા ચરિત્રમાં સુદામાનું પીંછીના એક જ લસરકે ચિત્ર આલેખતાં પ્રેમાનંદ કહે છે: * વનસુંદર પુણ્યશ્લેક રાજા નળ, અને દેવ પણ જેને વરવા ઉત્સુક હતા, તો વળી– સુદામે ગૃહસ્થાશ્રમ માં, મન જેનું સંન્યાસી.” બાળ યૌવન ને વળી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા એમ સંસારથી વિરક્ત, અયાચકવ્રતધારી આ સંત પુરુષને માથે માનવોને પણ ઘેલું લગાડનાર શૈલેયમેન સુંદરી દમયંતી, પરકષ્ટ આવી પડ્યું છે, પોતાના કુટુંબના ભરણપોષણનું. નરસિંહને સ્પર સ્નેહગાંઠે બંધાયેલાં હતાં. તેમ છતાં જીવનની ઊલટી થતી જતી તે માણેક મહેતી સાથ આપતી હતી, તેથી બધું જ “શ્રીહરિ કરશે બાજુમાં, જગતની પરિતાપની ભઠ્ઠીમાં જે રીતે તવાય છે. તેમાં એમ કહેવાનું સુખ હતું; પણ વ્યવહારધર્મ બજાવવામાં વાસ્તવની દમયંતીનું પાત્ર અદકું નીવડી આવે છે. મૃતસંજીવનીનું દેવદત્ત વરબેય ઉપર ચાલનાર સુદામાપત્ની તો રોકડું જ પરખાવે છે: દાન પણ કમનસીબે શાપરૂપ બની બેસે છે. ત્યારે, વિસ્મૃતિમાં એ તો જ્ઞાન મને ગમતું નથી ઋષિરાયજી રે આળોટતા પતિ પાસે ‘સુધાપાપિણીએ મચ્છ ભખાવ્યાં’ એમ દમરૂએ બાળક માગે અન્ન, લાગું પાયજી રે.........' યંતીને કબૂલવા મજબૂર કરે છે. કેમેય નળનું મન માનતું નથી અને જાદવપુરી દ્વારકામાં પ્રવેશતા દીનદરિદ્ર, લઘરવઘર સુદામાની છબિ કળિની કુબુદ્ધિથી પ્રેરાયેલો— તું નહિ નારી, હું નથી કંથ, આ તારા પિયરનો પંથ' જુઓ: Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy