________________
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
અનુસરીને થાય એમાં નવાઈ નહિ. તેથી જ પાટણના ભદ્રના કિલ્લા અમદાવાદના કારીગરો અને વેપારની પ્રસંશા કરી છે. ૧૬૬૬માં ઉપરથી અમદાવાદના કિલ્લાનું નામ પણ ભદ્રનો કિલ્લે પાડવામાં શહેરની આબાદીના સમયમાં આવેલ પ્રખ્યાત ફ્રેંચ મુસાફર જીન ડી આવ્યું. ભદ્રકાળીના મંદિર પરથી એ નામ પડ્યું હોવાની માન્યતા થેવેનોએ લખ્યું છે કે પરાં સાથે શહેરની લંબાઈ સાડાચાર ભાઈખાટી છે.
લની હતી અને કેટરના બાર દરવાજા હતા. ગુજરાતના પાટનગર તરીકે પાટણના નમૂના મુજબ આ રીતે “ગુજરાત ગેઝેટીઅર”ને કર્તા અમદાવાદની સમૃદ્ધિનો ખ્યાલ અમદાવાદને પાયો નાંખ્યો સુલતાન અહમદશાહે પરંતુ તેનું સૌદર્ય આપતાં જણાવે છે કે ૧૬૬૪માં સુરત શિવાજીને લૂંટ પૂરી પાડે વધારવા માટેનો યશ સુલતાન કુતુબુદીનને ફાળે જાય છે. એના તેટલું ધનવાન હતું તે જ વખતે ખંભાત એનાથી વધારે અને સમયમાં શહેરના વિસ્તાર વધે, નવાં મકાનો, મહેલો અને મસ્જિદ અમદાવાદ તો સૂરત અને ખંભાત બંનેથી વધારે ધનવાન હતું. એ વધ્યાં. અમદાવાદની શોભારૂપ કાંકરિયું તળાવ પણ એણે જ પેદા- અરસામાં આવેલ વર્નિયર નામના મુસાફર અમદાવાદમાં રહી વ્યું. ત્યારબાદ પાટનગર અમદાવાદની ખરેખર ચઢતી મહંમદ ગયેલા. તેણે નેપ્યું છે કે અમદાવાદ એ હિન્દુસ્તાનનું એક મોટામાં બેગડાના સમયમાં થઈ. આજના અમદાવાદમાં દરિયાપુર, કાળુપુર, મોટું શહેર છે અને રેશમી ભાલ તથા કિનખાબનો જબરો વેપાર સારંગપુર, અને તાજપુર જેવા વિભાગો કુતુબુદીન પછી ગાદીએ ચાલે છે. આવેલા મહંમદ બેગડાના અમરેએ પિતાના નામ પરથી વસાવેલાં
ગુજરાતની આણ પરાં હતાં. બેગડાને બાગનો પણ ઘણે શેખ હતો, આથી તેના
જે સમયે યુરોપની પ્રજાને સમુદ્રનું સ્વામીત્વ મળ્યું ન હતું સમયમાં અમદાવાદમાં ઘણાં બાગ થયા.
તે વખતે સાગર પર ગુજરાતની આણ ફરતી હતી. ગુજરાતના અમદાવાદ વસ્યા પછી દોઢ સૈકા સુધી એના સ્થાપકના વંશની
બાદશાહો સમુદ્રના સ્વામી ગણાતા અને એમની પ્રજા દેશ પરદેશની સ્વતંત્ર સલ્તનતની કાળજીભરી સંભાળ નીચે પાટનગર વેગથી વિસ્ત
લક્ષ્મી ગુજરાતમાં ખેંચી લાવતી. અવા સમૃદ્ધ ગુજરાતના પાટનગર તું અને સમૃદ્ધ થતું ગયું.
અમદાવાદની શોભા અવર્ણનીય હોય એ સ્વાભાવિક છે. દિલ્હી અને અમદાવાદની આબાદી
આગ્રાની શોભા એ વખતે વધી ન હતી. દિલ્હીનો શહેનશાહ ગુજકાળનું ચક્ર ફરતું રહે છે અને તે મુજબ ૧૫૭૩માં અમદાવાદ રાતના બાદશાહની સાગર લક્ષ્મીની જાહોજલાલીથી અંજાતો. સ્વતંત્ર બાદશાહની રાજધાની મટીને મોગલ સામ્રાજ્યના એક દિલ્હીના મહારાજ્યની ઉપજ જુવાર અને ઘઉંના પાક ઉપર માનીતા પ્રાંતનું મુખ્ય શહેર બન્યું. તે છતાં ઔરંગઝેબના અવસાન આધાર રાખતી જ્યારે અમદાવાદના બાદશાહની ઉપજ મોતી અને સુધી એટલે કે ૧૭૦૭ સુધીનાં ૧૩૪ વર્ષ સુધી અમદાવાદની આબાદી પરવાળાં પર હતી એમ કહેવાતું. આ ઉક્તિ કેઈ સામાન્ય માનવધતી જ ગઈ
વીની નથી પણ બહલેલ બેદીના પુત્ર સિકંદર સુલતાનની છે. આવી “ શહરે મુઝમ”નું બિરુદ પામેલા ગુજરાતનું આ પાટનગર ખ્યાતિ ધરાવતા ગુજરાતના પાટનગરની શોભા, મહાવે, વિસ્તાર કેવું ભવ્ય, સમૃદ્ધ અને સુંદર હતું એને ખ્યાલ એ જમાનામાં આદિ હિંદમાં તે સમયે અનન્ય અને સર્વોત્તમ હોય એમાં નવાઈ અમદાવાદની મુલાકાતે આવી ગયેલ દેશ પરદેશના મુસાફરોએ કરેલી નથી. સુલતાન બહાદુરશાહની હાર પછી બાદશાહ હુમાયુનું વિજયી નોંધે, લખેલાં પ્રવાસવર્ણન વગેરે પરથી આવે છે. સુલતાન મહંમદ લશ્કર અમદાવાદમાં પ્રવેર્યું ત્યારે આવા સુંદર અને રોનકદાર શહેરને બેગડાના ભરણ પછી બે ત્રણ વર્ષ બાદ પોર્ટુગલના લિસ્બન બંદ. કોઈ નુકશાન ન થાય એની હુમાયુએ ખાસ કાળજી રાખી હતી. રેથી હિંદમાં આવેલા મુસાફર બારબોસાએ અમદાવાદનું વર્ણન કરતાં “હીર સૌભાગ્ય કાવ્ય”માં અમદાવાદ વિષે લખયું છે: જણાવ્યું છે: “ આ શહેર ઘણું ધનવાન છે અને વાડી-બગીચા શ્રી તમતાથ gટમેન , ચોમય પૂરત: પૂર | વગેરે અહીં મોટી સંખ્યામાં છે. રસ્તા મોટા અને સુંદર છે. ચેગાને
___ अहम्मदाबाद पुर निनायाः किं कुण्डले गुर्जरदेश लक्ष्म्याः ।। વિશાળ છે. ઇમારતો પથ્થરની અને ઈટ-ચૂનાની છે. છાપરાં ઈટ- અથોત અમદાવાદ શહેરરૂપી મુખાર્વિવાળી ગુજ રદેશની રાજલક્ષ્મીના લીની ઢબથી છાયેલાં છે.”
અણહિલ્લવાડ પાટણ (પુટભેદન) અને ખંભાત એ બે શોભાયમાન બારસાથી થોડા વહેલાં એટલે કે ૧૫૧ભાં આવેલા ઈટાલિ- કુંડળ છે. યન મસાકર વર્ષે માટે નોંધ કરી છે કે ખભાત, દીવ વગેરે અમદા. અકબરના નવ રત્નો પૈકીના એક અબુલ ફઝલે “આને અકવાદનાં બંદરો હતાં. ૧૯૨૬માં સર ટોમસ હર્બરે અમદાવાદ આવ્યો
બરી ”માં અમદાવાદ વિશે લખ્યું છે, “અહીં તમને આખી દુનિહતા. તેણે નેપ્યું છે કે અમદાવાદ શહેરની દુકાન સુગંધી પદાર્થો, યામાં બનતી ચીજો મળી શકે છે. આ શહેરમાં પહેલા ૩૬ ૦ પરાં હતાં અત્તરો, તેજાના, રેશમી ભાલ, સુતરાઉ કાપડ, છીંટ અને ચીન તથા પણું હવે ૮૪ પર સારી સ્થિતિમાં છે... ત્રણેક કેસ છે. સરખેજ હિંદુસ્તાનની બધી જ દુર્લભ વસ્તુઓથી ભરેલી છે.
છે. ત્યાંની ગળી ઉત્તમ થાય છે અને તે રૂસ તથા બીજા દૂર દેશા૧૬૨૩માં આવેલા પીટર ડલા વાસે શહેરના રસ્તા સીધા, સુંદર વરમાં નિકાસ થાય છે. ” અને પહોળા હોવાનું પોતાની પ્રવાસનધમાં જણાવ્યું છે. ૧૫૯૮માં
માગલાઇની જાહેરજલાલી અહીં આવી ગયેલ સિઝર ફ્રેડરિકને અમદાવાદ ઘણું વિસ્તારવાળું મેગલ સમયના તવારીખકારોના મત મુજબ અમદાવાદ ૨૦ અને મોટી વસતિવાળું લાગ્યું હતું. ૧૬૩૮માં આવેલ મેડે લાખની વસતિવાળું શહેર હતુ એ જોતાં હાલના યુરોપના દેશની અમદાવાદના સૂબા આઝમખાનની મહેમાનગિરી બેગવી ગયેલા તેણે રાજધાનીઓથી અમદાવાદ કઈ રીતે ઊતરતું નહિ જ હોય એમ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org